________________
અજ્ઞાત
[૧૨] જૈન ગૂર્જર કવિએ જ અચલગચ્છ પૂજ્ય ભ૦ અમરસાગર સૂરીશ્વરાણો મુનિ રત્નશીલજી તત શિષ્યાણ સાધવી વાહ તત શિષ્યાણું સાવી લાલા લિ૦ ૫.સં. ૧૯, પ.ક્ર. ૭થી ૧૩, કલ. સં. ક.કે. વ.૧૦ નં.૬૯ પૃ.૧૩૫, ૧૩૬. (૫) સં. ૧૭૪૩, ૫.સં. ૨૪-૧૨, ઘોધા ભં. દા.૧૬ નં.૩૬. (૬) ૫.સં. ૧૭–૧૫, ઈડર ભં. નં.૨૧૨. (૭) પ.સં. ૧૯, ગ્રં. ૪૨૩, લી. ભં. દા.૩૭ નં.૮૨. (૯) ૫.સં. ૧૮-૧૩, હા. ભ. દા.૮૧ નં.૩૫. (૯) ગ્રં. ૪૨૧, ૫.સં. ૧૬–૧૪, સંઘ ભં. દા.૬૩ નં. ૨૭. (૧૦) ડે. ભં. [કેટલેગગુરા, જેહાપ્રેસ્ટ, મુપુગૃહસૂચી, હજૈજ્ઞાચિ ભા. ૧ (પૃ.૧૫૦).]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૯૫ તથા ૧૦૦-૦૧, ભા.૩ પૃ.૫૨૪ તથા પ૨૬-૨૭, ઉધૃત ભાગમાં ત્રીજા ખંડને અંતે નેમિકુંજર' તથા ચેથા ખંડને અંતે “રાજસુંદર' નામ મળે છે. તેમ જ બીજી કઈ પ્રતામાં “સુંદરરાજ' એવો ઉલ્લેખ પણ મળે છે. આથી જૈન ગૂર્જર કવિઓએ, કર્તાનામ નેમિકુંજર' વધારે સાચું માનવાનું ગણવા છતાં, “રાજસુંદર', સુંદરરાજ અને તે ઉપરાંત “પુણ્યસુંદર’ – ક્યા આધારે તે સ્પષ્ટ થતું નથી – એ નામને તર્ક કરેલો પરંતુ અન્ય હસ્તપ્રતયાદીએ કર્તાનામ કનેમિકુંજર' આપે છે તેથી એ જ નામ અધિકૃત ગણવું જોઈએ.] ૧૭૫. અજ્ઞાત (૩૪) વિક્રમચરિત્ર પંચદંડ [અથવા પંચદંડ ચતુષ્પદી] ૨.સં.
૧૫૫૬ વ, સુદ ૨ ૯૩ ટૂંકને પહેલે આદેશ, બીજે આદેશ ૯૩ ટૂંકને, ત્રીજે ૦૩ને, એથે ૪૮ ટ્રેકને અને પાંચમો ૧૧૨ ટ્રેકને છે. શામળ ભટ્ટની પંચદંડની વાત આ સાથે સરખાવી શકાય. આદિ- જયુજયુ પાસ જીરાઉલઉ, જગમંડણ જિનચંદ,
જાસ પસાઈ પામીઈ, નિત નિતુ પરમાણંદ. વરકાણુઈ જાણઈ સ૬, ત્રેવીસમઉ જિણેસ, જેહ તણી સઈ વહઈ, આણુ જિસી પરિસેસ. પાલ૯ણપુર વર મંડણ૩, વાજા દેવિ મલ્હાર, પાસ નામ પુછવી તિલઉ, સીડઉ પાહવિહાર. મહિમવત ગિરૂઉ ગુણિ, દહીઉ ૬ સિરિ સંતિ, જિમજિમ જિણવર પૂજઈ, તિમતિમ પુતચઈ ખંતિ, - હંસાસણિ સરસતિ નમી, પામી તાસ પસાય,
,
L
.
ક:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary of