Book Title: Samyag Darshan
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Trust
Catalog link: https://jainqq.org/explore/005297/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ सम्यग् हर्शन ACERICA પુપાઇ વ્યાટાને વાવ્યસ્પતિ આચાર્યદેવ श्रीमह विनय रामचंद्र सूरीश्वर महारान Jain Educationa International For Personal and Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ 类类类談談幾談談談談談談幾號幾號类 ...“શ્રી જિનવાણું પ્રચારક ગ્રંથમાળા'—જ.. સ, મ્યગ્દર્શ 61 પ્રવચનકાર........... પૂજ્યપાદ, સક્તાગમ રહસ્યવેદી, પરમગીતાર્થ, સ્વ. આચાર્ય દેવ શ્રીમદ વિજયદાનસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાકર સિદ્ધાંત મહોદધિ, કર્મસાહિત્યનિષ્ણાત સ્વઆચાર્યદેવ શ્રીમદ્દ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પૂજ્યપાદ પરમશાસનપ્રભાવક તપાગચ્છીયાવિચ્છિન્નસામાચારી સંરક્ષક સુવિશાલગચ્છાધિપતિ વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા એક પ્રકાશક - ૦ શ્રી જૈન પ્રવચન પ્રચારક ટ્રસ્ટ-મુંબઈ– ૨૦ 幾號幾號幾號幾號幾號幾號幾號类器类器 Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શ્રી જૈન પ્રવચન પ્રચારક ટ્રસ્ટ ૫૯, એ’ક ઓફ ઈન્ડિયા બિલ્ડીંગ, ૧૮૫, શેખમેમણ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૨ ફોન : ૩૨૭૦૬૧ સહુ પ્રકારાકને સ્વાધીન નકલ : ૧૫૦૦, પ્રથમાવૃત્તિ વિ. સ’. ૨૦૩૬, દ્વિતીય જ્યેષ્ઠ શુકલા ચતુર્થી તા. ૧૬-૬-૧૯૮૦ : પ્રાપ્તિ સ્થાનેા : શ્રી જૈન પ્રવચન પ્રચારક ટ્રસ્ટ, મુ ંબઈ-ર સેવ'તીલાલ વી. જૈન ૨૦, મહાજનગલી, ૧ લે માળે ઝવેરી અખ્તર, મુબઈ ૨. ચંદ્રકાન્ત હરગેાવનદાસ શાહ C/૦ ઓમેગા ઈન્સ્યુલેશન ૧૬, હુડા મેન્શન, ૨૯, કાલસાલેન, પાયધુની મુંબઈ-૩ શાહ પ્રભુદાસ વીરપાળ મહેતા માર્કેટ સુરેન્દ્રનગર [સૌરાષ્ટ્ર] મહેન્દ્ર રસીકલાલ શાહ શ્રી દાનસૂરીશ્વરજી જૈન જ્ઞાનમદિર કાળુપુર રેડ, અમદાવાદ-૩૮૦૦૦૧ મૂલ્ય રૂ. ૨૦-૦૦ Jain Educationa International : પ્રિન્ટસ : હસમુખ સી. શાહુ અવન ટ્રેડસ ખીજામાળે, રતનપેાળના નાકે, ગાંધીરાડ, અમદાવાદ-૧ For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન : શ્રી ઉવસગ્ગહરે તેત્રમાં સમ્યક્ત્વની આવશ્યકતા અને મહત્તા દર્શાવતાં કહેવામાં આવ્યું છે કે तुह सम्मत्ते लद्धे, चिन्तामणि-कप्पपायवभहिए । पावति अविग्घेण, जीवा अयरामरं ठाण ॥८॥ આવી જ રીતે, અનેકાનેક પરમ ઉપકારપરાયણ મહાપુરુષોએ ઠામ ઠામ સમ્યગ્દર્શનની આવશ્યકતા અને મહત્તા દર્શાવી છે. એ “સમ્યગદર્શન ગુણને અવલંબીને થયેલાં પૂજ્યપાદ પ્રવચનકારશ્રીજીનાં ઉપલબ્ધ સઘળાં પ્રવચનાને સંકલિત કરીને “શ્રી જિનવાણું પ્રચારક ગ્રંથમાળાના ચેથા પુસ્તક “સમ્યગ્દશન તરીકે પ્રકાશિત કરતાં અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. “શ્રી જિનવાણી પ્રચારક ગ્રંથમાળા”ને ઉદ્દભવ થયે ત્યારે અમે પ્રથમ તબક્કે ચાર પુસ્તક બહાર પાડવા નકકી કરેલું તે મુજબ આ ચોથું અને છેલ્લું પુસ્તક બહાર પડી રહ્યું છે. ધારવા કરતાં સમયમર્યાદા છેડી વધારે થઈ છે; પરંતુ, તેમાં અમે નિરુપાય હતા. આ પુસ્તક પહેલાં તો બે વિભાગમાં બહાર પાડવા ધારેલું, પરંતુ પુસ્તક લગભગ અધુ છપાયા બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો કે સમ્યગ્દર્શન વિષયક સઘળું લખાણ એક જ પુસ્તક રૂપે પ્રગટ થાય તે જિજ્ઞાસુઓને વધારે સગવડભર્યું રહેશે. પરિણામે પાંચસો ઉપરાંત પિજનું આ દળદાર પુસ્તક ગ્રંથમાળાના ગ્રાહકોના હાથમાં આવી રહ્યું છે, તેની પૂજ્યપાદ શ્રીજીના સાહિત્યના પ્રેમી ગ્રાહકોને નોંધ લેવા વિનંતિ છે. આ પુસ્તકનું સંપૂર્ણ સંકલન કરી આપવા બદલ અમે પૂજ્યપાદશ્રીજીના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી ગુણયશવિજયજી મહારાજના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી કીતિયશવિજયજી મહારાજના તેમજ મુફ સંશાધનાદિ કાર્ય કરી આપવા બદલ પૂજ્યપાદશ્રીજીના પટ્ટધર પ્રશાંતમૂર્તિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ વિજય જિતમૃગેક સૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી હેમભૂષણવિજયજી મહારાજના અત્યંત ઋણી છીએ; તેમજ બીજા પણ જેઓ તરફથી સીધી કે આડકતરી સહાય મળી છે તે સૌને આ તકે અમે આભાર માનીએ છીએ. Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ અંતમાં, આ પુસ્તકમાં પૂ. પ્રવચનકારશ્રીજીના આશયથી વિરુદ્ધ આશયને અગર અન્ય પ્રકારના આશયને જણાવે એવું કઈ જ વાક્ય આવી જવા પામે નહિ તેની કાળજી રાખવામાં આવી છે, આમ છતાં પણ, મતિષ કે દષ્ટિદોષથી કઈ ખલન થઈ જવા પામી હોય, તે તે બદલ મિચ્છામિ દુકકડે દેવા સાથે મુફ સંશોધનની ત્રુટિ, પ્રેસ દોષ કે એવા અન્ય કારણે જે કાંઈ ક્ષતિઓ રહી જવા પામી હોય તે માટે ક્ષમા યાચવા પૂર્વક સુજ્ઞ વાચકને શુદ્ધિદર્શન જોઈ તે પ્રમાણે સુધારીને વાંચવા ભલામણ કરીએ છીએ. આ ગ્રંથમાળાના હવે પછી બીજા તબક્કે બહાર પાડવા ધારેલા ચાર પુસ્તક “શ્રાદ્ધ-ગુણ-દર્શન” ભા. ૧, ૨, ૩, ૪ તરીકે પ્રગટ કરવા નિર્ણય લેવામાં આવ્યું છે. શ્રી ધર્મરત્ન પ્રકરણને અવલંબીને થયેલા પૂજ્યપાદ શ્રીજીના પ્રવચનેના સંગ્રહમાંથી એ તૈયાર કરવામાં આવનાર છે, જેની જાહેરાત આ પુસ્તકમાં અન્યત્ર મૂકવામાં આવેલ છે. –જૈન પ્રવચન પ્રચારક ટ્રસ્ટ, મુંબઈ -આભાર દર્શન – આ ગ્રંથમાળામાં સ્વયં પ્રેરિત ઉદાર ભેટ આપનારા નિમ્નક્ત પુણ્યવાનને હાદિક આભાર માનીએ છીએ. ૨૫૦૧/- શા. મૂળચંદ માણેકલાલ-મુંબઈ(ખંભાતનિવાસી] સ્વ. પૂ. આ. ભ. શ્રી જિતમૃગાંક સૂ. મ. ને અંતિમ સમયે સંભળાવેલ સુકતની રકમ વ્યાજ સહિત.] ૧૦૨૧/- શેઠ ચંપકલાલ હરજીવનદાસ ૧૦૦૧/- સ્વ. શાહ છબીલદાસ સાકરચંદ પરિવાર તરફથી. ૧૦૦૧/- સ્વ. શાહ ચુનીલાલ કમલસી પરિવાર તરફથી. Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ આમુખ : અનાદિ અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવને પોતાના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન કરાવનાર જે કંઈપણ હોય તે તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન કહે, યથાર્થ દર્શન કહે, આત્મદર્શન કહે, મેક્ષમાર્ગનું દર્શન કહે, તત્વપ્રતીતિ કહો; એ બધા એક જ વસ્તુને જણાવનારા શબ્દો છે. જ્યાં સુધી જીવ સમ્યગ્દર્શનને કે સમ્યગ્દર્શનને સામીપ્યને પ્રાપ્ત નથી કરતા ત્યાં સુધી એનું સંસારપરિભ્રમણ અવિરત ચાલુ જ રહે છે. એની દિશા, એને પુરુષાર્થ, એનું જ્ઞાન, એને આચાર અને એને વિચાર એ બધું જ ભ્રાન્ત હોય છે. એને ધર્મ પણ અધર્મ બને છે. એનું સંયમ પણ અસંયમ બને છે ટૂંકમાં કહેવું હોય તે તેની સઘળીય શુભકરણી પણ અશુભમાં જ પરિણામ પામે છે; કારણ કે એનું દર્શન જ મિથ્યા છે. જે મેક્ષને પ્રાપ્ત કરે છે, કર્મથી બદ્ધ આત્માને નિર્બદ્ધ બનાવ હેય, કર્મના ગે ભ્રમણશીલ એવા આત્માને સ્વ સ્વરૂપમાં સ્થિર કર હોય, અનાદિકાળની વિકૃતિઓને વિનાશ કરવો હોય, આત્માનું સુવિશુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવું હોય, સઘળા ય ધર્મને ધર્મનું સ્વરૂપ આપવું હોય અને આચરેલા ધર્મને સાર્થક બનાવે હોય, તે સમ્યગદર્શનનું પ્રગટીકરણ એ અત્યંત આવશ્યક અને અનિવાર્ય વસ્તુ છે. જ પરંતુ પ્રશ્ન એ થાય છે કે આ સમ્યગ્ગદર્શન મેળવવું કઈ રીતે ? સમ્યગુદર્શનને પ્રાપ્ત કરવા, સ્થિર કરવા અને નિર્મળ કરવા માટે એના સ્વરૂપનું પણ જ્ઞાન જોઈએ અને એને વિરોધી તત્વ મિથ્યાદર્શનનું પણ જ્ઞાન જોઈએ. સમ્યગદર્શન મેળવવાના ઉપાયનું પણ જ્ઞાન જોઈએ અને એમાં આડે આવતા અવરોધેનું પણ જ્ઞાન જોઈએ. એ અવરોધોને આવતા અટકાવવાનું પણ જ્ઞાન જોઈએ અને એવા કેઈ કર્મના ઉદયથી આવી ગયેલા અવરોધોને દૂર કરવાનું પણ જ્ઞાન જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્રદર્શનની ભવ્યતાનું પણ જ્ઞાન જોઈએ અને આવેલ સમ્યગૂદશનને સ્થિર કરવાનું પણ જ્ઞાન જોઈએ. સ્થિર સમ્યગદર્શનને નિર્મળ બનાવવાનું પણ જ્ઞાન જોઈએ અને એને મલિન બનાવનારા નું પણ જ્ઞાન જોઈએ અને આવા સમ્યગદર્શનને પામેલા, નહિ પામેલા અને સમ્યગ્દર્શનને પામી તેને વમી ગયેલા આત્માની સ્થિતિનું પણ જ્ઞાન જોઈએ. આ રીતે સમ્યગદર્શનને સ્પર્શતી અનેક વસ્તુઓનું જ્ઞાન મેળવવા માટે આ “સમ્યગ્દર્શન” પુસ્તક અત્યંત ઉપકારક બનશે એવું આ લેખકનું નમ્ર મંતવ્ય છે. પુસ્તકની ભાષા અત્યંત સરળ છે. એમાં રજુ કરાયેલા ગહન પદાર્થોની છણાવટ એવી સુંદર અને સરળ શિલીમાં કરવામાં આવી છે કે–તે સામાન્ય મતિવાળા કે વિશેષ મતિ ધરાવતા સૌ કઈ જિજ્ઞાસુઓ માટે એક સરખું ઉપકારક બનશે તેમાં શંકા નથી. આ ગ્રંથમાં આત્માની ગાઢ મિથ્યાત્વયુક્ત અવસ્થાથી માંડીને નિર્મળ સમ્યગુદનયુક્ત પ્રત્યેક અવસ્થાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું હેઈને તેમાં મિથ્યાત્વ, તેના પ્રકારે, મિથ્યાદષ્ટિપણાની અવસ્થા, મિથ્યાષ્ટિ આત્માના વિકલ્પ તેમજ સમ્યક્ત્વ, તેના પ્રકાર, સમ્યગૃષ્ટિના સુવિકલ્પ આદિ અનેક વિષયોને આવરી લેવામાં આવ્યા છે. એ જ રીતે કુદેવ–કુગુરુ–દુધર્મનું સ્વરૂપ, તેની અપકારકતા તેમજ સુદેવ–સુગુ—સુધર્મનું સ્વરૂપ અને તેની ઉપકારકતાનું પણ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. આ ગ્રંથરત્નનું મહત્વ જેમ તેમાં વર્ણવાયેલા અનુપમ વિષયને આભારી છે, તેમાં તેનું મહત્વ જે મહાપુરુષની અમૃતસમી ઉપદેશધારાનું એ સર્જન છે, તે પરમપ્રભાવક પૂજ્યપાદ પ્રવચનકારશ્રીજીની પ્રતિભાસંપન્ન છણાવટને પણ એટલું જ આભારી છે. એ ઉપદેશધારાની અમીવર્ષા કરનારા છે પૂજ્યપાદ ગચ્છાધિપતિ, વ્યાખ્યાન વાચસ્પતિ, આચાર્ય ભગવંત, શ્રીમદ્વિજયરામચન્દ્રસૂરી. Aવરજી મહારાજા કે જેઓ જૈનશાસનના વર્તમાન યુગના Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ મહાન સુકાની છે. અદ્વિતીય પ્રતિભાસંપન્ન અને પ્રભાવક પુણ્યપ્રાગભારને ધરાવતા એ મહાપુરુષની વાણીમાં કેઈ અપૂર્વ જાદુ સમાયેલું છે. તેઓશ્રીની ભાષા અત્યંત સાદી અને સરળ છતાં સ્પષ્ટ અને મેહક છે. ગહનમાં ગહન પદાર્થોને પણ સરળમાં સરળ રીતે રજુ કરવાનું કળા કૌશલ્ય તેઓશ્રીને પ્રારંભથી જ વરેલું છે. નીડરતા અને સાત્વિકતા જેવા ખાસ ગુણે તેઓશ્રીને ગળથુથીમાંથી જ મળ્યા હોય એવું જણાઈ આવે છે સત્ય અને અસત્ય, “સુ” અને “કુ વચ્ચેના ભેદની તેઓશ્રીની સ્પષ્ટ વિવેચક શક્તિ શ્રોતાઓની અનેક બ્રાન્તિઓનું પળવારમાં નિરસન કરવા સમર્થ બને છે. સન્માર્ગનું સ્થાપન અને ઉન્માર્ગનું ઉમૂલન, એ તેઓશ્રીને જીવનમંત્ર છે. સાંભળવા પ્રમાણે પૂજ્યપાદશ્રીજીને બાલ્યવયથી જ શ્રી જૈનશાસનમાં ધર્મપ્રાસાદના પાયા સ્વરૂપ ગણતા “સમ્યગદર્શન ગુણની હિની લાગેલી હતી. એ વાતની પ્રતીતિ કરાવતી હકીક્ત એ છે કે–લગભગ ૧૨–૧૩ વર્ષની લઘુવયમાં જે તેઓશ્રીએ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર્ય રચિત શ્રી સમકિતના સડસઠ બેલની સઝાય કંઠસ્થ કરીને તે સમયે પાઠશાળાને માસ્તર શ્રી ઉજમસીભાઈ પાસે તેના અર્થનું જ્ઞાન મેળવ્યું હતું. એટલું જ નહિ પરંતુ, તે વખતે લેવાયેલી એ વિષયની પરીક્ષામાં તેઓશ્રી મેખરે રહ્યા હતા. ત્યારબાદ માત્ર સત્તર વર્ષની નાની વયમાં તેઓશ્રીમદે અનેક વિરોધ અને અવરોધોને વટાવી સંયમ જીવનને સ્વીકાર કર્યો અને દીક્ષાના પ્રથમ વર્ષમાં જ વિશિષ્ટ યેગ્યતાના દર્શન થતાં મહોપાધ્યાય પરમગુરુવ શ્રી વીરવિજયજી મહારાજાએ તેઓશ્રીને વ્યાખ્યાનની પાટે બેસાડયા. તેઓશ્રીના જીવનના આ આદ્ય પ્રવચનને વિષય હતે સમ્યગદશન, અને તે માટે આધાર ગ્રંથ હતો “સમક્તિના સડસઠ બેલની સઝાય.” એ વાતને આજે સડસઠ વર્ષનાં વહાણાં વીતી ગયાં છે. સાઠ વર્ષો દરમ્યાન તે તેઓશ્રીની પ્રવચનધારાને ધોધ અવિરતપણે વરસતે Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ <] રહ્યો છે. છેલ્લાં પચાસ વર્ષથી તે તેમનાં પ્રવચના છપાઈ ને લગભગ નિયમિતપણે પ્રગટ થતાં રહ્યાં છે. ધ્યાનથી વાંચનારને તેઓશ્રીના કોઈ પણ પ્રવચનમાંથી સમ્યગ્દર્શનના ધ્વનિ સભળાય નહિ તા એ એક આશ્ચય સમજવું. સમ્યગ્દર્શનના વિષય ઉપર તેઓશ્રીની પક્કડ એટલી તા મજબૂત છે કે એ વિષય ઉપર તેઓશ્રી જે લેાકભાગ્ય મિમાંસા કરે છે તે ભાગ્યે જ બીજે કયાંય સાંભળવા મળે. એકની એક વાત વર્ષોથી કરી રહ્યા છતાં શ્રોતાઓ એ વાત નિત્યનવીન હોય તે રીતે મંત્રમુગ્ધ બનીને સાંભળ્યા જ કરે, એવી તેઓશ્રીની આશ્ચર્ય જનક પ્રતિમા છે. આ જગતની એ પણુ એક વિચિત્રતા છે કે-જયાં સારી પણ વસ્તુ દરેકને સારી જ અસર કરનારી નિવડે તેવુ' બનતુ' નથી. પૂજ્ય પ્રવચનકારશ્રીજીના ‘સમ્યગ્દર્શન • વિષયક પ્રવચના જેમ અનેક આત્માઓને અપૂર્વ લાભદાયી નિવડયાં છે, અનેકની જીવનનિર્દેશાને અદલી નાખનારાં બન્યાં છે તેમ કેટલાકને એ પ્રવચના પેાતાની ચથેચ્છ પ્રવૃત્તિને ખુલ્લી પાડનારા જણાવાથી, તે તેનાથી જ એક પ્રકારની ઊડી અકળામણ અનુભવે છે. આ અકળામણમાંથી ઉદ્ભવેલા દ્વેષના કારણે તે એવુ પણ ખેલવાનું સાહસ કરે છે કે- ત્યાં તા સમ્યક્ત્વનાં પડીકાં વહેંચાય છે. ‘સુ' અને કુ' ની વાતા કરી ખેાટા વિવાદ ઊભા કરાય છે. શાસ્ત્રના નામે તેઓ ઝઘડા કરાવે છે. વિગેરે વિગેરે.’ તેની આવી ખાલિશ વાતાની પૂજ્ય પ્રવચનકારશ્રી નોંધ સરખી પણ લેતા નથી. ઊલટુ' એવા દ્વેષીજને પ્રત્યે પણ કેવળ કરુણાબુદ્ધિ ધરાવતા એ મહાપુરુષ શ્રી જૈનશાસનના નિર્ભેળ સત્યાને પ્રકાશિત કરનારી સન્મા દેશનાના કલ્યાણમાગે આજ પર્યંત અસ્ખલિતપણે ગતિ કરી રહ્યા છે. તેઓશ્રીની એ ગતિમાં અનેક અવરોધો ઊભા કરવાના તેઓશ્રીના વિરાધીઓના કે દ્વેષીજનાના આજ સુધીના સઘળા ય પ્રયત્ને સદંતર નિષ્ફળ નિવડયા છે, એવુ કહેવામાં લેશ પણ અતિશયાક્તિ નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ [૯ પૂજ્યપાદ શ્રીજીનાં પ્રવચનને જે કઈ મધ્યસ્થભાવે જિજ્ઞાસાપૂર્વક સાંભળે છે તેઓ ખરા હૃદયપૂર્વક એવું બોલતા સંભળાય છે કે- પૂજ્યશ્રીએ અમને તદ્દન નવી જ દષ્ટિ આપી છે. તેઓશ્રીએ અમારા હૃદયનાં દ્વાર ખોલી નાખ્યાં છે, અમારા જીવનને ધન્ય બનાવ્યું છે, અમને જીવનની સાચી દિશા બતાવી છે.” આમ કહીને તેઓ પિતાનાં મસ્તક પૂજ્યશ્રીના ચરણેમાં આદરપૂર્વક ઝુકાવે છે. આ ગ્રંથમાં પૂજ્યશ્રીના “સમ્યગદશન ને અવલંબીને પ્રગટ થયેલાં ઉપલબ્ધ સઘળા પ્રવચનેને સંકલિત કરી પ્રગટ કરવાને પ્રયાસ કરવામાં આવ્યું છે. વર્ષો પૂર્વે પૂજ્યશ્રીના સમ્યગુદર્શનને અવલંબીને થયેલાં કેટલાંક પ્રવચનેનું સંકલન કરીને “સમ્યગ્ગદર્શનનું પ્રકટીકરણ” એ નામે એક પુસ્તિકા જૈન પ્રવચન કાર્યાલય તરફથી પ્રકાશિત કરવામાં આવી હતી. તેની બધી જ નકલો થેડા વખતમાં ખપી ગઈ અને તે પછી પણ એની માંગ ચાલુ જ હતી. પ્રસ્તુત ગ્રંથમાં એ પુસ્તિકાના વિષયને પણ સમાવેશ કરી લેવામાં આવ્યું છે. અંતમાં, આ અમૂલ્ય ગ્રંથરત્નનું શાંતિથી વાચન કરી, તેના પદાર્થોનું શાંત ચિત્તે અવગાહન કરી સૌ કોઈ આત્મા પિતાના નિર્મળ સમ્યગદર્શન ગુણને પ્રગટ કરે અને પ્રગટ થયેલા ગુણને નિર્મળ બનાવી અલ્પકાળમાં પરમપદને પ્રાપ્ત કરે, એજ એકની એક સદા માટેની શુભાભિલાષા. પૂ. મુનિરાજ શ્રી ગુણયશવિજયજી મહારાજને વિનેય મુનિ કીતિયશવિજય Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ વિષયદર્શન : પૃષ્ઠ ૧૩૬ [૧] મિથ્યાત્વને ગાઢ અંધકાર ૧-૧૨૨ ૧. પાંચ પ્રકારનાં મિથ્યાત્વ ૨. દષ્ટિરાગ ૧૧૧ ૩. વિવેકને અભાવ ૧૧૫ ૪. ધર્મક્રિયાઓને વિરોધ ૧૧૯ [૨] મિથ્યાત્વની મંદતા ? ૧૨૩–૧૫૬ ૧. મેક્ષાભિલાષ ૧૨૫ ૨. સમ્યગ્દર્શનની અનિવાર્યતાને બંધ ૩. સમ્યગ્દર્શનાભિલાષા ૧૫ર [૩] સમ્યગ્દશનની ભૂમિકા ૧૫૭–૨૨૦ સમ્યગ્દર્શનને સૂર્યોદય ૨૨૧-૩૭૦ ૧. સમ્યગ્દર્શનની પ્રાપ્તિને કમ ૨૨૩ ૨. સમ્યગ્દષ્ટિનાં પાંચ લક્ષણ ૨૮૫ ૩. સમ્યગ્દર્શનમાં પાંચ દુષણ ૩૩૨ ૪. સમ્યગ્દર્શનને પ્રભાવ ૩૩૭ [૫] સમ્યગ્દષ્ટિની અવસ્થા ૩૭૧–૪૩૬ १. तमेव सच्च निस्संक जौं जिणेहिं पवेइय ૩૭૩ ૨. સમ્યગ્દષ્ટિ ધર્મ, અર્થ અને કામને કેવા માને ? ૩૮૬ ૩. સમ્યગ્દષ્ટિ સુખ-દુઃખને સહે કેવી રીતે? ૪૦૮ ૪. સમ્યગ્દષ્ટિ કોની પ્રશંસા કરે ? ૪૨૫ [૬] સમ્યગ્દર્શનનાં પ્રકીર્ણ કિરણે ૪૩૭–૫૧૬ ૧. સમ્યગ્દર્શનના પર્યાયો ૪૩૯૯ ૨. સમ્યગ્દર્શનના આઠ આચાર ૩. આવશ્યક પ્રશ્નોત્તરી ४८४ ૪. આવશ્યક સમાલોચના ૫૧૧ ४७० Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિદર્શન પંક્તિ અશુદ્ધ ૧૦ ૧૫ ભગવાને ૩૨ - 38 ૨૨ ૭૪ ૮૧ ૮૮ ૧૩ પૃ. ૪ ની ટીપ્પણી પૃ. ૫ ઉપર જેવી. – તત્ત્વર્થોને. તત્વાર્થોને ૨૧ ૧૮ ભગવાનને જન જૈન કહેવતો કહેવાતા પૃ. ૨૮ ની ટીપણી પૃ. ૨૭ ઉપર જોવી. ૨૭ चेत તેનું શું તેનું શું ? માટે મોટે ६४ ૧૯ છીએ ? છીએ. શ્રદ્ધા ન શ્રદ્ધાના જન જેન, ७४ माभनि माभिनि ૨૫ सन्नत्या सम्मोत्या મનતા માનતા. ૧૦૩ दोपः રોષ ૧૧૦ परम्प या परम्परया ૧૧૦ ૨૪ मुग्धलोवा नां मुग्धलोकानां ૧૧૫ કિંમતી કિંમતી ન. ૧૧૭ જવું થવું ૧૨૧ કરણ કે કારણ કે અધિત અધિક ૧૩૫ श्रद्धयेव ततः सिद्धि, जायते श्रद्धयैवं ततः सिद्धि, र्जायते આવે આવે ઔચિત્વ ઔચિત્ય૧૭ આવે આવે ૧૭૮ ૪ ઋષિ ૧૮૬ प्रवपन्नश्च प्रतिपन्नश्च प्रत्यख्यान प्रत्याख्यान ૨૦૭ ૧૦,૧૧,૧૨,૧૩,૧૯,૨૦ અન્તમુદ્રર્ત અન્તર્મુહૂર્ત પ ૧૩૧ 0 9 ૧૬૨ * ૧૬૦ ૧૭૧. ૨૦૨ Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨) ૧૭,૧૯ ૨૪ - ૨૫ અન્તકરણ ઔપશમ અન્તમુહૂર્ત અરિતત્વ જીવને પ્રાયઃ પિતપોતાના ૨૧ ૨૦૭ ૨૦૮ ૨૦૮ ૨૨૩ ૨૨૫ ૨૩૨ ૨૩૩ ૨૪૨ ૨૪૩ ૨૪૮ કે – અન્તરકરણ ઔપથમિક અન્તર્મુહૂર્ત અસ્તિત્વ જીવને પોતપોતાના કે, જેથી ચારિત્રને સુવિદગ્ધપણું આલોકના પ્રાધાન્ય એ આત્મપરિણામ, પરિણામ અન્તર્મુહૂર્ત અનવેદન ચારિત્રને સુવિષ્ય પણું આ લેકના પ્રાધન્ય આત્મપરિણામ પરિમામ અન્તમુહૂર્ત અનુર્વેદના ૧૫ ૨૧ ૨૭૬ ૨૭૬ ૨૮૦ ૧૦ . ૨૬ પામે, ૨૯૨ ૨૯૭ અપૂર્ણકરણ લગયું પામે. જીવ પ્રથમ પથમિક સમ્પર્વને પામે, અપૂર્વકરણ લાગ્યું ગે મેહનીય સર્વસંગને. લગતી માનતા ૩િ૦૨ ગ ૩૦૪ ૩, ૫ મોહનીયા સંગને લાગતી મનતા ૧૮ ૨૮ ૧૪ 3. ૩૨૦ ૩૨૧ ૩૨૨ ૩૩૩ ૩૪૧ ૩૪૪ ૩૫૯ ૩૬૫ ૩૮૦ ૨૬ ૨૫ ૭. એ સાધીને જીવ સંસારમાં બેઠેલ પ્રરૂવું એણની વહેવા સાધીને, એ સંસારમાં બેઠેલે જીવ પ્રરૂપ્યું એમની વહેલા ૨૨ Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ [૧૩ ૩૮૨ છે. ૩૮૩ ૩૯૩ ૩૯૫ ૪૦૬ . ૪૧૮ ૪૨૪ પાતે જ રહેવું છટવા मोक्षयः દેવોએ ત્રીભાવને સમ્યગ્દર્શન વસ્તુનું યોગ્ય બની મલિન નવતત્વ તત્ત્વ ક્ષીણુકમાં વાતે ન રહેવું છૂટવા મૌલાયો: દેવાએ. મૈત્રીભાવને સમ્યગ્દર્શન. યોગ્ય વસ્તુનું. મલિન બની નવમું તત્વ ક્ષણિક જ તે ૪૩૫ ૪૩ ઠ ડ 8 % ૯ ર છ જ જ ૪૪૫ તેજ ४४८ ૪૫૨ ૪૫૩ ४६४ ઉદેય ઉદય પ્રવે ४६४ ૪૭૨ પ્રવેદ્ય 'मुडे मुडे ति 'मुडे मुडे मति ૪૭૯ હવે ४८७ આજ્ઞા અજ્ઞા જોડાવા જોડવા ४८८ ४८८ ૪૯૨ ૪૯૫ ૪૯૬ દિ ક ટ પૂજા षाधति ૫જા वाधति ઉચારતાં હૈયાની ઉરચરતાં હૈયાની ખાસ સૂચના: “શ્રીજિનવાણી પ્રચારક ગ્રન્થમાળા”ના પ્રથમ પુસ્તક “નવયુદ દશન'ના પૃષ્ઠ ૧૧, પતિ ૭ ઉપર “ત્રણ ભાગ ન્યૂન' એમ છે ત્યાં “ત્રીજા ભાગે ન્યૂન', એમ સમજવું. Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ ટાળે....સમ્યકત્વ પામે તત્વજ્ઞાન મેળ... સઘળાં જ પાપના મૂળ એવા મિથ્યાત્વને ટાળવાને માટે અને સઘળાય ધર્મોના પાયા સમાન સમ્યકત્વને પામવાને માટે, શાસ્ત્ર કહે છે કે–તત્ત્વજ્ઞાન મેળવીને, તના સ્વરૂપના વિષયમાં સુનિશ્ચિતમતિવાળા બનવાની જરૂર છે ત્યારે, આજના કેટલાક મખ્ખઓ તત્ત્વની વાતને સમજવાનો પ્રયત્ન કરવો, એમાં પણ પોતાની પાસે જે કાંઈ હોય, તેને ખાઈ નાંખવા જેવું માને છે! િવર્તમાનકાળની તાતી જરૂર છે આજે તે એકવાર પરસ્પરના મન્તવ્ય ભેદવાળી જે જે બાબતો છે, તેમાં ઊતર્યા વિના, ખાસ અગત્યના પ્રશ્રને હાથ ધરવા જોઈએ મતવ્યભેદવાળી બાબતોમાં પણુ, સૌએ “મેં આમ કર્યું છે,”—એવી બાબતોને અંશે પણ લક્ષ્ય પર લીધા વિના, શાસ્ત્રની આજ્ઞા મુજબ જ માનવાને તૈયાર થવું જોઈએ. જી બાધિની શક્તિ છે તમે જે બેધિને પામ્યા હશો અને બેધિને ટકાવી રાખી શકશે,તે સંસારની કઈ શક્તિ તમારું બગાડી નહિ શકે. બાધિ આવતાંની સાથે જ વિષય અને કષાયની તાકાત નબળી પડી જાય છે. સંસારમાં લાવવાની તાકાત વિષય–કષાયમાં છે, પણ બોધિના પ્રભાવથી એની એ તાકાત નિવાઈ જાય છે. બાધિવાળે વિષય–કષાયને ય મુક્તિ-સાધક બનાવી શકે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ 9 શ્રી જિનશાસનને ભયંકર દ્રોહ દેશ કાળના નામે પણ શ્રી જિનશાસનથી વિપરીત બોલવું કે અવસરેચિત સત્યને ગોપવવું, એ તો શ્રી જિનશાસનને ભયંકર કટિને દ્રોહ જ કહેવાય. [q તે વિના સમ્યફત્વ આવે નહિ અને ટકે નહિ. 9 સમ્યક્ત્વને પામવાની સાચી ભાવનામાં સાધુપણાને પામવાની ભાવના પણ હોય જ. સંસારના સંગને તજવાની ભાવના વિના, સંસારને સંગ તજવા જેવા જ છે–એવું લાગ્યા વિના સમ્યકત્વ આવે નહિ, અને, એ ભાવનાથી વિપરીત ભાવના આવતાં સમ્યક્ત્વ ટકી શકે નહિ. [ સમ્યકત્વને પ્રભાવ છે સમ્યક્ત્વ ગુણ જેનામાં પ્રગટે, તેને માટે નરકગતિનાં અને તિર્યંચગતિનાં દ્વાર બંધ થઈ જાય છે. એટલું જ નહિ, પણ દેવતાઈ સુખો પણ એને સ્વાધીન બને છે, માનષિક સુખ પણ એને સ્વાધીન બને છે અને મુક્તિ સુખ પણ એને સ્વાધીન બને છે. - a તે પ્રશંસા પણ ડૂબાડનારી છે . જેની પ્રશંસાથી સાચા ગુણીઓ પ્રત્યે જગતના છે બેદરકાર બને, તેની પ્રશંસા તારનારી નથી, પરંતુ ડુબાડનારી છે. યોગ્યની પણ પ્રશંસા કરતાં, કોઈ પણ રીતે મિથ્યામતને પુષ્ટિ મળી જાય નહિ, તેની અવશ્ય કાળજી રાખવી જોઈએ. Ed પ્રશસાને હેતુ છે. 1 ગુણી આત્માઓની પ્રશંસાને હેતુ એ જ હોઈ શકે કે ગુણે પામવા, ગુણે પમાડવા અને પાએલા ગુણેને ખીલવવા. Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ગણધર ભગવાન શ્રી ગૌતમ સ્વામીજી મહારાજા સમ્યક્ત્વને રત્નપ્રદીપની ઉપમા આપે છે. એ પ્રદીપના અભાવમાં કોઈ પણ જાતને પ્રકાશ 1 વસ્તુતઃ પ્રકાશ જ નથી, કારણ કે એના સિવાયના ર સર્વ પ્રકાશ, આત્માને વસ્તુતઃ અંધ જ બનાવનારા ત્ન છે. એ રત્નદીપ વિનાનું જ્ઞાન, ચારિત્ર કે તપ, એ પ્ર કોઈ પણ પ્રકારે આત્માના મૂળ સ્વરૂપને પ્રગટ કરી દી શકે તેમ નથી. મુક્તિના અથી એ એક ક્ષણ પણ આ ૫ “રત્નપ્રદીપ’ વિના રહેવું, એ પિતાના મુક્તિના છે. અથપણાનો નાશ કરવા બરાબર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ પૂ.પાદ ટalખ્યામાં વાયસ્પતિ આચાયૅદેવ ) શ્રીમદ વિજા રામમંદસૂરીશ્વ26જી મહારાજ dan Educationa Internationa For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ' મirth ૧- મિથ્યાત્વને ગાઢ અંધકાર. ૧ પાંચ પ્રકારનાં મિથ્યાત્વ. ર દષ્ટિરાગ. : ૩ વિવેકને અભાવ, Hiiiiiiiiiiiiiiiiiiiiit ૪ ધર્મદ્દિાઓને વિધ. Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ મિ TAT ના માં ચ મિથ્યાત્વને તજવાના અને સમ્યક્ત્વને પામવાના પ્રયત્નની આવશ્યકતા : અન‘તજ્ઞાનીએ ફરમાવે છે કે-મિથ્યાત્વ એ બહુ જ ભય'કર કોટિનું પાપ છે. એ પાપ-જ્યાં સુધી જીવતુ હોય ત્યાં સુધી બીજા એક પણ પાપ વસ્તુતઃ જતાં નથી. · ગાઢ મિથ્યાત્વની હાજરીમાં હિંસાદિ પાપેાના કદાચ ત્યાગ પણ જોવામાં આવે, તા પણ જ્ઞાનીઓ ફરમાવે છે કે એ ત્યાગ નથી પણ એક પ્રકારના 'મેહના નાચ જ છે; કારણ કે, હિંસાદિને તજવા છતાં પણ · મિથ્યાત્વની હાજરીના કારણે હિંસાદિ ત્યાજ્ય જ છે.’–એવા પ્રકારના ભાવા એ અવસ્થામાં પેદા થતા નથી માટે જ, જેમને પેાતાના સંસારપર્યાય તરફ અણગમા પેદા થા હોય અને 乱 ર ' માક્ષપચયને પેદા કરવાની રુચિ જાગી ય,તેમણે આ મિથ્યાત્વરૂપ દોષને તજવાના સૌથી પહેલાં પ્રયત્નકરવાની આવશ્યકતા છે. તમે તેા વા'વાર સમ્યક્ત્વ અને મિથ્યાત્વની વાતા સાંભળી છે. તામણી તાપસ મિથ્યાદષ્ટિ હતુ એથી જ એના મહાતપના મૂલ્ય કરતાં પણ સમ્યગ્દષ્ટિની એક નવકારશીનું મૂલ્ય વધી જાય, આવું પણ તમે અનેક વાર સાંભળ્યુ છે. તે પછી સમ્યગ્દષ્ટિની નવકારશીના ફળની તાલે મિથ્યા-ષ્ટિના મહાતપનું પણ છળ આવી શકે નહિ એ વાતને સાંભળનારા, જાણનારા અને વારવાર એમનારા તમે સમ્યક્ત્વ અને મિથ્યાત્વને ઓળખવાનાશ્રયન નહિ કર્યો હોય, Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૪] સમ્યગ્દર્શન-૧ અથવા તા તમે મિથ્યાત્વને તજીને સમ્યક્ત્વને પ્રગટ નહિ કર્યું હાય અથવા તા છેવટ મિથ્યાત્વને તજવાના અને સમ્યક્ત્વને પ્રગટ કરવાના પ્રયત્નમાં તમે નહિ હા, આવું તે ન જ મનાય ને ? તમે તા કથાં તા મિથ્યાત્વને તજી દીધું હશે અથવા તા મિથ્યાત્વને તજવાની પેરવીમાં જ હશેા, એમ હું માની લઉં તા કાંઈ વાંધા ખરા ? શ્રી જૈનશાસનમાં સમ્યક્ત્વ તો પાયાની વસ્તુ છે. સમ્યક્ત્વ કોને કહેવાય અને મિથ્યાત્વ કોને કહેવાય, એ તા ગમે ત્યારે ગમે તેને સહેલાઈથી સમજાવી શકવા જોગી તમારી તૈયારી હાવી જ જોઈએ. મિથ્યાત્વના ચેાગે જો તામલી તાપસના માટા પણ તપની લાંબી કિમત નહિ, તે આ બધી ધર્મક્રિયાએ, આપણામાંથી જો મિથ્યાત્વ નહિ ગયુ હોય તે આપણને શુ ફળ આપશે, એવી ચિંતા આપણને સતત રહ્યા કરે કે નહિ ? અસભ્યેા અને દુ વ્યા જ્યારે આ શાસને કહેલા સ`ચમને લેતા હશે, લઇને ખરાખર પાળતા હશે, ત્યારે બધી ક્રિયાઓ કેવી રીતે કરતા હશે ? એમની ક્રિયાઓની પાસે જો આપણી આ બધી ધર્મક્રિયાઓને મૂકીએ, તે માત્ર ધર્મક્રિયા તરીકે એમની ધર્મક્રિયા ચઢે કે આપણી ? તેમ છતાં એમની ધર્મક્રિયાઓની કિંમત કેમ નહિ ? સમ્યક્ત્વના અભાવ છે અને મિથ્યાત્વની હાજરી છે, માટે જ ને ? ત્યારે એવા મિથ્યાત્વને કાઢવાની અને સમ્યક્ત્વને પ્રગટાવવાની બાબતમાં આજે ઘણી બેદરકારી કેમ જોવામાં આવે છે ? મિથ્યાત્વ કોને કહેવાય અને સમ્યક્ત્વ કોને કહેવાય, એ સમજવાના આજ સુધીમાં તમે કેટલે પ્રયત્ન કર્યા છે ? સુદેવાદિને માનવા છતાં પણ તે મેાક્ષની રુચિ 'ન હાય તેા સમ્યફૂત્વ નથી, એ નક્કી છે : આજે રાજ ધર્મક્રિયાઓ કરનારાઓમાં પણ, એવા બહુ થાડા જ નીકળે કે જેમને પૂછીએ કે ‘મિથ્યાત્વ કોને કહેવાય અને સમ્યકૃત્વ કોને કહેવાય ?’ તા એ વિષે જે સમજપૂર્વકના તા *વા દવે દેવતા પુદ્ધિ: પુરો અમુતા મતિઃ । धर्मे च ધર્મીઃ શુદ્ધા:, સમ્યકવમિવમુખ્યતે ॥ ૨-૨ ॥ ', योगशास्त्र Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર L[ ૫ વ્યાજબી જવાબ આપી શકે. બહુ બહુ તે કહે કે-કુદેવ, કુગુરુ અને કુધર્મનો ત્યાગ તથા સુદેવ, સુગુરુ અને સુધર્મને સ્વીકાર, એ સમ્યકત્વ છે અને એથી વિપરીત એ મિથ્યાત્વ છે. આ વ્યાખ્યા પણ બરાબર છે; બેટી નથી, સાચી છે, પણ વિચારણીય એ છે કે-આની પાછળ જે સમજ હોવી જોઈએ, તે સમજ છે કે નહિ ?” આ વ્યાખ્યામાં બધું આવી જાય છે, પણ દેવને “કુ ” શાથી કહેવાય અને “સુ” શાથી કહેવાય, ગુરુને “કુ” શાથી કહેવાય અને “સુ” શાથી કહેવાય, તથા ધર્મને “કુ” શાથી કહેવાય અને “સુ” શાથી કહેવાય-એ વિષે સમજવાનો પ્રયત્ન કેટલો કર્યો? કુલાચાર માત્રથી તમે કુવાદિને તાજેલા છે કે સમજપૂર્વક તમે કુદેવાદિને તાજેલા છે ? અને સુવાદિને તમે સેવે છે, તે કુલાચાર માત્રથી કે સમજપૂર્વક ? માત્ર કુલાચારથી જ કુદેવાદિને ન સેવ હાય અને સુવાદિને સેવતે હોય, એનામાં મિથ્યાત્વ હોય, એમ પણ બને–એ તમે જાણે છે ? તમે એટલેય વિચાર કર્યો છે ખરો કે-મિથ્યાત્વની હાજરી આત્માનાં પરિણામે ઉપર કેવીક ભૂંડી અસર નિપજાવતી હશે અને સમ્યક્ત્વની હાજરી આત્માનાં પરિણામે ઉપર કેવી સારી અસર નિપજાવતી હશે ? મિથ્યાત્વની અને સમ્યફત્વની ખરેખરી અસર, મુખ્યત્વે તે, આત્માનાં પરિણામ ઉપર થાય છે. મિથ્યાષ્ટિ એવા તામલી તાપસના મહાતપ કરતાં પણ, સમ્યગ્દષ્ટિ આત્માને માત્ર નવકારશીને તપ પણ વધારે ફલદાયક છે, એમ તમે જ્યારે સાંભળ્યું, ત્યારે વિચાર તે કર્યો હશે ને કેઆનું કારણ શું? આત્માનાં પરિણામે ઉપર મિથ્યાત્વની એવી તે કેવી અસર થાય, કે જેથી તાલી તાપસના મહાતપની પણ જ્ઞાનીએ કિંમત આંકે નહિ અને આત્માના પરિણામે ઉપર સમ્યફત્વની એવી તે કેવી અસર થાય, કે જેથી સમ્યગ્દષ્ટિને એક નવકારશી માત્રને તપની પણ જ્ઞાનીએ કિંમત આંકે ?” મિથ્યાવને કાઢવું હોય અને સમ્યકત્વને પ્રગટ કરવું હોય, તે આવી વાતને પણ વિચાર કરવો જોઈએ. જેનામાં સંસારથી છૂટવાની અને મોક્ષને પામવાની અભિલાષા જ ન હોય, તેનામાં તે સમ્યફ હોઈ શકે જ નહિ, પરંતુ જેનામાં Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદશન-૧ સંસારથી છૂટવાની અને મોક્ષને પામવાની અભિલાષા પ્રગટી છેએવી જીવોમાંય સમ્યક્ત્વ ન હોય, તો એ શક્ય છે. મોક્ષની રુચિવાળી જ સમ્યફવને પામવાના જ—એ નિશ્ચિત છે, પણ સમ્યકત્વ એ મેક્ષની રુચિ માત્રથી જ પેદા થનારી વસ્તુ નથી. મિથ્યાત્વની હાજરીમાં પણ મેક્ષની રુચિ પ્રગટી શકે છે. સમ્યક્ત્વ તે મેક્ષના ઉપાયને અંગે હૈિયાનું વ્યાજબી સુનિશ્ચિતપણું માગે છે. સંસારથી છૂટવાની અને મોક્ષને પામવાની ઈચ્છા છે? જે એ ન હોય, તે સમ્યક્ત્વ નથી જે, એમ નકકી થઈ જાય છે ? અને એ હોય તે, મેક્ષના ઉપાય વિષે તમારી માન્યતા કેવી છે ?”—તે જાણ્યા પછી, સમ્યકત્વ છે કે નહિ, તે નક્કી થઈ શકે. - મિથ્યાત્વના બે અને પાંચ પ્રકારે : સમિથ્યાત્વ કેને કહેવાય અને સમ્યકત્વ કોને કહેવાય ? * જીવાદિ પદાર્થોને વિષે નિશ્ચયાત્મક તત્વબુદ્ધિ, એનું નામ છે– સભ્યફવ; અને જીવાદિ પદાર્થોને વિષે તેવા પ્રકારની તબુદ્ધિની અભાવ, એ છે–મિથ્યાત્વ. મિથ્યાત્વના મુખ્ય ભેદો બે છે. વિપર્યાસાત્મક અને અનધિગમાત્મક. વિપર્યાસાત્મક મિથ્યાત્વ, એટલે જીવાદિ પદાર્થોને તત્વ તરીકે માનવાં નહિ તે અને અનધિગમાત્મક મિથ્યાત્વ, એટલે જીવાદિ પદાર્થો તત્ત્વ છે–એવા પ્રકારના નિશ્ચયના અભાવરૂપ જે અજ્ઞાન તે. જીવ, અજીવ આદિ પઢાર્થોનું અસ્તિત્વ હોવા છતાં પણ, એના અસ્તિત્વને સ્વીકારવું નહિ, એ પણ મિથ્યાત્વ છે; અને જીવ, અજીવ આદિ પદાર્થોના અસ્તિત્વને સ્વીકારવા છતાં પણ જીવાદિ પદાર્થો જેવા સ્વરૂપે છે તેવા જ સ્વરૂપે તે પદાર્થોને નહિ માનવા અને નહિ જાણવા રૂપ જે અજ્ઞાન–એ પણ મિથ્યાત્વ છે. શાસ્ત્રોમાં જેમ વિપયામક અને અનધિગમાત્મક–એમ બે ભેદથી મિથ્યાત્વનું વર્ણન કરાએલું છે, તેમ મિથ્યાત્વના પાંચ પ્રકારનું પણ શામાં x यद्यपि' जीधादिपदार्थोषु तत्त्वमिति निश्चयात्मकस्य सम्यक्त्वस्य प्रतिपक्षभूतं मिथ्यात्व द्विविधमेव पर्यवस्यति-जीवादयो न तत्त्वमिति विपर्यासात्मक जीवादयस्तत्त्वमिति निश्चशमावख्यानधिगमात्मक च । तदाह वाचकमुख्य (प्रशमरती २२४. श्लोके) “ચંન્નધામ વિવથી સિંધ્ધારવF” રૂત્તિ XxX | ૨૦ | ધર્મપરીક્ષા.ક ૮ ની ટીકા. आभिग्गहिअमणभिगह च, तह अभिनिवेसिय चेक । રફઅમળામif, પિત્ત વઘા ga I ૮૬ પંચસંગ્રહ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ ના અધિકાર [ ૭ વર્ણન કરાએલું છે, આલિંગ્રહિક, અનાભિગ્રહિક, અભિનિવેશિક, સાંશયિક અને અનાગ, એવા પાંચ પ્રકારોથી પણ મિથ્યાત્વને, ઓળખી શકાય છે. મિથ્યાત્વના આ પાંચેય પ્રકારેને પણ, મિથ્યાત્વના બે પ્રકારોમાં સમાવેશ થઈ શકે છે. સઅજ્ઞાની એ શું મિથ્યાષ્ટિ છે ? અજ્ઞાની એટલે વિશેષ જ્ઞાનથી રહિત, પણ તે જ્ઞાનીની નિશ્રાએ ચાલનારો હોય અને એથી એને જે પોતાની માન્યતાને એવો આગ્રહ ન હોય, કે જેથી એને જ્ઞાની તત્ત્વનું એવું સ્વરૂપ કહે તેને તે સ્વીકારી શકે નહિ, તે એનામાં મિથ્યાત્વ નથી. અજ્ઞાન સાથે આગ્રહ જોઈએ નહિ અને જ્ઞાનીની નિશ્રા જોઈએ. અજાણપણાને ટાળવાને પ્રયત્ન ચાલુ રાખે, જ્ઞાનને મેળવવાને જ્ઞાની ગુરુની નિશ્રાએ પ્રયત્ન કર્યા કરે અને “ભગવાને જે કાંઈ કહ્યું છે, તે જ સાચું છે – આવું મનમાં વિચાર્યા કરે, એને મિથ્યાદષ્ટિ કહેવાય નહિ. એવા આત્માઓમાં, તને સ્વરૂપની બાબતમાં સ્વતન્ત નિશ્ચયાત્મકપણું નથી, પણ સદગુરુની નિશ્રાથી તે તેને સુધારવાની તૈયારી પણ છે. એટલે, એવા આત્માઓ મિથ્યાદષ્ટિ નથી; બાકી તો, જેટલા અજ્ઞાન એટલા નિયમ મિથ્યાદષ્ટિ, એમાં શંકાને સ્થાન જ નથી. સમ્યગ્દષ્ટિ આત્માઓને જે જ્ઞાન હોય તે સમ્યફ કેટિનું હેઈને, અલ્પજ્ઞ એવા પણ સમ્યગ્દષ્ટિને મિથ્યાષ્ટિ જેવા અજ્ઞાન કહેવાય નહિ; પરન્તુ વિશેષ જ્ઞાનના અભાવની અપેક્ષાએ એ આત્માઓને પણ અજ્ઞાન કહેવાય, તે એ વાત જુદી છે. મા રુ અને મા સુર એટલું પણ યાદ રહે નહિ, છતાં પરિશ્રમથી સર્વજ્ઞ પાછું મેળવ્યું છે અજ્ઞાને તરવું હોય, તે તેણે સદ્દગુરુને બરાબર પકડીને ચાલવું જોઈએ. જેમ માર્ગથી અજ્ઞાત માણસ પણ, ભુલભુલામણીમાં નાખી દે એવી અટવીનેય લંધીને પિતાને જે સ્થાને પહોંચવું હોય તે સ્થાને પહોંચી શકે છે, પણ તે ક્યારે? માર્ગના જાણકારને અનુસરીને બરાબર ચાલે તો ! માર્ગના જાણકારને સાથે લે અને એ જે દિશામાં ચાલે તે દિશામાં આ ચાલે, તે અજ્ઞાન પણ અજાણ્યા સ્થલમાંથી ધાર્યા સ્થલે પહોંચી શકે. પણ વાત એ છે કે તમને અજ્ઞાનનો ખ્યાલ આવ્યો છે? અજ્ઞાન ખટક્યું છે ? જેને પોતાના અજ્ઞાનનો ખ્યાલ Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૮] સમ્યગદશન-૧ આવે, તેને જ્ઞાનીની નિશ્રા કેટલી ગમે? જેને અજ્ઞાન ખટકે, તેને જ્ઞાન મેળવવાનું મન કેટલું થાય ? આપણે ત્યાં માષ–તુષ સંજ્ઞાથી પ્રસિદ્ધ થયેલા એક મુનિવરને દાખલ આવે છે. એ મુનિવર, જ્ઞાનાવરણીય કર્મને એટલા બધા ઉદયવાળા છે કે– ર અને મા તુષ એટલું જ માત્ર એમને ગુએ ગોખવાનું આપ્યું છે, પણ એટલુંય એમને યાદ રહેતું નથી. પોતે અજ્ઞાન હતા, છતાં એમને તરવું હતું, એટલે, એમણે ગીતાર્થ ગુરુની નિશ્રાને સ્વીકારી હતી. ગુરુએ પણ જોયું કે–આમને ગમે તેટલા પ્રયત્ન પણ વિશેષ જ્ઞાન આપી શકાય તેમ નથી. કેઈનું જ્ઞાનાવરણીય કમ એવું ગાઢ હોય, તે તેમાં ગુરુ પણ શું કરે ? આમને, મા રુપ અને મા તુષ ને બદલે મ–તુર બેલાઈ જાય છે. એટલી ભૂલ થાય છે, છતાં પણ એ, ગુરુએ આપેલાં પદોને ગોખવાનો પ્રયત્ન કર્યા જ કરે છે. એમને મારા અને મા તુજ એટલુંય યાદ નથી રહેતું અને એથી માપ-કુપ થઈ જાય છે, એટલે એમની બહુ બહુ મશ્કરી થાય છે. નાના છોકરાઓ પણ એમની મશ્કરી કરે છે. એ વખતે પણ, એ મશ્કરી કરનારાઓ ઉપર ગુસ્સે થતા નથી તેમ જ “આટલું આટલું કરવા છતાંય આવડતું નથી, તે મૂક પંચાત”—એ એમને કંટાળે પણ આવતું નથી. એવામાં જો કેઈ નાનું પણ છોકરું એમને ચાદ આપે છે કે-માનુષ નહિ, પણ મા અને મા તુષ, તે એથી એમને બહુ આનંદ થાય છે. યાદ આપનારને ઉપકાર માનવાનું મન થાય છે. કહો, કેટલા અજ્ઞાન છે? તમે આવા અજ્ઞાન તે નથી ને? તમેય એ વિચારે કે–તમે કેટકેટલું યાદ રાખી શકે એવા છે ? એટલા અજ્ઞાન હોવા છતાં પણ, એ પરિશ્રમી કેવા છે? અને તમને એવું થાય તે કંટાળો આવે કે નહિ? પરિશ્રમ કરવા છતાં પણ જ્ઞાન ન આવે, તેય જ્ઞાન પ્રત્યે કદી પણ અંશ માત્રેય અચિને ભાવ પેદા થાય નહિ, એની કાળજી રાખવી. એ ન પ અને મા તુજ ને યાદ રાખી શકતા નહિ, છતાં પણું મા જ એટલે શેષ કરવે નહિ અને મા તુજ એટલે તેષ કરે નહિ, Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ [ ૯ મિથ્યાત્વને ગાઢ અંધકાર એ એમના હૈયામાં કેટલું બધું વસેલું હતું ? આપણે ભૂલ કરીએ ત્યારે કેઈ આપણે મશ્કરી કરે, તે આપણુથી તે ખમાય? એમ થાય કે-ભૂલ તે મારી છે; મને આટલું પણ નથી આવડતું, માટે મારી મશ્કરી કરે છે ને ? સવ પણ મશ્કરી કરાય ખરી? મશ્કરી કરનારે મશ્કરી નહિ જ કરવી જોઈએ. એમ કહેવાય, પણ આપણે તે માત્ર સામાના કર્તવ્યને નિર્ણય કરવાને તૈયાર છીએ ને? આપણા કર્તવ્યને વિચાર આપણે કરીએ છીએ ખરા? આપણે આપણું કર્તવ્યને વિચાર કરીએ, તેમાં આપણને વધારે લાભ થાય કે આપણે આપણું કર્તવ્યનો વિચાર નહિ કરતાં, માત્ર પારકા કર્તવ્યને જ વિચાર કરીએ, એથી લાભ થાય? એવા વખતે, પારકા કર્તવ્યને વિચાર કરે, તે પ્રાયઃ સામા ઉપર રોષ આવ્યા વિના રહે નહિ; અને ઉપશાન્ત ભાવને જાળવવાનો ઉપાય જ છે કે પોતાના કર્તવ્યનો વિચાર કર. એ પિતાની ભૂલ કઈ બતાવે તો રાજી થતા, પણ આપણને આપણું ભૂલ કેઈ બતાવે, તે તે સાંભળવાને તૈયાર ખરા ? એમનું જ્ઞાનાવરણીય કર્મ એટલું ગાઢ હતું કે મારા અને માતુષ એટલું પણ યાદ ન રહે; પણ બીજી યોગ્યતા એમનામાં ઘણું મટી હતી, એટલે એ બરાબર પરિશ્રમ કરી શક્યા અને એમણે પિતાને પરિશ્રમના બલથી, વીતરાગ બનીને સર્વજ્ઞપણાને પણ પેદા કર્યું ! અજ્ઞાન રહેવું ગમે-એય મિથ્યાત્વ છે : અજ્ઞાન પણ જે જ્ઞાની બનવાને પ્રયત્ન કર્યા કરે તે તે જરૂર જ્ઞાની બની શકે; તત્ત્વના સ્વરૂપને સમજાતું ન હોય, તે પણ આત્મા જે માર્ગાનુસારી બની જાય અને માર્ગાનુસારી બનીને સાચા જાણકારને અનુસરતે થઈ જાય તે તરી જાય. જેમ મિલને ચલાવનાર તે એકાદ-બે હોય છે, પરંતુ એના કહ્યા મુજબ કામ કરનારા હજારો મજૂરો એની પૂઠે જીવે છે ને ? વાત એ છે કે–તમે જીવાદિ તના વિષયમાં અજાણું તે છે, પણ તમારું એ અજ્ઞાન તમને ખટકે છે ? જાતે અજ્ઞાન હોય Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ] સદર્શન-૧. 6. અને પાછે ડહાપણે ડાળે, તા એ તરે શી રીતિએ ? મહાપુરુષા ફરમાવે છે કે આજ્ઞાનમેષ મહાપ્તમ્' અજ્ઞાન એ જ મહાકષ્ટ છે. અજ્ઞાનના જેવુ ખીજું કષ્ટ પણ કયું છે ? સમ્યગ્દષ્ટિને અજ્ઞાન એટલે અજાણપણુ હાય, પણ એનું એના અજ્ઞાન વિષેનું જ્ઞાન, દુઃખ ઉપજાવતુ હેાય. અજ્ઞાન રહેવુ અને ગમે નહિ અને જ્ઞાનીની નિશ્રા વિના એ ચાલે નહિ. તમને વ્યવહારમાં અજ્ઞાન કેટલુ'ડ'ખે છે ? તાર આવે અને વાંચતાં આવડે નહિ, તે દુઃખ થાય ને ? એમ થાય ને કે—ભણ્યા હાત તા સારું થાત! વ્યવહારમાં તમે જરૂરી એવા જ્ઞાનીની કદમખેાસી પણ કરે ને ? ધર્મની વાતમાં એવી સ્થિતિ ખરી ? સામાન્ય રીતિએ કહેવાય કે દેવમાં દેવબુદ્ધિ અને અદેવમાં અદેવબુદ્ધિ, ગુરુમાં ગુરુબુદ્ધિ અને અગુરુમાં અગુરુબુદ્ધિ તેમ જ ધર્મીમાં ધબુદ્ધિ અને અધર્મીમાં અધર્મબુદ્ધિ—એ સમ્યક્ત્વ છે અને એથી ઊલટું તે મિથ્યાત્વ છે; પણ તમે સમજો તે! એટલામાં સઘળ!ચ તત્ત્વનિ સમાવેશ થઈ જાય છે. દેવ કાણુ ને અદેવ કાણુ, ગુરુ કાણુ ને અણુરુ કાણુ તથા ધર્મ કયા અને અધમ કયા–એને નિય થયા પછી, કચે! નિર્ણય બાકી રહી જાય છે ? અજ્ઞાનને પણ એ વાત નિશ્રાએ જ સ્વીકારવી પડે છે. દેવમાં દેવબુદ્ધિ અને અદેવમાં દેવબુદ્ધિ—એ વગેરે જેમ મિથ્યાત્વ છે, તેમ અજ્ઞાન રહેવું ગમે—એય મિથ્યાત્વ છે. તત્ત્વના વિષયે નુ' અજ્ઞાન તમને ખટકે છે ? એ અજ્ઞાનને ટાળવાના તમારા પ્રયત્ન ચાલુ છે ? આપણે અજ્ઞાન છીએ માટે આપણે તા સુગુરુની નિશ્રાએ જવવું, એવા તમારા નિણ ય ખરા ? જ્ઞાની સુગુરુ કહે કે આ આમ છે, એટલે એ માની લેવાની. તૈયારી ખરી ? છેકરા તત્ત્વજ્ઞાન ન પામે તા કાળજી કલ્પે ? આજના મોટા ભાગને ધર્મની બાબતનું અજ્ઞાન ખટકતુ. જ નથી. વ્યાવહારિક જ્ઞાનનું જેવુ અર્થીપણુ છે, તેવું ધાર્મિક જ્ઞાનનું— તત્ત્વાના જ્ઞાનનું અર્થીપણું લગભગ નથી, એમ કહીએ તે ચાલે. વ્યાવહારિક બાબતમાં, પાતાનું અજ્ઞાન એટલું. મધું ખટકે છે કે— Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વના ગાઢ અંધકાર [ ૧૧, અભણ જેવાં માબાપ પણ છેકરાંઓને શક્તિની ઉપરવટ થઈનેય. ભણાવવાને મથે છે. વ્યવહારમાં તા છેાકરું જરાક મેટુ' થયું એટલે એ અજ્ઞાન ન રહે તેની કાળજી રખાય છે. ભણાવવાની મહેનત કરવા છતાં પણ, છેકરા જો અજ્ઞાન રહે છે, તેા એમ થાય છે કે આ રઝળી. મરશે; આને મારે પાળ્યા કરવા પડશે એથી, વહાલા પણ છેકરાને વાતવાતમાં એ વિષે એ ટાણા માર્યાં કરે છે. આવું, તમને, તમારું છે!કરુ તત્ત્વજ્ઞાન વગરનું રહે તે થાય છે ? સંતાનની એકલી વ્યવહારની જોખમદારીને સમજો અને આ જોખમદારીને સમો નહિ, તે શુ કહેવુ' ? જેએ ભગવાનને, ગુરુને અને ભગવાને કહેલા ધર્મને નથી માનતા, તેઓની વાત જુદી છે; એવાએ પેાતાના અને પેાતાનાં સંતાનેાના પરલેાકના હિતની ચિતા ન કરે, તેમાં નવાઈ નથી; પરન્તુ તમે તેા શુદ્ધ દેવાદિને માનતા હાવાના દાવા કરનારા છે! અને તેમ છતાં પશુ તમારુ' છેાકરુ દેવગુરુ-ધર્મના સ્વરૂપના સંબંધમાં અજ્ઞાન રહે તેની તમને કશી જ ચિન્તા નહિ, તે તમારામાં ધર્મ શાના આવ્યેા છે, એમ તે થાય ને? કેટલાંક ગામડાં એવાં હતાં કે—જ્યાં અંગ્રેજી ભાષા સંબંધી કેળવણીની અને વ્યવહારુ કેળવણીની સરકારી વ્યવસ્થા નહોતી, તા ત્યાં ગામના લેાકેાએ પૈસા ભેગા કરીને પણ વ્યવસ્થા ઊભી કરી. ગામની સ્થિતિ પહોંચતી નહેાતી, તે બહારગામથી પણ પૈસા ભેગા કરી લાવ્યા, પણ કેળવણીની જોગવાઈ કરી ! કેમ ? એને ખપ લાગ્યા છે. એના વિના ચાલે નહિ, એમ માન્યું છે ! તેમ, છોકરી ૨૦ વર્ષના થાય, તે છતાં પણ તેને પ્રતિક્રમણાદિ પણ ન આવડે, તા એ કેમ બન્યું એમ થાય ખરું ? કુટુંબમાં ખાઇને રસાઈ ન આવડે તેા વાંધા, પણ ધર્મ ન આવડે તેા વાંધા ખરા ? કા વ્યવહારની બાબતમાં ભાઠ રહે તે કાળજું કપે અને ધર્મ ની સામૈય જીએ નહિ. તા પણુ, બહુ તા એનું કર્મ ભારે છે.’–એમ કહીને પતાવી જ લે ને ? મિથ્યાત્વ એક રૂપે નહિ, પણ અનેક રૂપે, નાચે. Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] સમ્યગ્દર્શન-૧ છે અને નચવે છે. મિથ્યાત્વ હઠે ને સમ્યકૃત્વ પ્રગટે, એટલે તા ઘણા ગુણા પ્રગટવા માંડે, તમે ધી હાત તે છેારા આવા ન પ્રાતઃ મિથ્યાત્વને હઠાવવાને માટે જીવાદિ તત્ત્વાના સ્વરૂપના જ્ઞાતા બનવાના પ્રયત્ન કરવા જોઈએ; અને જીવાદિ તત્ત્વાના નિશ્ચયના અભાવરૂપ જે અનિષગમ રૂપ મિથ્યાત્વ છે, તેને ટાળવુ જોઇએ. આમ ને આમ અજ્ઞાન રહેવું અને મિથ્યાત્વ ટળી જશે—એમ માનવું, એ ચેગ્ય નથી. સ॰ પહેલાં આવા ખ્યાલ આવ્યો નહિ. ઠીક છે, પણ જ્યારથી આવે! ખ્યાલ આવ્યા, ત્યારથી તા એની અસર થવી જોઈએ ને ? તમને લાગ્યુ ને કે આપણે આમ અભણ રહ્યા, તે મોટી ભૂલ કરી ? આટલાં વર્ષ વીત્યે તમે એ જાણ્યુ કે આપણી તે! ભૂલ થઈ અને હવે ઉંમરે પહેાંચ્યા, પણ કરાને ભણાવવાની ચિંતા થવા માંડી છે ? હું રહી ગયા તેમ આ ાકરાએ પણ રહી જાય નહિ, એમ થાય છે? વ્યવહારમાં થાય છે ! અ'ગ્રેજી નહિ ભણેલા બાપ, કરાને અગ્રેજી ભણાવે છે અને છેકરા ખરાખર ભણતા ન હોય, તેા કહે છે કે—આ હું અંગ્રેજી ભણ્યા નહિ, તેથી પેઢીને પત્રવ્યવહાર પારકા પાસે કરાવવા પડે છે, કાંઈ લખવાવાંચવાનુ હોય તે બીજાની રાહ જોવી પડે છે. ત્રીજા પાસે પેઢીની ખાનગી વાત ઉઘાડી થઈ જાય છે, માટે ધ્યાન દઈને ભણા, કે જેથી એવા વખત તમારે ન આવે? અમને તા ભણાવનાર ન મળ્યા તે ભેાઠ રહ્યા પણ તમને તે! આટલી સગવડ છે, છતાં આટલા બધા બેદરકાર કેમ રહેા છે ? ’ એવું તમને તત્ત્વજ્ઞાનના વિષયમાં થાય છે ? ત્યાં બાપને અંગ્રેજી ભણાયુ' નહિ તેનુ' જેટલ' દુઃખ છે, તેટલુ દુઃખ તમને તત્ત્વજ્ઞાન મળ્યું નથી-એનુ છે ખરું ? અને, ત્યાં અંગ્રેજીના ભણતરની જેટલી જરૂર લાગે છે, તેટલી જરૂર તમને તત્ત્વજ્ઞાનની લાગે છે ખરી ? Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [ ૧૩ તમે જે ખરેખર ધર્મના રંગી હેત, તે તમે તત્ત્વજ્ઞાનને. મેળવવાની મહેનત કરી હત; એમ થયું હોત કે–સદ્દભાગ્ય માર્ગ ઊંચે મળ્યો. છતાં રહી ગયા ? અને જો તમને એમ લાગ્યું હોત, તે તમારાં છોકરાંઓને પાક આવે તે ન જ પાકત. તમારા સંતાને તત્ત્વજ્ઞાનથી રહિત રહે છે, તેમાં તમારો પણ મેટો દોષ છે; અને એ દોષ પણ તમને આજે બહુ દોષ રૂપ લાગતો નથી, કારણ કે–તમારા હૈયામાં તત્ત્વજ્ઞાનને સંપાદન કરવાની જેવી તાલાવેલી જાગવી જોઈએ, તેવી તાલાવેલી જાગી નથી. ભણેલો પહેલાં પોતાને ઓળખે : જીવાદિ તત્વોનું જ્ઞાન હોય, પણ જે તે નિશ્ચયાત્મક ન હોય તે તે પણ વસ્તુતઃ જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. જીવાદિ પદાર્થોને, તે જેવા સ્વરૂપના છે, તેવા સ્વરૂપે જાણવા અને માનવા, એ સમ્યકૃત્વ છે એવું સમ્યક્ત્વ બહુ કિંમતી છે. ભગવાને કહ્યું છે તે જ સાચું છે એમ માનવું, એ ભગવાનના નિશ્ચયને પોતાને નિશ્ચય. બનાવવા જેવું છે; અને એથી, ભગવાને કહ્યું છે તે જ સાચું છેએમ હૃદયપૂર્વક સ્વીકારનારમાં પણ સમ્યક્ત્વ હોય. આ સમ્યદૃષ્ટિ પણ, સંયેગાનુસાર, ભગવાને જીવાજીવાદિ તના વિષયમાં શું કહ્યું છે, તેનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યા જ કરે. જીવાદિ તાના સ્વરૂપ વિષે જે નિશ્ચયાત્મક જ્ઞાન ધરાવતે હોય, તેને પિતાનાં પરિણામોની રક્ષા કરતાં આવડે. સાચું ભણેલે, પિતાને ઓળખે. પિતે કયા ભાવમાં બેઠે છે, તે એ જાણી શકે. અવિરતિ આદિના યોગે આત્મામાં કેવાં કેવાં પરિણામો પ્રગટે છેએનું જ્યારે વર્ણન ચાલે, ત્યારે એ ખુશ થાય કે--જ્ઞાની મારા અંતર સુધી પહોંચી ગયા છે. અવિરતિનું જોર શું કરે, કષાયનું જોર શું કરે, એ વગેરેને લગતી જ્ઞાનીઓએ કહેલી વાતે, એને અનુભવગમ્ય. બને. - જ્ઞાન એ પોતાને ખરા સ્વરૂપમાં ઓળખાવનારી ચીજ છે, જેનું જ્ઞાન સાચું, તે સૌથી પહેલાં પોતાને ઓળખે. તમારી માંદગીની પહેલી ખબર કેને પડે ! તમને કે બીજાને! જ્ઞાન ઓછું હોય, તે Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ] - સભ્યશન-૧ પિતાની મનગીના પ્રકાશદિને જાણી શકાય નહિ, પણ માંદગીની -આસરને તે પહેલે પિતે જ જાણી શકે ને ! જ્ઞાન, પિતાના દોષોને જાણવ, પોતાના ગુણને જાણવા તથા પોતાના દોષને કાઢવા અને પેતાના પુણેને પ્રગટાવવાને માટે છે. આજે મોટે ભાગે તના કવરૂપનું જ્ઞાન નથી; અને જેઓ ભણેલા છે તેઓ પણ મેટે ભાગે ભણતરને ઉપયોગ બીજાઓના દોષોને શોધવામાં કરે છે. પિતાના કોને જોવાનું મન થાય નહિ અને બીજા દેશોને જોવાનું મન થાય, ત્યાં શું માનવું પડે ? ભણેલે ને નહિ ભણેલ-બેય પોતાના દિયોને જેવાને બદલે માત્ર પારકા દોષોને જ કેમ જુએ? એથી જ કે- આડે મિથ્યાત્વ અને અજ્ઞાન બેઠું છે. કયા જીવમાં મિથ્યાત્વના પાંચેય પ્રકારે સંભવે? જ આભિગ્રહિક, અનભિગ્રહિક, આભિનિવેશિક, સાંશયિક અને અનાભોગ–એમ પાંચ પ્રકારો મિથ્યાત્વના છે, એવું શાસે કહ્યું છે. મિથ્યાત્વના પાંચ પ્રકારોમાં, મિથ્યાષ્ટિ એવા સઘળાય જેનાં મિથ્યાને સમાંવેશ થઈ જ જાય છે. જીવ ભવ્ય હેય, દુર્ભવ્ય હોય,એકેન્દ્રિય હાય, વિકલેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય; પચેન્દ્રિયમાં પણ નારક હય, તિર્યંચ હેયમનુષ્ય હોય કે દેવ હોય, પરંતુ સમસ્ત લેકમાં જેટલા મિશ્યાદષ્ટિ જીવે છે, તે સઘળાય જેનાં મિસ્યાનો સમાવેશ, આ પાંચ પ્રકારનાં મિશ્યામાં થઈ જ જાય છે. આમ છતાં પણ, એ વાત લક્ષ્યમાં રાખવાની છે કે મિથ્યાત્વના આ પાંચેય પ્રકારે, સઘળા જ મિથ્યાર્દષ્ટિ જીવમાં સંભવિત છે, એમ માનવાનું નથી. * પુસવ ચારા મિજાવં સમાન. અરતિ 1.સમસ્યાના નિવાસિદિम तोति एव मिश्याचवे स्याताम् , रन बनामिप्रतिकाईमि त्रीणि भन्नाभि. તારા વિવિધ વાતાવરયા માતાનિરિકાન્, નિષિ ૨ સિરિતા, શાંતિ ચાર સિનિયનના સાચા જ જાપિતા किमामेव प्रत्तेः, अत एव अव्याभायवशकाऽपि देवां तिषिद्धा, तदुकमाचारटीकायाम् “ સર, મારા દામા રાણા”.ર્તિ ૮ –ધમ પરીક્ષા શ્લેક ૮ની ટીકા. | ક ક ક : Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ સ્મિાતને ગાઢ અંધકાર ૧૫ આમ તે, કઈ પણ જીવને મિથ્યાત્વને ઉજ્જ હોય, તે પણ તે જીવને આ પાંચ પ્રકાસ્નાં મિથ્થામાંથી માત્ર એક જ ઝારના મિથ્યાત્વને ઉદય હોઈ શકે છે; પાંચેય પ્રકારનાં મિથ્યાધિને ઉદય એકી સાથે એક જ જીવમાં, હેઈ શકતું જ નથી; પરંતુ, એ વસ્તુ સંભવિત છે કે-એક પ્રકારનું મિથ્યાત્વ જાય અને અન્ય પ્રકારનું મિથ્યાવિ ઉદયમાં વર્તે. અનાગ જાય ને આભિગ્રહિક ઉદય પ્રાપ્ત થાય, એ બને, આભિગ્રહિક જાય ને અનભિગ્રહિક ઉદય પ્રાપ્ત થાય, એ બને; અનાભિગ્રહિક જાય ને સાંશયિક ઉદયગત થાય, એ બને ! મિથ્યાત્વના આ ચાર પ્રકારમાં તે આવા પ્રકારની પરસ્પર હેરફેરી થાય, એ બનવા જોગ છે; પરંતુ આભિનિવેશિક મિથ્યાત્વને ઉદય તે, સમ્યગ્દર્શનના વમન પછીથી જ સંભવે છે. સમ્યગ્દર્શનને વમનારા આત્માઓને જ હોઈ શકે તે તાત્કાલિક અભિનિવેશિક મિથ્યાત્વને ઉદય હોઈ શકે. આભિનિવેશિક મિથ્યાત્વ માત્ર ભવ્ય જીવોને માટે જ સંભવિત છે અને તે ભવ્ય છે પણ એવા, કે જે ભવ્ય જીવોને સંસારકાળ ગમે તેટલે. બે હેય, તે પણ તે અર્ધ પુદ્ગલપરાવર્ત કાલથી તે અવયવ એ છે હાયએટલે સમ્યગ્દર્શન નહિ પામેલા જે જીવને સંસારકાળ માત્ર અર્ધ પુદગલપરાવર્ત કાલ જેટલે જ શેષ છે-એવા ભવ્યોને અને ચરમાવર્તન પામેલા ભવ્યને, શરમાવર્તને નહિ પામેલા ભવ્યો, કે જેઓ દુભ તરીકે પણ ઓળખાય છે તેઓને, જાતિભવ્યને અને અને, એ બધાય છમાંથી એક પણ જીવને માટે આભિનિવેશિક મિથ્યાત્વને ઉઠ્ય સંભવિત જ નથી. આથી, સમગ્ર રીતિએ કહેવું હોય તે એમ કહી શકાય કે-પાંચેય કારોનું મિયાત્વ જે સંભવિત હૈય, તે તે માત્ર ભવ્ય જીને માટે જ મસણજિત છે. માત્ર લાયજીયાંજ,ઈશ્વખાતે શિક્ષા રાખે - કાઈ કોર, કોઈ વસ્મતે મિસ્થાના અન્ય પ્રકારની કામ ભારતીય પ્રકારનાં મિથ્યાત્વને ઉદય સંભવિત બની શકે છે. તિભાને વિચિત્ર છે Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૬] સમ્યગદર્શન-૧ ભવ્ય જીવોમાં પણ, જાતિભવ્ય જેને માટે તે, અનાભેગ નામના એક પ્રકારનું જ મિથ્યાત્વ સંભવિત છે અને દુર્ભવ્ય તથા અભવ્ય તરીકે ઓળખાતા જીવન માટે, અનાગિક અને આભિગ્રહિક એમ બે પ્રકારનાં મિથ્યાત્વ સંભવિત છે; ચરમ પુદગલપરાવર્તન પહેલા અધ ભાગથી કાંઈક વિશેષ કાલ સુધી ભવ્ય જીવોને ચાર પ્રકારનાં અને તે પછીના કાલમાં ભવ્ય જીવોને પાંચ પ્રકારનાં પણ મિથ્યાત્વ સંભવિત છે. ભવ્ય જીવોને માટે પાંચેય પ્રકારો આ રીતિએ. સંભવિત હોવા છતાં પણ, મિથ્યાત્વને ત્યાગ અને તેને ક્ષય પણ ભવ્યાત્માઓને માટે જ સંભવિત છે. ભવ્યને મિથ્યાત્વના પાંચેય પ્રકાર અને અભને માત્ર બે જ પ્રકારે સંભ-તેનું કારણ શું ! સ. અભવ્યનું મિથ્યાત્વ બે પ્રકારનું અને ભવ્યનું મિથ્યાત્વ પાંચ પ્રકારનું હોઈ શકે, એનું કારણ શું ! ભવ્ય જીવેનું અને અભવ્ય જીવનું મિથ્યાત્વ અનાદિકાલીન છે. અનાદિ નિગોદમાં રહેલા છો ભવ્ય હોય કે અભવ્ય હોય તે જીવોને અનાગ નામના મિથ્યાત્વ સિવાયનું કેઈ મિથ્યાત્વ હતું જ નથી, સાક્ષાત્ અથવા તો પરસ્પરાએ પણ તત્ત્વની અપ્રતિપત્તિ, એ અનાગ મિથ્યાત્વ છે. એકેન્દ્રિયાદિ છે, કે જે છ અવ્યકતા દશાવાળા હોય છે, એ જીવોને અથવા તે એવા મુગ્ધ જીવો, કે જેઓને તત્ત્વ શું અને અતત્વ શું—એવા પ્રકારને અધ્યવસાય થવે એ શક્ય નથી, એવા જીવોને અનાગ મિથ્યાત્વ હોય છે. એટલે કે-જેમનામાં વિચારવાની શક્તિ જ નથી, એવા જીવોને જે મિથ્યાત્વ હોય છે, તે અનાભોગ મિથ્યાત્વ છે. - સત્ર માસતુષ મુનિ જેવા તે મુગ્ધ જીવમાંના જ ગણાય ને ? છતાં એમને સમ્યગ્દષ્ટિ કેમ માન્યા, એમ તમારું પૂછવું છે ને? * માસતુષ મુનિ મુગ્ધ જીવ હતા, એમ કઢાચ માની લઈએ , ... * यश्चागीतार्थो गीतार्थनिश्रितो माषतुषादिकल्पः प्रज्ञापाटवाभावादनाकलिततत्त्व શિવ માતા જ ર ત રાખ્યાતાયાત્રાનં નાનીચલાવો ગમ્, અસહૃાયમાલા, જિતુ ગુનાજ્ઞાત્રામાધ્યમૂદન ગુજકત્વ પાચप्रयोजकमित्यप्रज्ञापनीयताप्रयोजकत्वविशेषणान्न तत्रातिश्याप्तिः । –ધર્મપરીક્ષા, ક ૮ ની ટીકા Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર તેય એ ગીતાર્થનિશ્રિત હતા–એ વાતને ભૂલવી જોઈએ નહિ. સાક્ષાત રીતિએ તેમને તત્વની પ્રતિપત્તિ થઈ નહોતી, પણ તેઓ ગીતાથ– નિશ્ચિત હતા, એટલે પરંપરાએ પણ તેઓને તત્વની પ્રતિપત્તિ તે હતી જ, એમ માનવું પડે. એમને તત્ત્વાતત્ત્વનું વિશેષ જ્ઞાન નહોતું, પણ એમની નિશ્રા સારી હતી, અને, એમને જ્ઞાનસંપાદનને પ્રયત્ન કેવું હતું, તે તે આપણે જોઈ આવ્યા છીએ. અહીં તે આપણે એ જવું છે કે–અભવ્ય જીને મિથ્યાત્વ એ જ પ્રકારનું સંભવે અને ભવ્ય જીવને મિથ્યાત્વ પાંચેય પ્રકારનું સંભવે, તેનું કારણ શું? તેમાં, અનાગ મિથ્યાત્વ તે, ભવ્ય જીવોને તથા અભવ્ય ને પણ સંભવે, એ આપણે જોયું. આ પછી, આભિગ્રહિક મિથ્યાત્વ પણ, ભવ્ય જીવોને તથા અભવ્ય જીવને સંભવે છે. આભિગ્રહિક મિથ્યાત્વ, જીવાદિ તના વાસ્તવિક સ્વરૂપનું વાસ્તવિક કેટિનું જ્ઞાન નહિ હોવા છતાં પણ, પિતે જે કાંઈ પણ એ વિષયમાં માની લીધું હોય, તેને એવો આગ્રહ કે–એને ગમે તે સમજાવનારો મળે અને એ એણે જે માન્યું છે તે બેઠું છે–એવું જણાવનારી લાખ યુક્તિઓ પણ એને આપે, તે પણ તે પોતાની માન્યતાના આગ્રહને તજે જ નહિ, આભિગ્રહિક મિથ્યાત્વના છ વિકલ્પ શાસ્ત્રોમાં વર્ણવાયા છે.* એક તે–આત્મા છે, એવું માને જ નહિ, આત્મા જેવી કઈ વસ્તુ ___* ' गीतार्थनिश्रितानां माषतुषादिनां च प्रज्ञापाटवा-भावाद्विवेकरहितानामषि गुणवत्पारतन्त्र्यान्न दोष इति भावः ।। –ધર્મસંગ્રહ ભા-૧, શ્લોક ૨રની ટીકા, પત્ર–૪૦ x णत्थि ण णिचो ण कुणइ, कयौं ण वेएइ थि णिव्वाण । त्थि य मोक्खोवाओ, आभिग्गहिअस्स छ विअप्पा ॥ ९ ॥ णस्थित्ति । १. नारत्येवात्मा, २. न नित्य आत्मा, ३. न कर्ता, ४. कृतन वेदयति, ५. नास्ति निर्वाणम् , ६. नास्ति मोक्षोपाय इत्याभिहिकस्य चार्वाकादिदर्शनप्रवर्तकस्य परपक्षनिराकरणप्रवृत्तद्रव्यानुयोगसारसन्मत्यादिप्रन्थप्रसिद्धाः षइविकल्पाः, ते च सदानास्तिक्यमयानामभव्यानां व्यक्ता एवेति कस्तेषामाभिग्रहिकत्त्वे संशय इति भावः । | ' , ' ' . ' ધર્મપરીક્ષા, કલેક ૮ તથા તેની ટીકા. Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૮] સમ્યગદશન-૧ જ નથી, એમ કહે, બીજો વિકલ્પ એ કે-આત્મા છે એમ માને, તે પણ આત્માને નિત્ય માને નહિ; ત્રીજો વિકલ્પ એ કે-આત્મા એ પિતાના કર્મને કર્તા છે, એમ માને નહિ; એથે વિકલ્પ એ કેઆત્મા પોતાના કરેલા કર્મને પોતે જ ભગવે છે, એમ માને નહિ, પાંચમે વિકલ્પ એ કે–આત્માને મોક્ષ થઈ શકે છે, એમ માને નહિ, અને છઠે વિકલ્પ એ કે–આત્માના મેક્ષને ઉપાય નથી, એમ માને. આવા વિકલ્પ અભામાં પણ પેદા થઈ શકે છે. - આમ, આભિગ્રહિક મિથ્યાત્વ પણ અભવ્યને હાઈ શકે છે. અભવ્ય સ્વર્ગાદિકને સુખના લેજે સંયમાદિનું પાલન કરનારા પણ બને છે, એટલે એ આત્માને માને, એ શક્ય છે; પરલકને માને, એટલે આત્માની નિત્યતાને કબૂલ રાખે, એ શક્ય છે, મારા સંયમથી મને સ્વર્ગાદિકનું સુખ મળશે, એમ માને એટલે આ માને કર્મને કર્તા અને આત્માને પોતાના કર્મને ભક્તા પણ માને, એ શક્ય છે પણ એ, મેક્ષને અને મેક્ષના ઉપાયને માને નહિ. જે અભાને માત્ર અનાગ મિથ્યાત્વ જ હોય છે—એવું માનવામાં આવે, તે એ જી સ્વર્ગાદિકના સુખને લેભે સંયમને ગ્રહણ કરે છે, એ વગેરે વાતને માની શકાય નહિ. એ વખતે અભવ્ય જીવે અવ્યક્ત દશામાં નથી પણ વ્યક્ત દશામાં છે. આમ તમે સમજી શક્યા ને કે–અભવ્ય જીને અનાગ મિથ્યાત્વ અને આભિગ્રહિક મિથ્યાત્વ, એ બે પ્રકારનાં મિથ્યા તે સંભવે જ છે? - હવે આપણે એ પણ જોઈએ કે–બાકીના ત્રણ પ્રકારનાં મિથ્યા અભવ્ય જીને કેમ સંભવી શકતાં નથી ?. અનભિગ્રહિક મિથ્યાત્વવાળા છે, જીવાદિ તનું બીજાઓ જે કાંઈ સ્વરૂપ કહેતા હોય, તેને પણ સાચું માનનારા હોય છે. બધાં દર્શને સારાં છે, એમ માને. એને, પોતે જે દર્શનમાં હોય તેને પણ, પક્ષપાત ન હોય. આવું પક્ષપાતરહિતપણું મિથ્યાત્વ રૂપ મલની અલ્પતાના કારણ બને છે, જ્યારે અભવ્ય જીમાં મિથ્યાત્વ રૂપ માલનું અ૫ Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [ ૧૯ પણું સંભવતું જ નથી. વળી, બધાં દશને સારાં લાગ્યાં, એટલે એ જીવને, મેક્ષને તથા મેક્ષને ઉપાયને માનનારું દર્શન પણ સારું લાગ્યું ને? અભવ્ય તે મેક્ષને માનનારે બની શકે જ નહિ. અભવ્ય તે મેક્ષ નથી જ, એવું માનનારે હોય; એટલે, એ અભવ્ય જેમાં કદી પણ અનભિગ્રહિક મિથ્યાત્વ સંભવે જ નહિ. સાંશયિક મિથ્યાત્વ પણ અભવ્ય જેમાં સંભવે નહિ, કેમ કે ભગવાનના વચનની પ્રમાણિકતાના વિષયમાં સંશય હોવા છતાં પણ, તે ખોટું જ છે એવા પ્રકારને નિર્ણચ, સાંશયિક મિથ્યાત્વવાળાને હેતે નથી; જ્યારે, અ ને તે મેક્ષ વિષે શંકા પણ થાય નહિ. અભવ્ય જીવોને કદી પણ એવી શંકા પણ થાય નહિ કે– હું ભવ્ય હઈશ કે અભવ્ય હઈશ ?” કારણ કે–જે રીતિએ શાસ્ત્રમાં ભવ્યત્વને અને અભવ્યત્વને માનવામાં આવ્યું છે, તેવી રીતિનું ભવ્યત્વ અને અભવ્યત્વ હોઈ શકે, એમ એ માને જ નહિ. આભિનિવેશિક મિથ્યાત્વ તે, અભવ્ય જીને સંભવે જ નહિ, કેમ કે–અભવ્ય કદી પણ સમ્યક્ત્વને પામતા જ નથી અને જે છે , સમ્યગ્દર્શનને પામ્યા પછીથી, કેઈ અર્થ વિશેષની બાબતમાં જાણવા છતાં પણ ભગવાને ફરમાવેલા અર્થથી ઊલટા અર્થના આગ્રહી બની જાય છે, તેઓના મિથ્યાત્વને જ આભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય છે. આમ, ભવ્ય જીને પાંચ પ્રકારનું અને અભવ્ય જીને બે પ્રકારનું મિથ્યાત્વ સંભવે છે. જૈન કહેવાતે પણ જે પિતાના કુલાચારથી આગમ પરીક્ષાને બાધિત કરે તે તે મિથ્યાદષ્ટિ છે : - પાંચ પ્રકારનાં મિથ્યામાં પહેલું આભિગ્રહિક મિથ્યાત્વ છે. અનેક વિદ્યાઓના જાણ અને તર્કમાં ભલભલાને હંફાવી શકે એવી બુદ્ધિવાળા માણસોમાં પણ જે આભિગ્રહિક પ્રકારનું મિથ્યાત્વ હોય છે, તે તે તેમને સમ્યક્ત્વને પામવામાં બહુ જ બાધાકારી નીવડે છે. * यस्तु नाम्ना जैनोऽपि स्वकुलाचारेणैवागमपरीक्षा सधते, तस्याभिप्रहिकत्वमेव, હારશો રક્ષિત ક્ષતિરવાયો | ધર્મસંગ્રહ ભા-૧, - શ્લોક ૨૨ ટીકા, પત્ર ૪૦, * , Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ] સમ્યગદર્શન-૧ - વ્યવહાચ્છી જૈન ગણાતાઓમાં પણ, આ આભિગ્રહિક પ્રકારનું મિથ્યાત્વ હોઈ શકે છે. આજે જેઓ એમ માની બેઠા છે કે“અમે જૈન કુળમાં જન્મ્યા છીએ અને ભગવાને કહેલી ક્રિયાઓ પિકીની અમુક અમુક ક્રિયાઓ અમે કરીએ છીએ, એટલે અમે સમકિતી છીએ.—તેઓએ વિચાર કરવા જેવું છે. દેવ, ગુરુ અને ધર્મનું સેવન, કુલાચાર માત્રથી કરનારાઓમાં, કેટલીક વાર એવી આગ્રહશીલતા પણ હોય છે કે–આગમની વાત પણ, જો એ માનતા હોય એથી વિરુદ્ધ થતી હોય, તો તેઓ પોતાના કુલાચારને પ્રધાન પદ આપે, પણ આગમના વચનને પ્રધાન પદ આપે નહિ. કહી દે કે આગમ ગમે તેમ કહેતું હોય, પરંતુ અમારા કુળમાં આ પ્રમાણે મનાતું આવ્યું છે, માટે અમે તે આમ જ માનવાના અને આમ જ કરવાના.” આવા આગ્રહી આત્માઓને પણ, જ્ઞાનીઓએ આભિગ્રહિક પ્રકારના મિથ્યાત્વના સ્વામી કહ્યા છે. સમ્યગ્દષ્ટિ આત્માઓ કદી પણ અપરીક્ષિતના પક્ષપાતી હતા નથી. તેમને કઈ વાર અનાગથી ઊલટું સમજાઈ જાય-એ બને અથવા તે જે ગુરુને ગીતાર્થ માનીને તે પ્રવર્તતા હોય, તે ગુરુ કાંઈક ઊલટું સમજાવી દે અને એથી એને માની લે–એ બને, પરંતુ એમના હૈયામાં એક વાત બેઠી જ હોય કે-“આ વાત ભગવાન શ્રી જિનેશ્વરદેએ કહી છે, માટે સાચી છે અને એ માટે જ હું માનું છું.” આવા જીવને જે કઈ “ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ એવું ફરમાવ્યું નથી, પણ આમ ફરમાવ્યું છે.” – એમ સમજાવનાર મળી જાય તે એ પોતાની માન્યતાનો આગ્રહ રાખે નહિ ? કારણ કે એણે બોટાને પણ સાચું માન્યું હતું, તે ભગવાન શ્રી જિનેશ્વરદેવના વચન તરીકે સાચું માન્યું હતું. એની પરીક્ષા કેવી ? “આ, ભગવાન શ્રી જિનેશ્વરદેએ કહેલું છે કે નહિ? જો હા, તે એ સાચું અને જે ના, તે એ ખાટું. એમાં એને અનાગથી ખોટું સમજાઈ જાય અગર તે જેમના ઉપર એને એ વિશ્વાસ હોય કેઆ ગુરુ જે કાંઈ કહે, તે ભગવાન શ્રી જિનેશ્વરએ કહેલું જ કહે, પણ એથી ઊલટું તે કહે જ નહિ. –આવા ગુરુ કઈ વાત Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વનો ગાઢ અંધકાર [ શ ભગવાનના વચનને નામે ઊંધી ઠસાવી દે, તે એટલી ઊંધી માન્યતા થવા છતાંય, એનું સમ્યક્ત્વ જાય નહિ, પણ એનામાં અસદુ આગ્રહ હેય નહિ. જ્યારે પણ એની પાસે વ્યાજબી રીતિએ ભગવાન શ્રી જિનેશ્વરદેવને વચન તરીકે વાત મૂકીને, એને એ જે માને છે તે ખોટું છે, એમ કહેવામાં આવે, ત્યારે એ “તે માને છે તે ભગવાન શ્રી જિનેશ્વરદેવનું કહેવું છે કે આ કહે છે તે ભગવાન શ્રી જિનેશ્વરદેવનું કહેલું છે?—એને નિર્ણય કરવાનો પ્રયત્ન કરે. આ જીવ, પોતાના કુલાચાર દ્વારા આગમની પરીક્ષાને બાધિત કરે નહિ. “અમારા ધરમાં, અમારા કુળમાં તે આમ જ મનાતું આવ્યું છે, માટે અમે જે માનીએ છીએ તે સાચું જ છે.” – એમ એ કહે નહિ. એ તે કહે કે અમે જે માનીએ છીએ તે બેઠું છે, એવું જે ભગવાન શ્રી જિનેશ્વરદેવોના આગમથી સિદ્ધ થતું હોય, તે અમારી માન્યતા છેટી અને ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ જે કહ્યું છે તે સાચું !”પહેલો નિર્ણય જ એ કે–ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ જે કાંઈ જીવાદિતનું, દેવ-ગુરુધર્મનું સ્વરૂપ કહ્યું છે, તે જ સાચું છે ! આ નિર્ણય થયે, એટલે અજાણપણું હોવા છતાં પણ, નિશ્રા આવી ગઈ. હવે, એમાં કઈ પ્રમાણિકપણે એવું સમજાવનાર મળે કે- “તમે તમારા કુલાચારથી આ પ્રમાણે ભગવાનને કહ્યું છે એમ માનતા આવ્યા છે, પણ શ્રી જિનાગમ તે એથી ઊલટું કહે છે.”—તે, એ વખતે એ, એવું કહેનારની વાતને સાંભળે નહિ, એ બને નહિ એવું કહેનારની વાતને સાંભળીને, એને સમજવાનો પ્રયત્ન કર્યા વિના પણ એ રહેનહિ, અને જે પિતાની માન્યતા વિષેની ભૂલ સમજાઈ જાય, તે પિતાની એ ભૂલભરેલી માન્યતાને તજી દીધા વિના પણ એ રહે નહિ. પિતાની માન્યતાને કઈ ભૂલભરેલી, એટલે કે–ભગવાન શ્રી જિનેશ્વરદેવના આગમથી ઊલટી છે એમ કહે, તે એ બાબતમાં નિર્ણય કરવાને માટે, જ્યાં જ્યાં પૂછવા જેવું લાગે, ત્યાં ત્યાં એ પૂછે ખરો, બીજાઓ જે કાંઈ કહે, તેને વિચારે ખરે; પણ એની દષ્ટિ એ જ હોય કે–ભગવાને શ્રી જિનેશ્વરદેએ જે કહ્યું હોય, તે જ સાચું છે અને એથી મારે તે જ માનવું Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] સમ્યગદશન-૧ છે! એને એના કુલાચારને કે કુલના ગે થયેલી માન્યતાને અસદ્દ આગ્રહ હેય જ નહિ. ઓઘ શ્રદ્ધા અને ગીતાર્થની નિશ્રામાં રહીને અભણ આત્માએ પણું તરી જાય ? આપણી વાત તે એ છે કે–જેટલા જન કહેવતા હોય, એટલા સમકિતી જ હોય, એમ કહેવાય નહિ. જૈન કુળમાં જન્મેલાને મિથ્યાત્વ કાઢવું અને સમ્યકત્વ પ્રગટાવવું, એ બહુ સુલભ છે, એમ જરૂર કહી શકાય, પરંતુ, એ પણ જે અસદ આગ્રહમાં પડી જાય અગર તે તત્તાતત્વને જાણવાની દરકાર જ ન કરે, તે સમ્યક્ત્વ પામે કયાંથી? જેમ વ્યવહારમાં જેટલા વાણિયા એટલા શાહ કહેવાય છે, પણ જેટલા શાહ કહેવાતા હોય તે બધા શાહુકારીને સાચવે જ-એમ મનાય નહિ. કેઈ શાહ વાંચીને ૫,૦૦૦ ધીરે, તે ધીરેલી રકમ ગુમાવી બેસે, એમ પણ બને ને ? જેટલા ને શેઠ લખાય, તેટલા શ્રેષ્ઠ જ હોય, એવું નથી ને? શેઠ તરીકે કઈ તમારે ઘેર આવી ચઢે, તે તમે શું કરે? આદર-સત્કાર કરે, જમાડે, બેસાડે, પણ એ ૫,૦૦૦ માગે તે શું કહે ? નામ–કામ વગેરે પૂછીને અને આને ધીરેલા જાય તેમ નથી–એવી ખાતરી કરીને, પછી જ ધીરવા હોય તે ધીરે ને? તેમ, શ્રાવક-શ્રાવિકા વ્યવહારથી ચેથેપાંચમે ગુણસ્થાનકે અને સાધુ-સાધ્વી વ્યવહારથી છ– સાતમે ગુણસ્થાનકે ગણાય, પણ હૈયામાં તે ગુણસ્થાનકના પરિણામ ન હોય અને મિથ્યાત્વ ઉદયમાં વર્તતું હોય, તે ચોથે પાંચમે અને છ–સાતમે ગણાવા માત્રથી વળે શું ? વ્યવહારથી તમે સમકિતી ગણાતા છે તે વાત જુદી છે, પણ આપણે તે આપણું અન્તઃકરણને તપાસવું પડશે ને કે આપણામાં સમ્યક્ત્વ પ્રગટ્યું છે કે નહિ? આપણે આ વાતને સમજીએ અને સાવચેત બની જઈએ, તે નરકનાં કારણે ઉપર અંકુશ મૂકી શકીએ. વિવેકીને નરકે લઈ જવાને કઈ સમર્થ નથી. વિવેકી બનવું હશે, તે જ્ઞાનીની નિશ્રાને સ્વીકારવી Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [ ૨૩ પડશે અને અજ્ઞાનને ટાળવાને પ્રયત્ન કરે પડશે. જેને આ સમજાય, તેને સાધુને ખપ બહુ પડે. આજે તમારે સાધુને ખપ કેટલે? ગેચરી–પાણી આદિ વહરાવવા પૂરતે ! પર્વતિથિ સાચવવા પૂરતે! વ્યાખ્યાનાદિ સાંભળવા પૂરતે! સાધુ પાસે કે માલ છે ? જગતમાં બીજા કોઈની પણ પાસે ન હોય, એવે માલ સાધુ પાસે હોય ને? કારણ કે–સાધુ એટલે ભગવાને કહેલા આગમને જ સર્વસ્વ માનનારા ! આવા માલની તમને કેટલી કિંમત ? આભિગ્રાહિક કરતાં અનભિગ્નાહિક સારો, કેમ કે-કઈક વખતે ઠેકાણે પડી જાય. એવાને જ્ઞાની સાધુને ચેગ ઝટ ફળે, કેમ કે–એને અસદુ આગ્રહ નથી. તમે અજ્ઞાન એટલે અજાણ તે છે, પણ જ્ઞાની ગુરુની નિશ્રામાં છે કે નહિ? કઈ પણ ધર્મનું કામ ગુરુને પૂછયા વિના કરવું નહિ, એ તમારે નિર્ણય છે ખરે? ધર્મનું ગમે તે કામ હોય, પણ સદગુરુ ના કહે છે તે નહિ કરવું અને હા કહે તે જ તે કરવું, એવું છે ખરું? એવા અજાણને પણ નિભાવાય. તમે કઈ નાને આડાઈ કરે છે તે પણ નિભાવી લે છે, કેમ કે–એની આડાઈ ઉપર પણ તમે કાબૂ રાખી શકે છે. અને માટે જે અજ્ઞાન અને જીદ્દી હોય, તે તમે પણ કહી દો છે કે–આમ ઘર ચાલે નહિ. મેટે બહુ આડાઈ કરે અને હઠીલે થાય, તે મા-બાપ પણ કહી દે છે કે-આપણે છૂટા ! કેમ કે–બાળક, બહુ બહુ તે, સારી વસ્તુને બગાડી જાય, પણ મેટ આડે થાય છે તે કદાચ પેઢીને પણ વેચાવે. વિદ્યાભ્યાસ નાનપણથી કેમ શરૂ કરાવાય છે? નાને ગમે તેટલે તેફાની હોય, તેય કાબૂમાં રહી શકે એવો હોય છે માટે! એને મન થાય ત્યારે નિશાળે મૂકો, એવું કંઈ કહે તે ? તે તમે જ કહે કે–ભણી રહ્યો ! બાળકને પરાણે ભણવાય, મેટાને નહિ! આજે તે એવું નીકળ્યું છે કે છેક બે-ત્રણ વર્ષનું થાય, ત્યારથી ભણાવવા માંડવું ! બાળકને કેળવવા માટે વધારે કેળવાયેલા જોઈએ ! છોકરાને ર૦ વર્ષને થાય ત્યાં સુધી રખડવા દઈને પછી Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ર૪] સમ્યગ્રદશન-૧ નિશાળે મૂકે, તે એમાં કઈ ભણે ખરે! શિક્ષક કહેશે કે–આ એકડે કહેવાય, એટલે પેલે પૂછે કે–આને એકડે કેમ કહેવાય ? એકડો ઘૂંટવાની વાત આવે, ત્યાંથી એ, શિક્ષકનું માથું પકવવા માંડે. ત્યારે સામાન્ય ભણતર માટે પણ, શિક્ષક કહે તે માને તેવો હોય તે જ ચાલે. બાલ્યકાળ એ કે–વાળ્યો વળે. તેમ તે અભણ પણ નભી જાય, તરી જાય, કે જે ગીતાર્થની નિશ્રામાં જ વતે. એનામાં વાળ્યો વળે એવો ગુણ જોઈએ. કેટલાકે તે પ્રાયઃ એવા અજ્ઞાન છે કે–શાસ્ત્રની વાતમાં પણ પિતાની વાતની જીદ લઈને બેસે. સાધુની પાસે ધાર્યું કરાવવા મથે અને સાધુ હા કહે ત્યારે જ પે, એવા પણ છે. શાસ્ત્ર જેમાં સમ્મત ન હોય, તેમાં સાધુ હા પાડે એવું તમે કહો તે તમે એમનું કહ્યું માન્યું કહેવાય કે તમારું કહ્યું સાધુએ માન્યું, એમ કહેવાય ? સાધુ ના કહે, તેય આ તે એની જ વાત કર્યા કરે કે-કાંઈક તે શેધી કાઢે ! પણ ન હોય તે શેાધે ક્યાંથી? વિશ્વાસ મૂકે વિચાર કરીને, તપાસ કરીને, પણ જેના ઉપર વિશ્વાસ મૂક્યો, તેની સામે જીદ થાય નહિ. શાસ્ત્રના નામે કહેલી વાતમાં ફેરફાર લાગે, તે વારંવાર પૂછી શકાય અને શાસ્ત્રના વચનથી ઊલટું કહે છે–એવી ખાતરી થાય તે છોડી પણ દેવાય, પરંતુ એમાં પોતાની વાતનેપિતાની માન્યતાને અંશે પણ આગ્રહ ન જ જોઈએ. અજ્ઞાન છે તે સદગુરુ પાસે નાના બચ્ચા જેના બની જાવ. નાનાં બચ્ચાં ગમે તેવાં તેફાની, તેય બચ્ચાં તે બચ્ચાં. મે તે ઝટ સવાલ કરે કે–આ બેઠે છે ને મને ઊભે કેમ રાખે છે ? જે એને કહીએ કે–તારી ભૂલ છે, તે એ કહેશે કે ભૂલ સાબિત કરે ! નાનાં તે બેસ કહે બેસી જાય. કદાચ આડાઈ કરે તે ધેલ માર્યો પણ રડીને બેસી જાય. તમે એવા છે ? એઘ શ્રદ્ધા અને ગીતાર્થની નિશ્રાથી તમે વર્તે, તે તમે અભણ હોવા છતાં પણ તરી જાવ; બાકી તે, તમારી શી ગતિ થાય—એ તમે જ વિચારી લે ! Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વના ગાઢ અંધકાર અજ્ઞાન, એ ઘણુ* ખરાબ છે, પણ અજ્ઞાન સાથે આગ્રહ ભળે, એટલે તા એ ભારે ખાનાખરાબી કરી નાંખે. અજ્ઞાન અને આગ્રહ, એ એ ઉપર મિથ્યાત્વ જીવે છે. બહુ અજ્ઞાન હાય તા, અગર બહુ દુરાગ્રહ હાય, તા મિથ્યાત્વ સારી રીતિએ જીવે. જેને મિથ્યાત્વ ન જોઈએ અને સમિત જોઇએ, તેણે આ બેયથી ખચવુ' જોઇએ. આભિગ્રાહિક મિથ્યાત્વ કેાને કહેવાય, તેને સ્પષ્ટ કરતાં પરમ ઉપકારી, વાચકશેખર શ્રીમદ્ ચશેાવિજયજી મહારાજા ક્રમાવે છે કે [ ૨૫ ૪ આભિગ્રાહિક મિથ્યાત્વ : * તત્ત્વાના સ્વરૂપના વિષયમાં જેને વાસ્તવિક પ્રકારનું જ્ઞાન નથી, એવા અજ્ઞાન જીવનું પાતપાતાના અશ્રુપગત અનુ. એવું શ્રદ્ધાન, કે જેથી એના અશ્રુપગત અર્થાથી ઊલટી વાતને તે સમજી શકે જ નહિ, અને આભિગ્રાહિક મિથ્યાષ્ટિ જીવ કહેવાય. જે તત્ત્વને જાણતા નથી અને પેાતે માનેલી વસ્તુની જેનામાં એવી દૃઢ શ્રદ્ધા છે કે-એની માન્યતા ખેાટી હાવા છતાં પણ, એ માન્યતા ખેાટી છે—એવુ` સમજવાને અવકાશ જ નથી; આવું જે મિથ્યાત્વ, તે આભિગ્રાહક મિથ્યાત્વ કહેવાય. કુદનના આગ્રહીએ અને વિતડાવાદીઓમાં પણ, આ પ્રકારનુ` મિથ્યાત્વ હાય. પાતે જે કાંઈ માને છે, તે સાચું જ છે.”—એમ માનીને ચાલે અને એથી ઊલટી વાત આવે તે એટલી શકા પણ એને થાય નહિ કે—કદાચ મારું માનેલુ ખાટુ અને આનુ` માનેલું સાચુ તા નહિ હોય ? આટલી પણ શકા જે પેઢા થાય, તે તા જિજ્ઞાસા પ્રગટે ને ? શકા પડે, તા પેાતાની માન્યતાના આગ્રહ ઢીલેા પડે અને સામાનું વિચારવાનું મન થાય. આ તા એવા આગ્રહી હેાય કે–સામાની વાતને કદાચ સાંભળે અને વિચારે, તાય તે એ માટે જ સાંભળે અને વિચારે કે—આ વાતને ધ્રુવી ચુક્તિથી ખાટી ઠરાવી શકાય ? સામાની વાતને સમજવી છે— -अभिप्रहिकम् - अनाकलिततत्त्वस्याप्रज्ञापमीयताप्रयोजकस्बस्वाभ्युધર્મ પરીક્ષા લેા ૮ ની ટીકા. * तत्र તાર્યશ્રવાનમ્ । Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] સમ્યગદર્શનએવી બુદ્ધિ નહિ, પણ સામાની વાતને “યેન કેન પ્રકારેણ” તેડવી છે એવી બુદ્ધિ એનામાં હેય. મિથ્યાત્વ જ્યાં સુધી આવું જોરદાર હેય, ત્યાં સુધી તે એને ગમે તે સારે ગ મળે, તેય જીવ મિથ્યાત્વને કાઢીને સમ્યક્ત્વને પામી શકે નહિ. જૈનની શ્રદ્ધા કેવા પ્રકારની હેય ? અહીં કોઈ કહેશે કે-“શ્રી જૈનદર્શનમાં પણ પિતાને અભ્યપગત અર્થની બાબતમાં શંકાદિ દેથી રહિત એવા શ્રદ્ધાનનું જ વિધાન કરવામાં આવ્યું છે, તેનું કેમ?” આવું કઈ પૂછે, તે કહી શકાય કે-જૈનની શ્રદ્ધા, એ વસ્તુતઃ સાચા તત્વાર્થની શ્રદ્ધા છે, પણ પોતાના અભ્યાગત અર્થની શ્રદ્ધા નથી. ધર્મવાદથી પરીક્ષા કરવા પૂર્વક તત્વને સમજીને પોતે જે અર્થને અભ્યાગત કર્યો હોય, તેની શ્રદ્ધા છે. સ, જૈનમાં એવું જ્ઞાન હોવું જોઈએ ને? જૈન તે કહેવાય, કે જેનામાં એવું જ્ઞાન હોય અથવા તે, જે પિતામાં તેવું જ્ઞાન ન હોય, તે તેવા જ્ઞાનવાળા ગીતાર્થ મહાત્માની નિશ્રા જેણે સ્વીકારી હોય. માટે તે, આપણે એ વાત વિચારી આવ્યા કે જે કહેવાતે જૈન પિતાના કુલાચારથી જ આગમ પરીક્ષાને બાધિત કરે, તે જૈન પણ આભિગ્રહિક મિથ્યાદષ્ટિ છે. જેને તે શ્રી જિનાગમને જ પ્રમાણ કરનારે હેય. શ્રી જિનાગમને જાણે પણ નહિ અને શ્રી જિનાગમના જાણકારની નિશ્રાને સ્વીકારે પણ નહિ, છતાંય જે પોતાની માન્યતાને આગ્રહી હોય, તે તે જન કહેવાતું હોય તે પણ, તે આભિગ્રાહિક મિથ્યાદષ્ટિ છે. આમાં કેઈનેય પક્ષપાત ચાલે એવું નથી. જન ગણાતાઓમાં પણ કેટલાક ભેદ શાને અંગે છે? પોતાના કુલાચારને એ આગ્રહ કે–શ્રી જિનાગમમાં એથી ઊલટી વાત નીકળે, તેય એ શ્રી જિનાગમને પ્રમાણે કરે નહિ, પણ પોતાના કુલાચારને જ પ્રમાણ કરે ! Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ મિશ્રાવેશિક 8િ વિદ્યમાં [ રહે મિથ્યાત્વને ગાઢ અંધકાર - આભિનિવેશિક મિથ્યાત્વવાળાઓએ, એટલે નિદ્ભવ આદિએ ચલાવેલા મતે પણ આજે વિદ્યમાન છે ને? એ મતેના મૂળ પ્રરૂપકોને આભિનિવેશિક મિથ્યાત્વ, પણ એ મતને માનનારાં કુલેમાં જન્મેલા અને એટલા માત્રથી જ એ મતની બેટી પણ વાતને આગ્રહ ધરનારાને માટે શું કહેવાય ? એવા જે શ્રી જિનાગમને. વળગીને વિચાર કરે અને શ્રી જિનાગમના કથન દ્વારા નિર્ણય કરે, તે સાચી માન્યતાને પામી જાય ને ? પણ શ્રી જિનાગમની વાત તમે કહો અને એની સામે જે એ પોતાના કુલાચારને જ આગ્રહ સેવે, તે શું મનાય ? જે વસ્તુની શ્રદ્ધા બેસી ગઈ તેમાં કઈ સમજાવવા માંગે તે પણ સમજવાને અવકાશ ન હોય, તે શું કહેવાય ? સમજવાની શક્તિ ન હોય તે ગીતાર્થને શોધવા જોઈએ. પણ આગ્રહ તે રાખ ન જ જોઈએ અને, સમજવાની શક્તિવાળાએ. તે સમજવાની તક મળે, તેને જતી ન કરવી જોઈએ. આ તત્વાર્થ ભગવાન શ્રી જિનેશ્વરદેએ કહેલું છે અને ભગવાન શ્રી જિનેશ્વરદેવે કદી પણ છેટું કહે નહિ, એવી સમજથી પિતે માનેલા અર્થને જેનો આગ્રહ સેવે છે. એમાં, આ તત્વાર્થ ભગવાન શ્રી જિનેશ્વરએ કહેલો નથીએમ કઈ કહે, તે શ્રી જિનાગમ મૌજૂદ છે, એને પ્રમાણુ રાખીને વાતને નિર્ણય કરે. જેનામાં એવી શક્તિ ન હોય, તે ગીતાર્થ ગુની નિશ્રાને શોધીને સ્વીકારે. તમે શામાં છે ? તુંગિયા નગરીના શ્રાવકે ઈન્દ્રોથી પણ છળ્યા છળાય નહિ એવા હતા. જીવાજીવાદિ તને એમને એ બંધ હતો કે ઇતર દશનવાળાની સાથે પણ તેઓ ધર્મવાદ કરી શકે. જેમનામાં એ શક્તિ ન હોય, તે સામાને ગીતાર્થની પાસે લઈ આવે, પરંતુ જે અજ્ઞાન પણ હોય અને ગીતાર્થનિશ્રિત પણ ન. હોય, તેનું શું થાય ? તત્ત્વજ્ઞાન, એ સમ્યક્ત્વની. પ્રાપ્તિનું સાધન છે : તના સ્વરૂપનું જ્ઞાન પણ સમ્યકત્વને પામવાનું સાધન છે. આત્મામાં સમ્યગ્દર્શન ગુણ નિસર્ગથી પણ પ્રગટે છે અને Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] સમ્યગ્રદૃશન-૧ અધિગમથી પણ પ્રગટે છે. મિથ્યાત્વ માહનીયના ક્ષયાપશાિ થવા, એ જ સમ્યકત્વની પ્રાપ્તિનું કારણ છે, પરન્તુ એ મિથ્યાત્વ માહનીયના ક્ષયાપશમાદ્વિ ને નિસગથી થાય તે તે જુદી વાત છે, બાકી તા મિથ્યાત્વ મેહનીયને ક્ષયાપશમાદિ એ પ્રયત્નસાધ્ય વસ્તુ પણ છે. જીવાદિ તત્ત્વાના સ્વરૂપનું સાચું જ્ઞાન મેળવવાના પ્રયત્ન, એ સમ્યગ્દર્શન ગુણને પ્રગટાવવાનું સાધન છે. જેઓને સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ થઈ છે, તે પણ તત્ત્વજ્ઞાન દ્વારા પેાતાના સમ્યગ્દર્શન ગુણની નિર્મળતાને સાધી શકે છે. તત્ત્વાના સ્વરૂપનુ. સાચું અને નિશ્ચયાત્મક જ્ઞાન, વિરતિના પરિણામા પેદા કરવામાં પણ ઘણું સહાયક નીવડે છે. જ્ઞાનીને સમ્યક ચાત્રિની પ્રાપ્તિ પણ સુલભ છે, અને સમ્યક્ ચારિત્રનુ નિરતિચાર પાલન પણ સુલભ છે, આથી જ, આપણે ત્યાં એમ પણ કહ્યું છે કેપઢમં નાળ તો ચા । દયાને પેદા કરવામાં અને યાને પાળવામાં, તત્ત્વજ્ઞાન બહુ સહાયક નીવડે છે. આવું જાણવા છતાં પણ, આપણામાં તત્ત્વાના સ્વરૂપને જાણવાની ઈચ્છા કેટલી ? તત્ત્વાના સ્વરૂપને જાણવાની તમે મહેનત કરેલી, પણ જ્ઞાનાવરણીય કર્માંના દોષે જ તમે તત્ત્વજ્ઞાનને પામી શકયા નથી, એવું તમે કહી શકે! તેમ છે ? અવસરે, જેટલી સમજવાની શક્તિ છે, તેટલું સમજવાને માટે ઉંચું ખુલ્લું રહે છે ? કે પછી, જે કરીએ છીએ તે બરાબર છે, એમ હૈયે રાખી મૂકયુ છે ? એકલા અજ્ઞાન છે. કે અજ્ઞાન હાવા સાથે આગ્રહી પણ છે ? છવાદિતત્ત્વાના સ્વરૂપને નથી જાણતા, તેમ છતાં પણુ, જીવાદિ તત્ત્વાના સ્વરૂપને કાઈ જણાવે, તે જેટલી બુદ્ધિ છે, તેટલુ' સમજવાની તૈયારી છે કે जायते तन्निसर्गेण गुरोरधिग्रमेन वा ॥ १७ ॥ પ્રકાશ ૧, શ્રી યાગશાસ્ત્ર. જિન પિળમાદ્રા ।। શ્રી તત્ત્વાર્થ સૂત્ર અ. ૧, સૂ. ૩. *** Jain Educationa International For Personal and Private Use Only • Page #48 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર નહિ ? બીજા બધામાં રસ આવે અને તત્વની વાતમાં રસ ન આવે એટલે જ્ઞાનની પ્રાપ્તિના દરવાજા બંધ છે, એમ માનવું પડે ને ? પિતાને ગુણ પણ પિતાને ગમે નહિ ; હમણાં હમણાંમાં ધર્મની બાબતમાં એવું વાતાવરણ સર્જાતું જાય છે કે–અજ્ઞાનમાં સુખ અને જ્ઞાનની બેદરકારી. તત્વની વાતમાં ઊતરવું, એ કેટલાકને પંચાત જેવું લાગે છે. ધર્મની કઈ પણ વાત નીકળે અને પોતે જાણતું ન હોય, તે જરા પણ ક્ષોભ વિના. એમ કહી દે કે આપણે તે દૂરથી નમસ્કાર કરવાનું રાખ્યું છે, એટલે નિરાંત છે. આ પૂજા કરીએ છીએ, કઈ વાર મન થઈ જાય. તે જ્યાં સાધુ મહારાજ હોય ત્યાં અપાસરે જઈ આવીએ છીએ. અને જે બને તે ક્રિયા કરીએ છીએ. એમાં ઊંડા ઉતરીએ, તે આપણે આપણું જોઈ બેસીએ.” સઘળાં જ પાપાના મૂળ એવા મિથ્યાત્વને ટાળવાને માટે અને સઘળાય ધર્મોના પાયા. સમાન સમ્યકત્વને પામવાને માટે, શાસ્ત્ર કહે છે કેતત્ત્વજ્ઞાન મેળવીને, તાના સ્વરૂપના વિષયમાં સુનિશ્ચિત મતિવાળા બનવાની જરૂર છે; ત્યારે, આજના કેટલાક મૂર્ખાઓ તત્વની વાતને સમજવાનો પ્રયત્ન કરે, એમાં પણ પોતાની પાસે જે કાંઈ હોય, તેને બેઈ નાંખવા. જેવું માને છે ! - જ્ઞાન, એ તે આત્માને ગુણ છે. એ ગુણના અભાવમાં અને એ ગુણને પામવાની બેદરકારીમાં સુખની કલ્પના આવે, ત્યારે વિચારો કે-મિથ્યાત્વ જીવને કેટલું બધું ભયંકર કેટિનું નુકસાન કરે છે ? પિતાને ગુણ પણ પિતાને ગમે નહિ, એ ઓછું નુકસાન છે. એવું નુકસાન મિથ્યાત્વ જ કરી શકે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ] સમ્યગદશન-૧ . . વ્યાખ્યાનના શ્રેતાઓ : આજે વ્યાખ્યાનમાં શ્રોતાઓ આવે છે, તે કાં તે લેવાઈ ગયેલા નિયમનું પાલન કરવા, કાં તે ગતાનગતિકપણે અને કાં તે કથાઓ સાંભળવા, પરન્તુ તવજ્ઞાનના અથી હાઈને વ્યાખ્યાન સાંભળવાને માટે આવનારા કેટલા ? તત્ત્વજ્ઞાનના અથી શ્રોતાઓ ઘટી ગયા, એટલે આજે વ્યાખ્યાનની પાટ ઉપર ગમે તે બેસી જાય છે અને ગમે તેને બેસાડી દેવાય છે. બે-ચાર ગ્રન્થ જોઈ લીધા, ૫–૫૦ કથાઓ યાદ કરી લીધી, થોડાક કે કંઠસ્થ કરી લીધા, છાપાંઓમાં આવતા કિસ્સાઓ જોવા માંડ્યા અને થોડાં એઠાં શિધી રાખ્યાં,–આટલું જ્ઞાન હોય અને ડીક વાચાળતા હોય, તે આજના શ્રોતાઓ, એ પાટે બેસનારને માટે એવું સર્ટિફિકેટ ફાડે કે-“શું મહારાજનું વ્યાખ્યાન ? શી છટા ? શ્લોક કેવા લલકારે ? • કથામાં કે રસ પૂરે? વ્યાખ્યાન તે ગજબ છે !” પણ કેઈએ તત્ત્વજ્ઞાનને ભૂખે સાંભળનાર મળે કે–મહારાજ ! આમાં તત્ત્વજ્ઞાન શું આવ્યું ?” એમ પૂછે ? ( શ્રોતાઓ તત્વજ્ઞાનના અથ હેત, તે ગમે તે સાધુ પાટે બેસત નહિ અને પાટે બેસનાર તત્વજ્ઞ બન્યા વિના રહેત નહિ. શ્રોતા તત્વજ્ઞાનને અર્થ હોય, એટલે એ તે એવા પ્રશ્નો પૂછે કેઅજ્ઞાનને જવાબ દેવે ભારે પડે. આગમ વંચાય ત્યારે જાણકાર શ્રોતા તે, ઝીણામાં ઝીણી બાબતે વિષેય પ્રશ્ન કરે. રાજને શ્રોતા બહુશ્રત છે, એમ એની વાત ઉપરથી લાગે. એ અવસરે કહી શકે કે-“મેં આટલા આચાર્ય મહારાજને અને આટલાં આગમને સાંભળ્યાં છે !” એને ઘણું યાદ હોય, કેમ કે–સાંભળેલું જ વિચારતે હેય. પહેલાંના કાળમાં, ઈતર કથા કરવા બેસતા, ત્યારે જોઈ લેતા કે–સાંભળવા બેઠેલાઓમાં કેઈ આહંત છે કે નહિ; કેમ કે–એ મૂંઝવી નાંખે એ અને કુશળતાભર્યો પ્રશ્ન કરશે, એવી • બીક રહેતી. આહત તત્ત્વજ્ઞ હતા, એટલે એમની આ આબરૂ હતી. જેને કશું જ્ઞાન જ ન હોય, તે શું પૂછી શકે ? વ્યાખ્યાન શા Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [ ૩૧ માટે છે? તત્વજ્ઞાન કરાવવા માટે ! તત્વજ્ઞાન પણ પારકાને માટે નહિ, પણ પોતાને માટે પણ છે. કથામાં પણ તત્વજ્ઞાન આવે. કે ધર્મકથા ધર્મના હેતુ વિના લખાણું નથી અને દરેકે દરેક કથા ધર્મને હેતુ સરે એવી જ રીતિએ વાંચવી અને સાંભળવી જોઈએ. જ્યાં શ્રાવકે તત્ત્વજ્ઞ હોય છે, ત્યાં ઉન્માર્ગદશકે ચૂપ થઈ જાય છે. આજના કાળમાં શ્રાવકને મેટો ભાગ તત્ત્વજ્ઞાનશૂન્ય બની ગયે છે, અને એથી પણ ઘણું નુકસાન થવા પામ્યું છે. જીવતત્વ અને અજીવતત્વને કેઈએ પેદા કરેલ નથી પણ તે અનાદિકાળથી છે : તમે તત્ત્વને નથી જાણતા, પણ તમે જે કાંઈ કરી રહ્યા છે, તેમાં તમને કઈ સમજાવવા માંગે, તે તે સમજવાને માટે તમારું હૈયું ખુલ્યું છે કે નહિ! તો કેટલાં છે! સાત અગર નવ. જીવ, અજીવ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા ને મિક્ષ–એ સાત ત અથવા પુણ્યને અને પાપને જુદાં ગણીએ તે કુલ નવ ત છે. કર્મ અજીવ છે, પણ જીવ એ અજીવમાં પકડાએલે છે, અને એ માટે જ, જીવ અને અજીવ સિવાયનાં તવોને પણ માનવાં પડે છે. સવ કર્મને વેગ ન હોય, તે મિક્ષ તત્વને માનવાની પણ જરૂર પડે નહિ ને ? - મેક્ષ એટલે શું? આત્મા કર્મને વેગથી સર્વથા મુક્ત બને તે! જે કર્મને ગ જ ન હોય, તે મેક્ષને પામવાની વાત જ રહે નહિ, એટલે મેક્ષ તત્ત્વને માનવાની જરૂર પડે નહિ. જેઓ આત્માના એક્ષપર્યાયને માને છે, તેઓને આત્માની સાથેના કર્મના ગને માનવે પડે અને એ કર્મને ગ જ આત્માને એક્ષપર્યાય પ્રગટ થવામાં અન્તરાય કરનારે છે એમ પણ માનવું પડે. આમ તે, જીવ અને અજીવ–એમ માત્ર બે પ્રકારનાં જ ત આ જગતમાં વિદ્યમાન છે. કઈ પણ વસ્તુને રવતન્ત્રપણે વિચાર કરે, તે લાગે કે-કાં તે એ જીવ છે, કાં તે એ અજીવ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ન કે અરે બાત કા વિનાના ૩૨] સમ્યગદશનઆ બને ત કેઈનાં બનાવેલાં છે કે વગર બનેલાં જ હતાં. જીવને કે અજીવને કેઈએ પેદા કરેલ છે? નહિ જ. જે જીવનેય કેઈએ પિદા કર્યો હોય અને અજીવને ય કેઈએ પેદા કર્યું હોય, તે એ પેદા કરનાર જીવ હતું કે અજીવ હતે ? જે પેદા કરનાર જીવ હોય, તે જીવ હતે જ—એમ નક્કી થઈ જાય છે અને અજીવ. તત્ત્વ હતું–એમ પણ નક્કી થઈ જાય છે, કારણ કે એકલે જીવ અજીવને પેદા કરે, એ બને શી રીતિએ! બીજી વાત, જે જેમાં ન જ હોય, તે તેમાંથી પેદા થાય, એ બને શી રીતિએ! એટલે, એક જીવ હતે. અને એણે બીજા જીવોને પેદા કર્યા એ પણ બને નહિ. કેટલાક કહે છે ને કે-ઈશ્વરે બધા જીવોને પેદા કર્યા? તે બધા ને પેદા કરનારે ઈશ્વર, દેહધારી હતું કે દેહ વિનાને હતું, જે દેહધારી હોય તે કર્મથી યુક્ત જ હોય અને જે દેહધારી. ન હેય તે કદી પણ જગતની રચના કરી શકે નહીં. વળી બીજે પ્રશ્ન એ થાય છે કે ઈશ્વર શુદ્ધ હતું કે અશુદ્ધ હતે ? જે અશુદ્ધ હોય, તેને ઈશ્વર કહેવાય નહિ અને જે શુદ્ધ હોય, તેનામાં પેઢા. કરવાપણું સંભવે નહિ. વળી ત્રીજો પ્રશ્ન એ થાય છે કે ઈશ્વર સ્વતંત્ર હતા કે પરતંત્ર? જે પરતંત્ર હોય તે એમનામાં ઈશ્વરપણું ઘટી શકે નહીં અને સ્વતંત્ર હતા તે એમને જીવે બનાવવાની જરૂર શું પડી ? કદાચ કોઈ કહેશે કે લીલા (આનંદ) માટે બનાવ્યા, તે. જેનામાં રાગ કે દ્વેષ ન હોય, તેનામાં લીલા હોય? લીલા કરવાનું મન થાય, એ રાગ છે ને ? જેનામાં રાગને અંશેય ન હોય, તેને વળી લીલા કરવાનું મન થાય શી રીતિએ? અને, જે રાગ હતો એમ માનીએ, તે રાગીને ઈશ્વર મનાય શી રીતિએ? માટે, ઈશ્વરે જીવોને પિદા કર્યા છે, એવું કહેનારાઓને તત્ત્વનું સાચું જ્ઞાન જ નથી. ' અરેય ના પ્રવૃત્તિને નોચિત . न च प्रयोजन किञ्चित् स्वातन्त्र्यान्न पराज्ञया ॥ २ ॥ " ગીથા જોતાવર્તન, વાન્ ચાર કુમાર્યાત્ xx . શ્રી વીતરાગ સ્તોત્ર, પ્રકાશ બે Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ [ ૩૩ મિથ્યાત્વને ગાઢ અંધકાર જીવ તત્ત્વને અને અજીવ તત્ત્વને કેઈએ બનાવેલ નથી, પણ એ બને ત અનાદિકાળથી છે જ, કેમ કે–નહતાં તે ઉત્પન્ન થયાં શી રીતિએ એ સવાલ આવીને ઊભે જ રહે છે. તમે જે તત્ત્વજ્ઞાનને પામ્યા , તે તેના સ્વરૂપને આમ વિચાર કરી શકે ને? જીવ અને કમને વેગ પણ અનાદિકાળથી છે: જીવ અને અજીવ, એ બને તો જેમ અનાદિકાળથી છે, તેમ જીવ અને અજીવ તત્ત્વને, એટલે જીવ અને કર્મને વેગ પણ ક્યારથી છે? અનાદિથી જ છે. “પહેલાં જીવ શુદ્ધ હતું અને પછી કર્મના ગવાળા બ.”—એમ માનવું હોય, તે શુદ્ધ એ પણ જીવ, કર્મના સેગવાળે એટલે અશુદ્ધ જીવ બ શાથી? જે જીવમાં રાગ-દ્વેષ કે અજ્ઞાન આદિ કાંઈ જ ન હોય અને જે જીવ તદ્દન શુદ્ધ સ્વરૂપવાળે હોય, એ જીવ કર્મના સેગવાળો બની શકે જ નહિ, કારણ કે એમ માનવામાં, કઈ પણ પ્રકારનું કાર્ય-કારણ ભાવ ઘટી શકતું નથી. જે અશુદ્ધ હોય, તે જે એનામાં શુદ્ધ થવાની એગ્યતા હોય તે શુદ્ધ બને–એ બને, પણ જેને કઈ પણ પ્રકારનું કારણ નથી, એટલે કે જે જીવ શુદ્ધ સ્વરૂપવાળે છે, તે અશુદ્ધ સ્વરૂપવાળો બને–એ શક્ય જ નથી. સચ્ચિદાનંદમય એવું જેનું સ્વરૂપ છે અને જેને શરીર, ઇન્દ્રિયે આદિ કાંઈ જ નથી, એ જીવ કર્મના સેગવાળે બ, એવું કેઈ કહે તે એણે એ જીવ કયા કારણે કર્મના સેગવાળો બ, એ સમજાવવું જોઈએ ને? શુદ્ધ જીવન લક્ષણમાં એવી એક પણ બાબત છે જ નહિ, કે જે શુદ્ધ જીવને કર્મના ચગવાળે બનાવી શકે. રાગ નહિ, ષ નહિ, અજ્ઞાન નહિ, ઈન્દ્રિયે નહિ, એ જીવ કમના યોગવાળો બની શકે ખરો ? ચ. ૩. Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ]. સમ્યગૂદન-૧ સર નહિ જ ! - એટલે પણ જેમ જીવન અને અજીવના અસ્તિત્વને અનાદિકાલીન માનવું પડે, તેમ જીવ સાથેને કર્મના ભેગના અસ્તિત્વને પણ અનાદિકાલીન જ માનવું પડે. આપણે આત્મા અત્યારે કર્મના યોગવાળો છે ને? હા. ક્યારથી આપણે આત્મા કર્મના ભેગવાળો છે ? અનાદિકાળથી. આમ માન્યું, એટલેય જીવનું અસ્તિત્વ અને અજીવનું અસ્તિત્વ અનાદિકાલીન છે, એ વાત આવી ગઈ. આપણે કદી પણ નહેતા અને પેદા થયા છીએ—એવું નથી આ જગત્ કદી પણ નહોતું અને પેદા થયું છે–એવું પણ નથી, તેમ જ; આપણે પહેલાં શુદ્ધ જ હતા અને પછીથી કર્મના ભેગવાળા બનવાથી અશુદ્ધ બની ગયા–એમ પણ નથી. જીવનું અસ્તિત્વ પણ અનાદિકાળથી છે. અજીવનું અસ્તિત્વ પણ અનાદિકાળથી છે અને જીવ તથા કર્મના ભેગનું અસ્તિત્વ પણ અનાદિકાળથી છે ! જીવ અને અપેક્ષાએ અજીવ પણ નિત્ય છે અને અનિત્ય પણ છે. જીવ અને અજીવનું અસ્તિત્વ જેમ અનાદિકાળથી છે, તેમ જીવ અને અજીવનું અસ્તિત્વ રહેવાનું ક્યાં સુધી ? કેઈ કાળ એ નથી જ આવવાને, કે જે કાળમાં અજીવનું અસ્તિત્વ મીટી જ જતું હોય, તે એ જાય ક્યાં? જો ક્યાંય પણ જાય-એમ માનીએ, તેય એનું અસ્તિત્વ તે રહ્યું ને ? એટલે, જીવ પણ નિત્ય છે અને અજીવ પણ નિત્ય છે. ત્યારે જીવ જન્મ-મરણને પામે છે અને અજીવ દ્રવ્ય ઉત્પન્ન થતાં તથા વિનાશ પામતાં દેખાય છે, તેનું શું છે, જીવનમાં અને અજીવન અવસ્થાન્તરે છે. છવદ્રવ્ય અને અછવદ્રવ્ય અનાદિકાલીન છે, નિત્ય છે, પણ એનાં અવસ્થાન્તરે થયા જ કરે છે. જીવ અહીં જ તે ક્યાંકથી મરીને આવ્યો અને અહીં જીવ મર્યો, એટલે અહીંથી રવાના થઈને Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫ મિથ્યાત્વને ગાઢ અંધકાર તે ક્યાંક પણ ઉત્પન્ન થયે. વસ્તુતઃ જીવ જન્મત પણ નથી અને મરતે પણ નથી. શરીરની હેરફેરી થાય, તેને જન્મ-મરણ કહેવાય છે. અજીવમાં પણ તમે જુઓ કે–અજીવના સમૂહથી બનેલી એક ચીજ નાશ પામે છે, પણ એને અર્થ એટલે જ કે એ અવસ્થામાં ગોઠવાયેલા અછના અંશે વિખરાઈ ગયા. મકાન પડી જાય, પણ મકાન બનવામાં ચેગ પામેલ જે અજીવ આણુઓ હોય, તે કાંઈ નાશ પામી જાય? નહિ જ. ત્યારે એ અણુઓ અવસ્થાન્તરને પામ્યાં, એટલું જ કહેવાય ને? આ વસ્તુને જે સમજતું હોય, તે એમ જ કહે કે–અપેક્ષાએ જીવ નિત્ય પણ છે અને અપેક્ષાએ જીવ અનિત્ય પણ છે; એ જ રીતિએ, અપેક્ષાએ અજીવ નિત્ય પણ છે અને અપેક્ષાએ અજીવ અનિત્ય પણ છે. કર્મના ચોગ-વિયેગ સંબંધી તા : જીવ નિત્ય પણ છે અને અનાદિકાળથી કર્મના સેગવાળે પણ છે. એ કર્મ કર્તા કેણ અને એ કર્મને ભક્ત કણ? જીવ પિતે જ પિતપોતાના કર્મને કર્તા અને ભક્તા છે. કોઈ જીવ, કેઈનાય કર્મ કર્તા બની શકતું નથી, એટલે પિતાના કર્મને જીવ પિતે જ કર્તા છે. જીવ ભિન્ન ભિન્ન પ્રકારનાં કર્મોને જે દ્વારા ગ્રહણ કરે છે, તે આશ્રવ કહેવાય છે, અને જીવ કર્મોને ગ્રહણ કરેતે અટકે, એ સંવર કહેવાય છે. શુભ આશ્રવ, તે પુણ્ય કહેવાય અને અશુભ આશ્રવ, તે પાપ કહેવાય. આત્મા જે કર્મોને ગ્રહણ કરે, તે કર્મો પહેલાંનાં કર્મોની સાથે ભળે છે, એને બંધ કહેવાય છે, અને આત્માથી કર્મ વિખુટાં પડે, એ નિર્જરા કહેવાય છે. આ તને, શાસ્ત્રોમાં વિસ્તારથી મહાપુરુષેએ વર્ણવેલાં છે અને જે વિવેકપૂર્વક સમજીને વિચારાય, તે આની વિચારણા પણ ઘણું કર્મોને ખપાવનારી નીવડે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ]. સભ્ય દર્શન-૧ ધવને અનાદિકાળથી કર્મને વેગ છે, પણ જીવનાં કર્મોમાં ફેરફાર થયા કરે છે. જુનાં જાય, નવાં બંધાય, એ કામ ચાલ્યા જ કરે છે. જે કર્મોમાં ફેરફાર થતું ન હોય, તે જીવનું ગત્યન્તર આદિ જે થાય છે, તે સંભવે નહિ. કર્મોમાં ફેરફાર થયા કરે છે, એટલે જો વ્યાજબી રીતિએ મહેનત કરવામાં આવે, તે આત્મા સર્વથા કર્મહિત પણ બની શકે. એને મેક્ષ કહેવાય છે. કર્મોની આવી સ્થિતિ આદિને સ્વતંત્રપણે તે અનન્તજ્ઞાનીઓ જ જણાવી શકે અને એ કર્મોના વેગથી જીવને મુક્ત બનાવવાને ઉપાય પણ, સ્વતન્ત્રપણે તે અનન્તજ્ઞાની સિવાય કઈ બતાવી શકે છે નહિ, એ શંકા વિનાની વાત છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ મેક્ષને પામવાને માર્ગ પ્રરૂપે છે, કારણ કે–એ જ એક માર્ગ જીવને માટે કલ્યાણકારી છે. આ બધી વાતેથી, શ્રાવકે, મોટે ભાગે અજાણ હેય નહિ ને? જ ભગવાન શ્રી અરિહંતદેવને પૂજે, એટલે એ તારકેએ આપણું ઉપર–જગતના જીવ માત્ર ઉપર, શે ઉપકાર કર્યો છે, તે યાદ તે આવે ને? એ જે યાદ આવે, તે પૂજામાં ઉલ્લાસ કે આવે ? પૂજા કરતાં વિચાર આવે : તમે બધા જ ભગવાન શ્રી જિનેશ્વરદેવની પૂજા તે કરતા હશે ને ? રોજ ત્રિકાળ પૂજા કરે છે કે એક કાળ પૂજા કરે છે ? રોજ ત્રિકાળ પૂજા નથી બનતી, માટે એક કાળ પૂજા કરતા હે–એમ પણ બને. પણ તમે પૂજા કર્યા વિના તે રહો નહિ ને? ભગવાન શ્રી અરિહંતદેવ એવા ઉપકારી છે કે–એ તારકને ઉપકાર જે લક્ષ્યમાં આવી જાય, તે હૈયામાંથી એ તારકે વિસાયં પણ વિસરાય નહિ. તમને ભગવાનની પૂજા કરતાં શું યાદ આવે ? સઆ વિતરાગ હતા, એ વગેરે. પણ વીતરાગ તે એ હતા ને? એ તારકની પૂજા આપણે શું કામ કરીએ? આપણને એવું તે શું ખપ પડી ગયે કે આપણે Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વના ગાઢ અંધકાર [310 ખીજા કાઈ દેવની પૂજા કરીએ નહિ અને એ દેવની પૂજા કર્યાં વિના આપણે રહી શકીએ નહિ ? જો તમને તત્ત્વજ્ઞાન હાત, તા તમે કહી શકત કે સંસારમાં રખડતાં રખડતાં અનન્તા કાળ વહી ગયા. તેમાં ઉપકારીએ તા ઘણા મળ્યા છે, પણ બધા ઉપકારી કરતાં તીથ કર પરમાત્માના ઉપકાર વધી જાય. એ પરમતારકના જેવા કાઈ ઉપકારી નહિ. કારણ કે તેમણે મને મારા સ્વરૂપનું ભાન કરાવ્યુ અને મારા સ્વરૂપને હું કેમ પ્રગટાવી શકુ એના રસ્તા પણ બતાવ્યા. કના યોગથી હું સંસારમાં ભમ્યા કરું છું; કના ચેાગે અનન્તા કાળ સ'સારમાં પરિભ્રમણ કરતાં વહી ગયા; આ તીર્થંકર પરમાત્મા મળ્યા, એટલે મારું અનંત કાળનુ એ દુઃખ ટળી ગયું. ભગવાનની પૂજા કરતાં, આવા કાઈ ભાવ, કેઈ વાર પણ આવે ખરા ? સ૦ આવી સમજ મેળવી હોય, તા આવે! ભાવ આવે ને ? ભગવાન શ્રી જિનેશ્વરદેવા મેાક્ષમાના દાતાર છે, આવુ તમે કદી પણ સાંભળેલું કે નહિ ? સ॰ એમ તા સાંભળેલુ', પણ તે સાંભળેલુ એટલું જ. જ કેમ દર્શાવ્યેા ? ત્યારે, તમને એટલે વિચાર પણ નહિ સમર્થ અને સર્વજ્ઞ ભગવાને, જગતના જીવાના કોઈ જ માર્ગ નહિ દર્શાવતાં, એક માત્ર મેાક્ષમા આવા વીતરાગ અને સર્વજ્ઞ ભગવાને, જ્યારે જીવાના ભલામે માટે એક માત્ર મેાક્ષમાગ જ દર્શાવ્યા, ત્યારે એટલું તે નક્કી જ કે મેાક્ષમાગ સિવાયના માર્ગે કાઈ પણ જીવનું' વાસ્તવિક કોટિનું ભલુ થાય નહિ ! ' જો તમને આવેા વિચાર પણ આવ્યા હાત, તેા પશુ તમને તત્ત્વાના સ્વરૂપને સમજવાનું મન થાત અને એ માટે તમે પ્રયત્નેય કર્યાં હાત. * નર્સે ૨ મોક્ષમાાંત, ફિલોવોડ તરગતિ ત્તેસ્મિન્ ! ××× l[૩૧] તત્ત્વાર્થ સૂત્ર-આદ્ય સબંધ કારિકા Jain Educationa International આવેલા કે—આવા ભલાને માટે બીજે For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ] સમ્યગદશન-૧ મણિ મળ્યો, પણ એકે અજ્ઞાનથી ગુમાવ્યા અને બીજાએ લોભથી ગુમાવ્યો ? તત્ત્વજ્ઞાનને પામેલે, ભગવાનને અને ભગવાનના માર્ગને સારી રીતિએ ઓળખી શકે છે. જે જેને ઓળખે જ નહિ, તે તેનાથી ઉઠાવવો જોઈતો લાભ શી રીતિએ ઉઠાવી શકે ? જે તત્ત્વને જાણે નહિ, તેના હાથમાં સાચું આવી ગયું હોય, તે પણ સાચું હાથ આવ્યાથી જે ફળ મળવું જોઈએ, તે ફળ તેને મળે શી રીતિએ ? અજ્ઞાનને પણ જે સારું રુચે તે તે તેને કાંઈક ને કાંઈક ફળ જરૂર આપે પણ સ્વાભાવિક રીતિએ સારું છે, એટલે પણ જાણવાનું મને તે થાય ને? તમને તમારા સારા ભાગ્યના ચગે, સામગ્રી તે એવી સુન્દર મળી ગઈ છે કે-એનાં વખાણ કર્યા વિના ચાલે નહિ, પરંતુ તમને જે સામગ્રી મળી છે, તેની ખરી કિંમત તમને સમજાય, તે તમે આ બધી સારી સામગ્રીનો સારી રીતિએ લાભ ઉઠાવી શકે ને ? એ વિના તે, કદાચ, રબારીને મણિ મળ્યા જેવું પણ થાય. કહેવાય છે કે એક રબારી રોજ બકરીઓને ચારવાને માટે જંગલમાં જતે. ત્યાં કેઈ એક વખતે એક મણિ પડેલો તેના જેવામાં આવ્યો. બીજા પથરાએ કરતાં, એ મણિને ચળકાટ ઘણું વધારે હતે. એના એ ચળકાટને જોઈને એ રબારીએ એ મણિને લઈ લીધે. - મણિ મનેય ખરો અને ગાય ખરો, પણ તે કેટલા પૂરતે. ગયે ? મણિની કિંમત સમજાઈ હતી માટે એ મણિ રબારીને ગમે હતે એવું નહિ; રબારીને તે, મણિના માત્ર રૂપ, રંગ અને આકારે એ જ આકર્ષ્યા હતે. - સાંજે બકરાંને ચરાવીને પાછા ફરતાં રબારી એ મણિની સાથે રમત રમતે આવે છે. મણિ ગમી ગયું છે, એટલે એ મણિની સાથે એ ગેલ કર્યા કરે છે. એમાં એને, રસ્તામાં એક વાણિયે મળે. આ રબારી, એ વાણિયાને દેણદાર હતે. એ વાણિયાએ આ રબારીને એક રૂપીએ વ્યાજે ધર્યો હતો. રબારી એ વાણિયાને દૂધ Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [૩૯ વગેરે ઘણું આપી આવેલે, પણ એ બધું વ્યાજમાં જમા થએલું અને વાણિયાએ એક રૂપીઆનું લેણું તે ઊભું ને ઊભું જ રાખેલું. વાણિયે એવો ભી હસે કે-એના રૂપીઆમાં એ કાંઈ પણ ઘટાડે થવા દે નહિ અને રબારી એ અજ્ઞાન હતું કે-વાણિયા જેમ કહે તેમ માની લે અને દેવું કબૂલ રાખે. પણ, રબારી આ વાણિયાના દેવાથી કંટાળી ગયેલે. ગમે તેટલું આપે તેય વ્યાજમાં હિજમ થઈ જાય અને દેવું ઊભું રહે, તે કંટાળો તો આવે ને ? અજ્ઞાન માણસને આવો લાભ, તમે તે ન જ ઉઠાવે ને ? તમારી સાથે જેને લેવડ–દેવડ હોય, તે જે અજ્ઞાની હોય, તો તમે શું કરો ? ઠીક ફાવટ આવી ગઈ, એમ તમને તો ન જ લાગે ને ? જે આપણે વિશ્વાસે રહે, તેને આપણાથી છેતરાય ? આપણું ઉપર વિશ્વાસ મૂક્યો, એટલે વિશ્વાસ મૂકનારે આપણને સારા માણસ માન્યા ને ? સારા માણસ તરીકેનું આપણને એણે માન આપ્યું ને ? આપણે સારા ન હોઈએ તોય, જે આપણને સારા માને તેને માટે તે આપણે ભૂંડા થઈએ નહિ ને? જેમ ક્ષત્રિયે લડતા ખરા, પણ તે લડવા આવેલાની સામે લડતા. વગર કારણે લડાઈ કરે નહિ અને લડે ત્યારે પણ સામા પાસે હથિયાર ન હોય તે પોતે એને આપે અને પછી લડે ખરા, પણ એમાંય નીતિ જાળવે. શસ્ત્ર વગરનાની સામે શસ્ત્ર લઈને એ લડે નહિ. તેમ તમે વેપાર તે કરો, પણ વેપારમાં નીતિ જાળવે કે નહિ ? તમારા ઉપર કેઈ વિશ્વાસ મૂકે, તે એના વિશ્વાસને ગેરલાભ તે તમે લે નહિ ને? સવ વિશ્વાસ રાખે, એ સારી રીતે ઠગાય. આ તે માણસાઈનું પણ લીલામ છે. વિશ્વાસુને ગરદન મારે એ શૂરવીર તે નથી, પણ માણસ પણ નથી. માણસાઈની જ્યારે ખરેખરી ઊણપ પડી જાય, એવા કાળમાં ધર્મ અતિશય દુલભ બની જાય-એમાં નવાઈ નથી. એવી દશામાં જેઓ Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ] સમ્યગ્દર્શન-૧ આનંદ માનતા હાય, તેઓ કદાચ દાનાદિ પણ કરતા હાય, તે પણ એ દાનાદિ એ લોકો ધને માટે જ કરે છે, એમ કેમ માની શકાય ? વાણિયાએ જોયું કે–રમારી પાસે મણ છે. વાણિયેા મણને ઓળખતા હતા, પણ વાણિયા હતા; એટલે રબારીને એ કહે છે કે— અલ્યા, આ પથરી ત્યાંથી ઉપાડી લાવ્યેા ?’ રબારીએ કહ્યું કે– જંગલમાં પડયા'તા તે જડી ગયા !' વાણિયા કહે છે કે–તું આ પથરાને શું કરીશ ?? રબારી કહે છે કે પથરાને શુ કરતા હશે વળી ? ઘેર લઈ જઈશ, એટલે આને જોઈને છેકરાં ખુશ થશે. ’ વાણિયા કહે કે— આ પથરી તું મને આપી દે!’ રબારી એ વાણિયાના એક રૂપીઆના દેવાથી કંટાળી ગયા હતા અને વાણિયા આ પથરા માગતા હતા, એટલે રબારી કહે છે કે—‘ જો તું મારુ' બધુ દેવુ' માંડી વાળતા હો, તે! તને આ આપી દઉ* ! ’ દેવુ... કેટલું ? એકરૂપીઆનું! એના ખટલામાં મળતું હતું શું ? મિ. પણ આ તા વાણિયા ! આવા દેણદાર પેાતાના લેણામાંથી સાવ છૂટી જાય, તે વાણિયાને પરવડે ? વાણિયા કહે છે કે- આખા રૂપીએ તે! નહિ, પણ અડધા રૂપી માંડી વાળું ! ? રબારી કહે છે કે− માંડી વાળવા હાય તે! આખે! રૂપીએ માંડી વાળ, નહિ તેા ભલે રહ્યું દેવું ઊભું ! મારે પથરા નથી આપવા. ઘરે છેાકરાં તા રાજી થશે!’ વાણિયા કહે છે કે− ના, એ તેા બને જ નહિ. આટલા પથરામાં તારે આખા રૂપી લઈ લેવા છે ?’ રબારી પણ હઠે ચઢયો અને કહી દીધુ કે તા જા, તને નથી આપવા.’ અને એણે તા, એમ કહીને ચાલવા પણ માંડયું. રબારી રસ્તે ચાલ્યા જતા હતા, ત્યાં વળી એને એક બીજે માણસ મળ્યેા. એણે રમારીને પૃછ્યું કે આવા સુંદર પથરા કયાંથી લાવ્યા ? Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ [re મિથ્યાત્વને ગાઢ અંધકાર આ કહે-જંગલમાંથી જડયો.” પેલાએ પૂછયું કે-“તારે આને વેચવો છે ?” રબારીએ પૂછયું કે-“આપીશ?” પેલે પણ હોશિયાર હતે. એણે કહ્યું કે-“તારે જે લેવું હોય તે કહે. તું કહે તે તને આપું !” રબારી કહે કે–જે, પેલા વાણિયાને મેં એક રૂપીઆમાં આપી દેવાનું કહ્યું હતું, પણ એને અડધે રૂપીએ આપ હતું, એટલે મેં એને આ પથર આપ્યું નહિ. મારે રૂપીઆથી છે આપવાને નથી.” પેલાએ તરત જ ગજવામાંથી દશ રૂપીઆ કાઢ્યા અને રબારીને આપ્યા; એટલે રબારીએ તે ખુશ ખુશ થઈ જઈને પિતાની પાસે પથરે, કે જે મણિ હતું, એ તેને આપી દીધું. બને ખુશ થઈ ગયા. પેલે મણિ લઈને રવાના થઈ ગયે અને રબારી ઉતાવળે ઘેર ગયે. ઘરમાં આજે નસીબ પાકી ગયુંએવા સમાચાર આપ્યા. પેલે લેણદાર વાણિ વિચાર કરે છે કે–“રબારી પાસે મણિ છે, એ લઈ તે લે જ જોઈએ. પણ પાછે એને વિચાર આવે છે કે–એમ તે કાંઈ આને દેવામાંથી છૂટો કરી દેવાય ? ” એટલે, એ વાણિયે કાંઈક વધારે આપવાને તૈયાર થાય છે, પણ આ રૂપીઓ આપવાને તે નહિ જ. એ વાણિયે ગામમાં ફરીને રબારીને ઘરે આવે છે. એને કહે છે કે-જે, આઠ આનાને બદલે બે આના વધારે એટલે દશ આના માંડી વાળીશ, માટે પેલે પથરે લાવ !” રબારી કહે છે કે-“જા, જા, દશ આના માંડી વાળવાવાળા ! તારે મને છેતરવો તે ને ? મને તે એક શેઠે એના દશ રૂપીઆ આપ્યા ! લે તારે રૂપીઓ !” એમ કહીને રબારીએ એની સામે એક રૂપીઓ ફેંક્યો ! હવે વાણિ કહે છે કે-“અલ્યા, તું બહુ છેતરાઈ ગયું. એ પથરે નહોતે, પણ મણિ હતું, મણિ! એની તે બહુ કિંમત ઊપજે!” Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૨] સમ્યગ્દર્શન-૧ રબારી કહે છે કે- છેતરાયે તું કે હું? એ મણિ હેય તેય હું એને ઓળખતે નહોતે, પણ તું તે એને ઓળખતે તે ને? મને તે એક રૂપીઆને બદલે દશ રૂપીઆ મળ્યા અને તારે તે, મણિ પણ ગયે અને હજુ મને ચુસ્યા કરવું હતું, તે પણ ગયું ! ડાહ્યો તું કે હું? વાણિયે નિરાશ થઈને પાછો પોતાને ઘેર આવ્યા. આપણી વાત તે એ હતી કે–તમને ભાગ્યને સામગ્રી તે ઘણું સારી મળી ગઈ છે, પણ આ સામગ્રીને તમે પિછાની શક્યા છે કે નહિ ? અને, આ સામગ્રીને ઉઠાવી શકાય તેટલે લાભ ઉઠાવી લેવાનું તમારું દિલ ખરું કે નહિ ? ઘણાએ અજ્ઞાન છે અને જે ભણેલા છે તેમાં પણ ઘણું એવા છે કે-સંસારના સુખના રસમાં લુબ્ધ છે. આવાઓને ગમે તેવા સારા ભગવાન મળી જાય, તેય એ ભગવાન પાસેથી આશા શાની કરે ? ભગવાન પાસે માગી માગીને તુચ્છ એવું સંસારનું સુખ જ માગે ને ? રબારી અજ્ઞાન હતા, એટલે મણિ મળવા છતાંય મણિને લાભ એ ઉઠાવી શક્યો નહિ અને વાણિયે લેભિયે હતે, એટલે થાડા માટે એણે ઘણું દ્રવ્યને દેનારા મણિને ગુમાવી દીધે! એકે ગુમાવ્યું અજ્ઞાન અને એકે ગુમાવ્યું લોભે. બેમાં કેણ વખાણવા લાયક? મિથ્યાત્વ કે કષાય ? સ એકેચ વખાણવા લાયક નહિ. દેવ-ગુરુ-ધર્મનો સંબંધ : અત્યારે તમને દેવ, ગુરુ અને ધર્મ સંબંધી સારામાં સારી સામગ્રી મળી છે, છતાં પણ તમે મેક્ષમાર્ગની તરફ કેટલા લક્ષ્યવાળા. છે ? તમે અજ્ઞાન છે કે વિષયરસમાં લુબ્ધ છે ? આપણે ત્યાં તે જે જાણકાર હેય પણ રુચિ વગરને હેય, તે પણ અજ્ઞાન કહેવાય છે. જીવાજીવાદિ તત્ત્વોના સ્વરૂપનું જ્ઞાન પણ નિશ્ચયાત્મક જોઈએ. તત્ત્વો વિષેને સાચે ખ્યાલ, નિશ્ચયપૂર્વકને જોઈએ. આ વિના, Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [૪૩ સારી પણ સામગ્રી હાથમાં આવી જાય, તેય એને હાથમાંથી સરી જતાં વાર કેટલી ? જેને સંબંધની કિંમત નથી હોતી, તે વ્યવહારમાં કેમ વર્તે છે? સંબંધ ટકો તે ટક, બાકી છોડતાંય વાર નહિ અને જોડતાંય વાર નહિ. તેમ, આ દેવ-ગુરુ-ધર્મને સંબંધ, આપણે કેવક જાળવીએ. છીએ ? આ સંબંધ કેટલે કિંમતી છે–તેનું જ્ઞાન નથી, એટલે, હવે કદી પણ આ સંબંધ છૂટે નહિ એવું કરવાની ઇચ્છા પણ નથી, એમ કહું તે ચાલે ને ? તમને આ દેવ-ગુરુ-ધર્મ સાથે સંબંધ છેડતાં કેટલીક વાર લાગે ? તમારા આ દેવ–ગુર–ધર્મ સાથેના સંબંધને કેઈ તેડાવવા માગે, તે તે સહેલાઈથી તેડાવી શકે ? કે, એને એની ધારણામાં નિરાશ થવું પડે ? ભવાંતરમાંય, આ દેવ–ગુરુ–ધર્મ સાથે સંબંધ બન્યા રહે, એવી ઈચ્છા હોય તે બેલે ! બરચું પતાસામાં હીરો આપી દે–એ બને, કેમ કે–એને પતાસું મોટું ને મીઠું લાગે તેમ, તમે સંસારના સુખના લોભમાં, આ દેવ-ગુરુ–ધર્મની ઉપાસનાને. વટાવી દો ખરા કે નહિ ? સમજાશે તેમ માનીશ અને શક્તિ હશે તે લઈશ : ભગવાનના શાસનના તત્ત્વજ્ઞાનના વિષયમાં તમે અજ્ઞાન છે, એટલે ઉન્માર્ગે ઘસડાઈ જતાં પણ વાર લાગે નહિ ને? તમે જ પૂજા, સામાયિક, વ્યાખ્યાનશ્રવણ, ગુરભક્તિ આદિ કરે છે, છતાં કદી એમ ન થયું કે–તત્ત્વજ્ઞાન વિના ચાલશે કેમ? “સંસારના સુખના રસમાં લીન રહીએ તે પણ આ ક્રિયા મુક્તિ આપશે. એવું માની લીધું છે? તમે જ્ઞાનની બાબતમાં આટલા બધા બેદરકાર કેમ ન છે, એ તે સમજાવે ! શું એકલી કિયાથી મુક્તિ થાય છે, એમમાન્યું છે? શા કહે છે કે-“જ્ઞાનયાખ્યાં મુવિતા” ત્યારે એ શું ખોટું છે ? તમે નથી સમજ્યા, પણ સમજવાને માટેની કોશિશ કરવી. જોઈએ, એમ પણ તમે માને છે કે નહિ? કઈ સમજાવે ત્યારે. Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદશન-૧ આનંદ થાય? કે, અમે કરીએ છીએ તે જ બરાબર છે–એમ થાય ? વેપારીને ત્યાં માલ લેવા આવેલે શું કહે? માલ ગમશે ને ભાવ પિોષાશે તે લઈશ; પણ લેવાની વૃત્તિ તે ખરી ને? એમ, તમે અહીં આવે છે, તે તત્વજ્ઞાનના અથી બનીને આવે છે ને ? અમલ થઈ શકે તેમ ન હોય, તે અમલની વાત પછી, પણ વાત તે ગમે ને ? સમજાશે તે માનીશ ને શક્તિ હશે તે લઈશ”—એવું તમારા મનમાં ખરું કે નહિ ? આવી રીતિએ ખુલ્લા દિલે, ખુલ્લા મગજે તમે રોજ અથ બનીને સાંભળે, તે પાટે બેસનારે તમને સમજાવવાને માટે તરકીબ શોધવી પડે. પણ, તમે કેવળ “હા જી” કરનારા છે, તે શું થાય? તમે કાંઈ સમજે પણ નહિ અને સમજવાનો પ્રયત્નેય કરે નહિ, તે તમને બહુ મોટું નુકસાન થાય. સશ્રાવકે કેટલુંક જાણી શકે? શ્રાવકે ધારે તે બહુ જાણી શકે. તત્ત્વની વાતમાં ભલભલાને છકકડ ખવડાવી દે, એવું તત્ત્વજ્ઞાન શ્રાવકમાં પણ હોઈ શકે. આ શાસન, શ્રાવકેને ધર્મના વિષયમાં ભેઠ રહેવાનું કહેતું જ નથી. શ્રાવકવર્ગમાં તત્ત્વજ્ઞાન તરફ દુર્લક્ષ્ય વધી ગયું, એથી પણ શાસનને તે ઘણું નુકસાન પહોંચ્યું છે. કરાંના પરાકની ચિન્તા થાય છે ? શ્રાવકે ભાવભીરુ હેાય કે નહિ? જે ભવભીરુ નથી, તે વસ્તુતઃ શ્રાવક જ નથી. શ્રાવકને પિતાનાં છોકરાને માટે પણ એમ થાય કે-“આ છોકરો જે તત્ત્વજ્ઞાન ભણ્યા વિના જ પેઢીએ બેસશે, તે આનું થશે શું? આ પાપ ને આ પુણ્ય એવું સમજશે શી રીતિએ ?” તમારા ઘરમાં જન્મેલાં કરાંઓને તમારે દુર્ગતિમાં મોકલવાં ? એના પરલોકની તમને ચિન્તા થાય છે કે નહિ? જેને પરલેકની ચિન્તા જ નથી, તે નાસ્તિક છે. સામાન્ય પણ આસ્તિક તે કહેવાય, કે જેને પરલકને ખ્યાલ હેય. માત્ર પરલેકને ખ્યાલ આવે, તેય Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર માનસ પલટાઈ જાય. ધીરે ધીરે એવું પણ થાય કે-આપ જેટલા ન ગમે, તેટલા ગુરુ ગમે. “આપણું છોકરાં તત્ત્વને જાણ્યા વિના સંસારને. ખેડે છે તે સારું નથી—એમ પણ થાય છે? છોકરાં સંસારને તજી દે તે સૌથી સારું, પણ સંસારમાં રહે તેય ધર્મને ભૂલે નહિ, એટલુંય એમનું હિત તમારે હૈયે વસ્યું છે કે નહિ ? સ, અમને અમારી જ એવી ચિન્તા ન હોય, ત્યાં છોકરાંઓને વિચાર આવે ક્યાંથી? અત્યાર સુધી ચિન્તા નહોતી, પણ હવે તે તમે સમજ્યા ને? "હવે તે તમે સુધરવાના અને છોકરાઓને સુધારવાનો પ્રયત્ન કરવાના, એમ માની લઉં ને ? સવ ડેઘણે પણ પ્રયત્ન તે થશે જ. તમે સમજ્યા છે તે સમજાવવાને વિચાર થાય ને ? આપણને હવે તે મેક્ષિપર્યાય અને સંસારપર્યાયને ખ્યાલ આવી ગયે, માટે આપણે હવેથી આપણું સંસારપર્યાયને કાપવાને અને એક્ષપર્યાયને પ્રગટ કરવાનો પ્રયત્ન કરે છે, આ નિર્ણય જે તમે કરી લીધું હશે, તે તમે તમારા કુટુંબીઓના કલ્યાણ માટે પણ બનતું કરવાને પ્રયત્ન કર્યા વિના રહી શકશે નહિ. અત્યાર સુધીમાં, કષા અને ઈન્દ્રિયેના વિજેતા બનીને, અનન્તા આત્માઓએ પોતાના એક્ષપર્યાયને પ્રગટાવ્યું છે. એ બધા, સ્વરૂપરમણતા–રૂપ સુખમાં વિકસે છે. એ સુખ પરિપૂર્ણ પણ છે અને પાછું અનન્તકાળેય જાય એવું પણ નથી. દુખનું નામ નહિ, સુખનો પાર નહિ અને એ સુખેય એવું કે-કદી પણ જાય નહિ. સંસારપર્યાયને અનુભવનારાઓને, ગમે તેટલું સુખ હેય તેમ, દુઃખને સર્વથા અભાવ હોય નહિ; સંસારપર્યાયને અનુભવનારા માં, સુખી બહુ ડા અને દુખી ઘણ; અને, સંસારનું સુખપણ એવું કે-કાં તે એ જાય, કાં તે આપણે જવું પડે. આપણે તે Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ] સમ્યગદશન-૧ હજુ સંસારપર્યાયને અનુભવ કરીએ છીએ, પણ આપણને આ પર્યાય ખટકે છે અને એક્ષપર્યાય મેળવવાનું આપણું મનમાં ઊગ્યું છે, એમ તે આપણે કહી શકીએ ને ? - “આપણું અસ્તિત્વ તે અનાદિકાળથી છે, પણ આપણે ઘણે કાળ તે નિગદમાં જ ચાલ્યા ગયે. એમાંથી આપણે આપણી ભવિતવ્યતાના ગે વ્યવહારરાશિમાં આવ્યા. વ્યવહારરાશિમાં આવીને પણ, આપણે હજુ ચાર ગતિમાં ભટક્યા કરીએ છીએ, કારણ કે હજુ આપણે કષાયે અને ઇન્દ્રિયના વિજેતા બની શકયા નથી; અને એથી આપણે આપણા એક્ષપર્યાયને પ્રગટાવી શક્યા નથી.” આ વાત જેના હૈયામાં બરાબર બેસી જાય, તેને કષા ઉપર અને ઇન્દ્રિ ઉપર વિજય મેળવવાનું મન થાય ને ? કષા અને ઈન્દ્રિયોથી જે છૂટ્યા, તે જ સંસારથી છૂટ્યા, એટલે આપણે પણ કષા અને ઈન્દ્રિયથી છૂટીએ તે જ સંસારથી છૂટી શકીએ. એ વિના, દુઃખ સર્વથા જાય-એ બને નહિ અને સુખ સંપૂર્ણપણે ભેગવી શકાય એમ પણ બને નહિ ! આવું સમજનારને, પિતાના નેહી-સંબંધી આદિને માટે પણ, એ વિચાર તે આવે ને કે–“આ વાત એમને પણ સમજાય તે સારું !” આ વાતને એ નહિ સમજે, તે એ સંસારમાં રઝળી મરશે, એમ થાય ને? ભવિતવ્યતા સારી જ છે એમ માનીને ચાલો : વ્યવહારરાશિમાં આવ્યાં પછીથી જીવને ચાર ગતિઓમાં ભટકવાનું હોય છે. તેમાં, મહાપુણ્યના ભેગથી તમને આવી સારી સામગ્રી સાથે આ મનુષ્યભવ મળે છે, એ વાત તે તમે માને છે ને ? હવે તમને એમ થાય છે કે-મારે આ મનુષ્યભવ કાયમી નથી. મારા હાથે કાંઈક એવું સારું પુણ્ય થઈ ગયું છે કે જેથી આ ભવમાં હું આવી ગયે, પણ અહીંથી ગયા વિના છૂટકે નથી, કે એ ખ્યાલ તે તમને આવી ગયો છે ને ? હવે જ્ઞાની જે એમ તે કહેતા હોય કે–અહીંથી ક્યાં જવું તે આપણું હાથની વાત છે, તે Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ [ ૪૭ મિથ્યાત્વને ગાઢ અંધકાર આપણને બેદરકાર રહેવું પાલવે ખરું? જવાનું છે એ નકકી છે અને મહેનત કરીએ તે ધારીએ તે સારી ગતિમાં જઈ શકીએ—એ પણ શક્ય છે, તે એ જાણીને આપણામાં હિંમત આવવી જોઈએ ને ? સ૦ ભવિતવ્યતા સારી ન હોય તે? ભવિતવ્યતા કેવી છે, તે તમે જાણે છે ? જે ના, તે ભવિતવ્યતા સારી નથી–એવી કલ્પના તમને કેમ આવી? આપણે તે માનવું કે-આપણી ભવિતવ્યતા સારી જ છે, કેમ કે–આપણને શ્રી વીતરાગ, દેવ, નિગ્રંથ ગુરુ અને શ્રી જિનેશ્વરકથિત ધર્મ અને ધર્મની સામગ્રી મળી છે. આપણામાં તે એ ઉત્સાહ પેદા થે જોઈએ કે-મારી ભવિતવ્યતા બહુ સારી લાગે છે, કારણ કે–આ બધી ઉત્તમમાં ઉત્તમ પ્રકારની દેવ-ગુ—ધર્મની સામગ્રી મને મળી ગઈ છે અને એમાંથી, મેક્ષપર્યાયને પ્રગટાવવાને માટે પુરુષાર્થ ખેડવાને ઉત્સાહ પ્રગટાવવો જોઈએ. આવા દેવ-ગુરુ-ધર્મ મળ્યા પછી કેની તાકાત છે કે–આપણને દુર્ગતિમાં લઈ જાય ? આપણે જ આ દેવ–ગુરુ-ધર્મને હૈયામાં ન રાખીએ ને દુર્ગતિમાં જઈએ, તે તે વાત જુદી છે. કેઈ પૂછે કે-“અહીંથી મરીને ક્યાં જશે ?” તે આપણે કહીએ કે–ચક્કસ તે શું કહી શકાય? કારણ કેપરિણામની બરાબર ખબર પડતી નથી; બાકી, અમારે પ્રયત્ન તે સદગતિ માટે જ છે. આયુષ્યના બંધ વખતે કેવો પરિણામ હતે. કે હશે, એ જ્ઞાની જાણે બાકી, પરિણામને અમે તે એ જાળવીએ છીએ કે-દુર્ગતિ થાય નહિ, સદગતિ અવશ્ય થાય અને જ્યાં જઈએ ત્યાં દેવ–ગુરુ—ધર્મ વિસરાય નહિ. ધર્માધનો ખ્યાલ તો ધર્મસ્થાનમાં પણ જોઈએ અને અધર્મસ્થાનમાં પણ જોઈએ : જેને આવી વાત સહેલાઈથી કહી શકે, કારણ કે–પરિણામ તરફ પણ એમનું લક્ષ્ય હાય ! સાધુઓએ ચાવીસેય કલાક પરિણામને સારા રાખવાના અને શ્રાવકેએ-ગૃહસ્થોએ ધમ કરતી વખતે પરિ Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ] સમ્યગ્દર્શન-૧ ણામને સારા રાખવાના, એવુ' નથી. સાધુને ધમ ચાવીસેય કલાક અને ગૃહસ્થને ધર્મ યથાશક્તિ, પણ ધર્માંના પરિણામ તરફ તા બધાએ બધા વખત લક્ષ્ય રાખવાનુ` ! ધમ એ કરે તેા તે આછા કરવાને માટે નહિ, પણુ ચાવીસેય કલાક ધમ થઈ શકતા નથી, માટે એ આછે સમય ધર્મ કરે છે. ધર્મ કરવાની ભાવના તે, ચેવીસેય કલાકની ! અધર્મ નુ આચરણ કરતાંય ભાવના ધર્મની રાખે. નમળે! છુ' માટે મારે આ કરવું પડે છે; કથારે એ વખત આવે કે—એક ક્ષણ પણ ધર્મ વિનાની જાય નહિ.”—આવી ભાવના તેા હૈયામાં જાગતી બેઠી હોય. ધમસ્થાનામાં ધર્મ કરવાના અને બહાર અધમ કરવામાં વાંધા નહિ, આવી માન્યતા શ્રાવકની ન હોય. અધર્મ કરે ત્યારેય, એ કરવા લાયક નથી અને કરવા લાયક તો ધર્મ જ છે–એમ માને, એમાં પરિણામની જાળવણી છે. જ્ઞાનીઓએ આશય ઉપર બહુ ભાર મૂકો છે, પણ આશયની નિર્માંળતા અને નિર્મૂળ આશયની જાળવણી, અભિવૃદ્ધિ આદિ માટે ધર્મ વ્યવહાર ઉપર આછે ભાર મૂકયેા નથી, એ વાતને નહિ સમજેલા કેટલાકાએ દેશના નિશ્ચયપ્રધાન બનાવી દીધી અને ધર્મવ્યવહારને ભૂલી ગયા. આપણે તા, દેશનાને વ્યવહારપ્રધાન રાખીને, નિશ્ચય તરફ લક્ષ્ય દોરીએ છીએ; કારણ કે—ધર્મવ્યવહાર એ સારા આશયથી જ તારનારે ખની શકે છે. જેના હૈયામાં માક્ષના આશય પ્રગટયા અને ભગવાને કહેલા મેાક્ષમા ની આરા ધના કરવાના આશય પ્રગટયા, તે ધમ સિવાયના વ્યવહાર ન જ કરે--એમ નહિ; પણ એને કરવા ગમે કયા વ્યવહાર ? ધર્મવ્યવહાર ! અધર્મના વ્યવહાર કરવા છતાંય, એ છેડવા જેવા જ લાગે અને ધર્મોના વ્યવહાર ન થાય તાય, કરવા જેવા એ જ છે—એમ થયા કરે. આવા સમજુ માણુસ, અધર્મ વ્યવહાર કરતા હોય તે વખતે પણ, ક્રુતિના આયુષ્યને ઉપજે નહિં. Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર, ૪૯ - આપણે ધર્મક્રિયા કરીએ છીએ, માટે આપણે સદગતિ જ થશે–એમ માનનારે વિચારવું જોઈએ કે- આયુષ્યને બંધ અધર્મ વ્યવહાર કરતી વખતે પડે તે? અને, ધર્મ વ્યવહાર આચરતી વખતે પણ, આત્મા જે કિલષ્ટ પરિણામવાળો બન્યું હશે તે ?” આજે ઘણાઓ કહે છે કે–“બધું સાચું, પણ બજાર વગેરેની વાત જુદી !” આમ ન મનાય. ધર્માધર્મને ખ્યાલ જેમ મંદિર, ઉપાશ્રય આદિ ધર્મસ્થાનમાં જોઈએ અને ધર્મક્રિયાઓ કરતી વખતે જોઈએ તેમ ધર્માધર્મને ખ્યાલ, બજાર, ઘર વગેરે અધર્મનાં સ્થાને માં પણ જોઈએ અને અધર્મની ક્રિયાઓ કરતી વખતે પણ જોઈએ. અધર્મના પરિણામેથી બચે : આયુષ્ય ધર્મસ્થાનમાં બંધાય કે બધે બંધાય? વેપાર કરતાં, ઘર બાંધતાં, ગમે તે પાકિયા કરતાં આયુષ્ય બંધાય કે નહિ ? આયુષ્ય બધી જગ્યાએ અને બધી અવસ્થાઓમાં બંધાય છે, માટે જ્યાં સુધી બની શકે ત્યાં સુધી પરિણામને બગાડે તેવા સંજોગોમાં રહેવું નહિ; અને એમાં રહેવું પડે, તે પરિણામ બગડે નહિ તેની કાળજી રાખવી. તમે સાધુ થઈ શક્તા નથી અને પેઢી–ઘર વગેરે સાચવ્યા વગર છૂટકે નથી, એટલે જે પરિણામને નહિ જાળ, તે આ ડીક ધર્મક્રિયા દુર્ગતિમાં જતાં આડે હાથ દેવાય નહિ આવે. દુર્ગતિથી બચવું હોય અને થયેલ દેવ-ગુરુ-ધર્મને ચાગ છૂટી જવા પામે નહિ–એવી ઈચ્છા હોય, તે ધર્મક્રિયા ઉપર ખૂબ શગ કેળવવું પડશે અને અધર્મ ક્રિયાના રાગ ઉપર અણગમે પેદા કરે પડશે. ભયંકરમાં ભયંકર પણ પાપક્રિયા કરતી વખતે, પરિશામ અધર્મમય બની જાય નહિ તેવી મનોવૃત્તિને કેળવવી પડશે. ચેન્દ્રિય-પ્રાણીવધ, મહારંભ, મહાપરિગ્રહ આદિ નરકનાં કારણેને સેવનારાઓ પણ, નરકમાં નથી ગયાં અને સદ્દગતિને પામ્યો છે, એવા દાખલાઓ છે, પણ તે શાથી? જેવી ક્રિયા તેવા રિણામ હિત, તે તેઓ નિયમાન નરકમાં જાણે, પણ પરિણામને Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ] સમ્યગદર્શન-૧ બગાડેલા નહિ ! કેઈની ભવિતવ્યતા સારી માટે પરિણામ બગડેલા નહિ અને કઈ એ પ્રયનથી પિતાના પરિણામને બગડવા દીધેલા નહિ. ધર્મક્રિયા કરનારને પરિણામ બગડવાને સંભવ ઓછો છે, પણ એય મનથી અધર્મમાં ખૂચે એ બને; પરન્તુ તમારે તે અધર્મમાં બેઠેલા હોવા છતાં પણ અધર્મના પરિણામથી બચી જવું છે ને ? અધર્મ તજવા જેવો અને એક ધર્મ જ સેવવા જે–એવું લાગ્યા વિના, પરિણામ જળવાય શી રીતિએ ? એ માટે, આપણે તવજ્ઞાનની વાત કરી રહ્યા છીએ. તમે જો સાચા તત્ત્વજ્ઞ બને, તે તમે અધર્મમાં બેઠેલા હોવા છતાં પણ, અધર્મને પરિણામેથી પ્રાયઃ બહુ જ સહેલાઈથી બચી શકે. ધમ કરનારમાં અતિ લોભ આદિ હેય, તે તેથી ધર્મક્રિયાઓની લઘુતા થાય છે : પંચેન્દ્રિય પ્રાણવધ, મહારંભ તથા મહાપરિગ્રહ વગેરેને, તાકાત હોય તે તજી જ દેવાં. આપણું ચાલે તે, આપણે એ સંગથી ખસી જ જવું. એ માટે તે, આપણે ત્યાં સુખી માણસે નિવૃત્તિ લઈને શ્રી સિદ્ધક્ષેત્રમાં રહી જાય અને જેમ બને તેમ પરિગ્રહને ઘટાડવાને માટે પરિગ્રહને સદુપયેગ કરવા માંડે, સાધુય થઈ શકાય નહિ અને આવી નિવૃત્તિ પણ લઈ શકાય નહિ, તેનું કારણ તે તમે વિચાર્યું હશે ને ? સાધુ થવાનું અને સાધુ થવાય નહિ તે નિવૃત્ત થવાનું, મન તે ખરું ને? સાધુ થવાની શક્તિ નથી અને લોભ, મમતા આદિથી નિવૃત્ત થવાનું પણ મન થતું નથી, એમ ખરું? ધારે કે–એવી જ સ્થિતિ અત્યારે છે, તે પણ એ લેભ ને એ મમતા ખટકે છે? તમને બહુ લેભ ને બહુ મમતા ન હોય, તે છતાંય તમારું રથાન એવું છે કે-કદાચ બજારમાં જવું પડે, પણ મનમાં શું છે ? તમે કહી શકે કે-“આ બધું ગમતું નથી, પણ સંગ એવા છે કે-જે હાલ મૂકી દઈએ તે બહુ નુકસાન થઈ જાય તેમ છે; આબરૂ જાય ને આશ્રિત રખડી પડે–એવું છે; પાછલી જિંદગી સુખે જાય નહિ ને સમાધિ ટકે નહિ–એવું છે !” Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [ ૫૧ આવું તમારે હેઈ શકે અને એથી તમે આવું કહી શકે; પણ એમાં હિંયાની રમત નહિ હેવી જોઈએ. - કષા પાતળા પડે : સામાન્ય રીતિએ તમારે માટે એમ મનાય કે–તમને લેભ, આસક્તિ, મમતા આદિ હોય એ બનવાજોગ છે; પણ, એમાં તમે રાજી ન ; એટલે કે–તમને એની ખટક તે હેય જ. તમે દાન નથી કરતા એમ નહિ; શીલ નથી પાળતા–એમ નહિ, તપ નથી કરતાએમ નહિ, અહીં તમે કેટલી બધી ધર્મકિયાએ કરો છો ? એટલે, તમારા ધર્મને જોઈને સહેજે એમ થાય કે-જે આટલે બધો ધર્મ કરે, તેનામાં અતિ લેભ, અતિ આસક્તિ, અતિ મમતા આદિ હોય નહિ ! જે આટલે ધર્મ કરે, એનામાં અતિ લોભ આદિન જ હોઈ શકે એમ નહિ, પણ મુખ્યત્વે એમ કહેવાય કે–આટલો ધર્મ કરનારમાં અતિ લેભ આદિ હોય નહિ ! એટલે, તમે જે એમ કહે કે–નિરૂપાયે અમારે જવું પડે છે, તે એટલા માત્રથી તમે બેટું કહે છે–એમ મનાય નહિ. આ ધર્મકિયાએ કરનાર અતિ ભી આદિ હોય, તે એથી આ ધર્મકિયાઓની પણ લઘુતા થાય છે, જો ગ્ય રીતિએ આ ધર્મક્રિયાઓ કરવામાં આવે, તે લેભ આદિ ઘટતા જ આવે, છતાં, સંજોગવશાત્ નિવૃત્તિ ન લેવાય એ બને. જેમ કેટલાકને અધર્મમાં એટલે સમય ગાળ પડે છે કે ધર્મ ભાગ્યે જ કરી શકે છે; છતાં, એવામાં એવા ઉત્તમ હૈયાના આત્માઓ પણ હોય છે કે–મારું અને મારા આશ્રિતનું પેટ ભરવાને માટે, ધર્મ ન લાજે એવી રીતિએ જીવવાને માટે, મારે આમ કરવું પડે છે ! આવી સારી દેવ–ગુરુ—ધર્મની સામગ્રી મળી છે, એટલે ધર્મ કરવાનું મન બહુ થાય છે, પણ પુણ્ય કરતાં પાપ પણ એવું કર્યું છે કે–આવી સામગ્રીને લાભ ઉઠાવી શકાતું નથી ! લાભ રાધાર નથી, આસક્તિ ભાન ભુલાવે છે જેમ પણ નથી, પણ સંજોગ શિયાર છે કે–છોડી શકાય નહિ ! સંજોગે સાસ હય, તે ધર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ પર ] સમ્યગદર્શન-૧ સિવાય કાંઈ જ કરવાનું મન થતું નથી !” આવા જી પણ હાઈ શકે. તેમ, તમેય પ્રામાણિકપણે કહી શકે છે કે-નિરૂપાયે નિવૃત્તિ લઈ શકતું નથી. ધર્મ જે તમે આ પદ્ધતિએ કર્યો હતો કે–કરવા લાયક તે આ જ છે અને એટલે વખત ધર્મ નથી કરતે, તે તેમ કરી શકું એવું નથી–એ માટે!” તે આટલાં વર્ષોમાં તે તમારા કષાયે ઘણું નરમ–પાતળા પડી ગયા હતા અને વિષયસુખ તરફ પણ તમારામાં ખૂબ ખૂબ અણગમે પેદા થઈ ગયે હેત. અહીં મમતા મારે છે ને પરભવમાં પાપ છોડશે નહિ: પણ, તમે ધર્મ કરવા છતાંય ધર્મને સમજવાનો પ્રયત્ન કેટલે કર્યો છે ? મિથ્યાત્વને કાઢવું હશે અને સમ્યક્ત્વને પામવું હશે, તે સમજવાની તૈયારી બહ જોઈશે. ધર્મ સમજાયે હેય, તે થાય કે–“મારી પાસે આટલું બધું છે, છતાં હું મહારંભમાં કેમ ફસાએલે રહું છું ? ખાધું ખૂટે તેમ નથી, છતાં છોકરાને આમાં શું કામ નાખું? આટલા બધા રૂપિયા મેં શું કામ રાખી મૂકયા છે? સદુપયોગ કરીને હું આમાંથી ઓછા કરું, તે મને શું વાંધે આવે એમ છે? મારે ઓછા કરવા હોય, તે ભગવાને સદુપયેગ કરવાનાં સ્થાને ઘણું બતાવ્યાં છે. આમ વિચાર કરતાં લાગે કે-મારે ન રાખું તે મુશ્કેલી આવે તેમ છે, તે વિચાર થાય કે-આ રાખવા પડશે, પણ મનને એમાં લેપાવા નહિ દઉં ! * * તમારા પૈસા મને કરડતા નથી ને તમે દુર્ગતિમાં જશે તે ભેગવવાનું તમારે છે, પણ તમે અહીં વિશ્વાસે આવ્યા છે, માટે મારે તમને સાચી વાત કહેવી જોઈએ. - જો તમને લાગે કે મને રાખવાનું છે. મન થાય છે તે, જરૂરથી નહિ, પણ મમતાથી, તે વિચારો કે-“હું શ્રી વીતરાગ દેવને ને નિથ ગુરુને ઉપાસક છું દેવ અને ગુરુ બેય ત્યાગી છે છતાં હું કેમ Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [ ૫૩ રાખી બેઠે છું? મારી મમતા કેમ જતી નથી? મારી મમતા જાય એ માટે હું વગર મને પણ સદુપયોગ કરવા માંડું !” મમતા કહે કે- રહેવા દે” ત્યારે તમને થવું જોઈએ કે-“મારે તને કાઢવી છે, માટે હું દાનમાં આપવાને !” વાત એ છે કે–આ બધું રાખવું એ પાપ છે, એમ લાગ્યું છે? પાપ લાગે તે થાય કે-“માણસ નાને ને બે મેટ ! ગધેડા ઉપર વધુ ભાર ભરીએ, તે એ બેસી જાય છે ને આ પરિગ્રહના જાથી હું કેમ અકળાતે નથી ? હું તે મારા આત્મા ઉપર પાપને ભાર લાદ્યા કરું છું ! અહીં મમતામાં મરું છું ને પરભવમાં આ પાપ છોડશે નહિ!” તમે ધર્મક્રિયાઓ કરે છે, તે શા માટે કરો છો? પાપક્રિયાઓ ગમતી નથી, માટે ને? પાકિયાઓથી છૂટવાને માટે ધર્મક્રિયાઓ છે, એવું જે તમે જાણ્યું હોત, તો તમે પોતે જ વિચાર કરત કે-“હું આટલી બધી ધર્મક્રિયા કરું છું, છતાં પણ મને પાકિયાઓને તજવાનું મન થતું નથી, તે તેનું કારણ શું ? જે મને પાપ ગમતું જ રહેશે, તે આ ધર્મક્રિયાઓ મારે શી રીતિએ વિસ્તાર કરી શકશે?” હું હૈયાને ભૂંડો હોઉં તેથી ડૂબું, તે એમાં ધર્મકિયાએ શું કરે? એમ પણ તમને થાય ને? સમ્યગ્દષ્ટિને પાપી ન કહેવાય? એક માત્ર મિથ્યાત્વ જાય, તે પણ એથી આત્માને એટલે માટે ફાયદો થઈ જાય કે-દુર્ગતિનાં કારણે પણ એને માટે દુર્ગતિનાં કારણે બની શકતાં નથી. શાથી? આત્માના પરિણામમાં એથી ગજબને પલટો આવી જવા પામે છે. આત્માની આખી રુચિ જ બદલાઈ જાય છે. અવિરતિનો ઉદય ગમે તેટલું જોરદાર હોય, પણ સાથે મિથ્યાત્વને ઉદય ન હોય, તે એ અવિરતિને ઉદય પાપથી આત્માને વિરામ પામવા દે નહિ તે છતાં પણ, એનું હૈયું પાપી, હોય નહિ. અવિરતિના ઉદયથી, સમ્યગ્દષ્ટિ આત્માય પાપ સેવનારે Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ] સમ્યગદશન-૧ હોય, પણ એ પાપી ન હોય. સમ્યગ્દષ્ટિ આત્માને પાપી કહેવાય નહિ. આ તે, અનંતજ્ઞાનીઓએ ઉપદેશેલું શાસન છે. જ્યાં દોષ હોય ત્યાં દોષ પણ બતાવે અને જ્યાં ગુણ હોય ત્યાં ગુણ પણ બતાવે. ઘણા દોષોની વચ્ચે રહેલા ગુણનેય છુપાવે નહિ અને ઘણું ગુણેની વચ્ચે રહેલા દોષનેય છુપાવે નહિ. કેવળ બહારનું જુએ અને અંદરનું જુએ નહિ, એવું તે અજ્ઞાની કરે. આ શાસન, સમ્યગ્દષ્ટિને પાપ કરનાર તરીકે પણ વર્ણ , સમ્યગ્દષ્ટિ પણ અવિરતિના ઉદયવાળે હોય, તે પાપથી વિરામ પામે નહિ, એમેય કહે; છતાં પણ તેના પાપના આચરણને વખાણે નહિ, તેના હૈયામાં પાપનો અણગમે હાચ તે તેને છુપાવે પણ નહિ ! સમ્યગ્દર્શનમાં વાત એ છે કે–જે જેવું હેય, તેને તેવું માનવું ! જે જેવું હોય, તેને તેવું હોવાનું નહિ માનવા દેનાર અને જે જેવું ન હોય, તેને તેવું હોવાનું મનાવનાર મિથ્યાત્વ છે. મિથ્યાત્વ ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ મનાવે. સુખના માર્ગને દુઃખને માર્ગ અને દુઃખના માર્ગને સુખને માર્ગ મિથ્યાત્વ મનાવે. મિથ્યાત્વ દેવમાં દેવબુદ્ધિ, ગુરુમાં ગુરુબુદ્ધિ અને ધર્મમાં ધર્મબુદ્ધિ થવા દે નહિ; જ્યારે અદેવમાં દેવબુદ્ધિ, અગુરુમાં ગુરુબુદ્ધિ અને અધર્મમાં ધર્મબુદ્ધિ કરાવે અથવા તે સત્ અને અસત્ વિષે, વાસ્તવિક કેટિની નિર્ણયાત્મક બુદ્ધિ થવા દે નહિ ! મિથ્યાત્વ, વિપરીત જ્ઞાનની સાથે અને વાસ્તવિક કેટિના જ્ઞાનના અભાવની સાથે રહે છે. આગમની ઉપરવટ થઈને કુલાચારને ન વળગાય : આભિગ્રહિક મિથ્યાત્વમાં, અજ્ઞાન સાથે જોરદાર આગ્રહ હોય છે; તત્ત્વોની ત તરીકેની સાચી સમજ નહિ હોવા છતાં પણ, જે વસ્તુ પિતાની માન્યતામાં બેસી ગઈ હોય અથવા તે પકડાઈ ગઈ હોય, તેમાં સમજાવનારની સમજાવટને અવકાશ જ ન મળે, એ Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [ પપ આગ્રહ હોય છે. સમજાવનાર જેમ જેમ સમજાવવાને મથે, તેમ તેમ એને કેમ તેડી પાડ–એને જ પ્રાયઃ એ વિચાર કરે છે. એને મન સાચું તે મારું નહિ, પણ મારું તે જ સાચું હોય છે. જ્ઞાનીઓની નિશ્રામાં શ્રદ્ધા , તે તે વાત જુદી છે. આજે તમે તત્ત્વજ્ઞાનને પામેલા નથી, પણ જે ગીતાર્થની નિશ્રાએ બરાબર છે, તે તત્વજ્ઞાની નથી એટલે મિથ્યાદષ્ટિ છે–એમ કહેવાય નહિ. જૈન કુળમાં જન્મેલાઓને તે, સમ્યક્ત્વને પામવાની સુલભતા છે, પણ એનામાંય જે અસફ આગ્રહ હોય, તે તે મિથ્યાષ્ટિ મતે નથી. અજ્ઞાન માણસ, માત્ર પોતાના કુલાચારને વળગીને, જે ધર્મક્રિયા ચાલતી હોય તેને આગમની કટીએ કસવાની ના પાડે અગર તે આગમની વાતની ઉપરવટ થઈનેય, પિતાના કુલાચારને વળગી રહેવાની વૃત્તિ રાખે, તે તેય અભિગ્રહિક મિથ્યાદષ્ટિ ગણાય. સારી ક્રિયાને પણ સારી તરીકે જાણવાની વૃત્તિ અવશ્ય જોઈએ. જૈન કુળમાં જન્મેલાને દેવ પણ સમ્યકત્વના ઘરના, ગુરુ પણ સમ્યક્ત્વના ઘરના અને ધર્મ પણ સમ્યકત્વના ઘરને જોઈએ. આથી કેઈ આવા દેવ-ગુરુ-ધર્મની નિશ્રાએ જ વર્તતે હય, તેનામાં મિથ્યાત્વને ટકવાને અવકાશ નથી. તમે જે ગીતાર્થની નિશ્રાને સ્વીકારી લે તે ફાવી જાવ. ગુરુની ધમાં પણ તમે ભૂલ ન ખાવ, તે જોવાનું. તમારા કષાયને વેગ મળતું હોય એથી ગુરુ ગમે, એવું નહિ બનવું જોઈએ. ગુરુ ગીતાર્થ જોઈએ. એટલે, તમે તમારું ગાડું અજ્ઞાનમાં ને અજ્ઞાનમાં જ ચલાવી લેવા માંગે, તે તે બરાબર નથી. તમારે સમજવાની કેશિશ કરવી જ જોઈએ. કુલાચાર દ્વારા આગમની પરીક્ષાને બાધિત કરનારાઓએ વિચાર કરે જોઈએ કે-“આગમ પ્રમાણુ ગણાય કે આગમ વિરુદ્ધને કુલાચાર પ્રમાણ ગણાય? બેમાં મેટું કેણુ? કુલના વડીલો કે આગમ? ખરી રીતિએ જોતાં તે આગમ જ મેટું છે, કુલના વડીલે નહિ !' Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૬] સમ્યગદશન-૧ પૂર્વજનું વચન પ્રમાણ-એમ કરીને ચાલનારાઓ, જે આગમન વચનને જાણી જોઈને ઉથાપે, તે તે ચાલે ખરું? નહિ જે. એક વાત શાસ્ત્રમાં નીકળતી હોય અને પૂર્વજની તેમાં ભૂલ થયેલી હોય, એવું પણ બને ! તે માર્ગને ખપી એવા અવસરે શું કરે? પૂર્વજને આગ્રહ રાખે નહિ, પણ શાસ્ત્રને આગ્રહ રાખે. એગ્ય પૂર્વ જન આગ્રહ જરૂર રખાય, જરૂર રાખ જોઈએ, પણ તે આગ્રહ કદી પણ શાસ્ત્રાવચનથી વિરુદ્ધ પ્રકારને નહિ હેવો જોઈએ. જ્ઞાન અને ક્રિયાના વેગથી મુક્તિ થાય એવું માનનારને એક અંગની ' ઉણપ હોય તો તે ખટકે નહિ? મિથ્યાત્વને કાઢવાને માટે જ્ઞાન-તત્વજ્ઞાન મેળવવું એ બહુ જરૂરી છે. તમને તે સલ્ફાસ્ત્રને વેગ મળી ગયું છે. આથી હવે તે તમે ભણવા જ માંડવાના ને ? તમને ભણવામાં રસ આવે, તે તમને બધાને, તમારા છોકરાઓ વગેરેને કહેવાનું મન થાય કે-“નહોતા ભણ્યા ત્યારે રસ નહતે આવતે, પણ હવે તે ભણવામાં બહુ રસ આવે છે.” જેઓ હવે ભણી શકે તેમ ન હોય, તેઓને પણ પોતાનાં બચ્ચાંઓ વગેરેને ભણાવવાનું મન તે થાય ને? સવ છેકરાઓ કહેશે કે તમે નથી ભણ્યા અને અમને કેમ કહે છે? તમારા છોકરા જ તમને આવું કહે? તમને, એ પોતાના હિતસ્વીય માને છે કે નહિ? છતાં, માને કે “કેઈએ એવું કીધું.' પણ તમે કહી શકે છે કે “અમે આ જ્ઞાનને નથી પામ્યા, અમને બહુ દુઃખ થાય છે. જ્ઞાન પમાય તેમ હતું ત્યારે આ સૂઝયું નહિ અને હવે આ સૂઝયું છે, ત્યારે અમારા ભણવાના સંગે રહ્યા નથી. અમે આ તને નથી સમજ્યા, માટે અમને ઘણી વાર મૂંઝવણ Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વના ગાઢ અંધકાર [ ૫૭ થઈ જાય છે, માટે તમે પહેલેથી ભણ્ણા કે જેથી તમારે મૂંઝવણના વખત આવે નહિ !' પણ કરાં અજ્ઞાન રહે, તત્ત્વજ્ઞાન વગરનાં રહે, એ તમને ડખે છે ખરું ? જ્યાં સુધી તમને તમારુ' અજ્ઞાન ખૂબ ખૂબ નહિ ખટકે, ત્યાં સુધી તમને તમારાં કરાં અજ્ઞાન રહે એ -ખટકશે જ નહિ. શાસ્ત્ર “જ્ઞાયિામ્યાં મોક્ષઃ ।” કહ્યું છે, એ તમે જાણા છે ને ? એ વાત ઉપર તમને શ્રદ્ધા કેટલી ? જ્ઞાન અને ક્રિયા એના યાગથી મુક્તિ, એ વાતમાં તે! તમારી શ્રદ્ધા જોરદાર છે ને ? કાઈ એકલા જ્ઞાનથી મુક્તિ કહે અગર તેા કોઈ એકલી ક્રિયાથી મુક્તિ કહે, તા તમે ના પાડે ને ? જો તમે એકલા જ્ઞાનથી કે એકલી ક્રિયાથી મુક્તિ ન થય-એમ માનતા હૈ!, તે તમારામાં એક અંગ આછું દેખાય, તે તેનું તમને દુઃખ થાય ને ? એ ઘેાડાની ગાડી હાય, તે એક ઘેાડે ચાલે ? એ ગાડીને અને એક ઘેાડાને જોતાં, બીજો ઘેાડા નથી, એ યાદ આવે ને ? બીજા ઘેાડા વિના, આ એક ઘાડા ને ગાડી છે તેય કામ નહિ લાગે, એમ થાય ને ? જ્ઞાન અને ક્રિયા-બન્નેના ચેાગથી જ મુક્તિ થાય, આવી શ્રદ્ધા પાકી હોય તા જે એક અંગ નથી, તેનુ દુઃખ કેટલું થાય ? .6 અણુસમજી પણ જે શ્રદ્ધાવાળા હેાય, તેમને તેા એમ થાય કે “હું અણુસમજી છું માટે હું આ ધર્મક્રિયામાં સમના જેવા રસ અનુભવી શકતા નથી.’ આથી એને જ્ઞાનના ખપ લાગે, તમને જ્ઞાનને ખપ લાગે છે ? તમને જ્ઞાનના ખપ લાગે છે, તેા એમ થાય કે હું તે રહી ગયા, પણ મારાં સંતાનામાં આ ઉણપ ન રહેવી જોઈએ ? ' જેમ અંગ્રેજી ભણાવવું જરૂરી લાગ્યું, તે ગરીબ મા— આપાએ છે!કરાઓને દેવુ કરીને પણ ભણાવ્યા ને? અને તમે સુખી હાવા છતાંય, છેકરાં ધર્મથી અજ્ઞાન રહે છે, તે ચલાવી લેા છે ને? ત્યાં આજીવિકા કેમ ચાલશે—એમ લાગ્યું, તા અહી. એમ કેમ ન લાગ્યું કે—આ જ્ઞાન વગર, આને નિસ્તાર-મેાક્ષ અટકી જશે ? તવાનું વાસ્તવિક જ્ઞાન, માત્ર ધર્મક્રિયાઓ માટે જ ઉપયાગી છે Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] સમ્યગ્દર્શન-૨ એમ પણ નથી. અધર્મીની ક્રિયા કરવી પડે, તેાચ હૈચું અધમય બની જાય નહિ, એ માટેય તવાનુ વાસ્તવિક જ્ઞાન જરૂરી છે. કયી ક્રિયા કરવા જેવી અને કયી ક્રિયા નહિ કરવા જેવી, ક્રિયા કરતાં કેવા ભાવ રખાય અને કેવા ભાવ ન રખાય, એ વગેરે અધુ તત્ત્વાનું વાસ્તવિક કાટિનું જ્ઞાન હૈાય તે સમજી શકાય. તમને જો તત્ત્વાના જ્ઞાનના ખપ લાગ્યા હોત, તે! તમે સ'તાનાને જેમ વ્યવહારમાં સુશિક્ષિત બનાવ્યાં, તેમ તત્ત્વાના વિષયમાં પણ સુશિક્ષિત બનાવ્યાં હેત ! અને તમે જો તમારાં સતાનેાને ધમાં સુશિક્ષિત બનાવ્યાં હોત, તેા એ ધર્મના ઝ ંડો લઈને ફરત ! સમજે ત્યાં એ પ્રાણ પણ આપે, એમ બને. તમને જરૂર લાગે, ત્યાં તમે કેટલાં કષ્ટાને વેઠે છે ? એમ, અહી પણ જો જરૂર લાગત તો તમે કષ્ટાને વેડીનેય ભણુત અને ભણાવત. વળી, તત્ત્વાના વાસ્તવિક કેટિના જ્ઞાનમાં તે, એ ગુણ છે કે દોરે મેાક્ષ તરફ, પણ ગૃહસ્થપણે રહેવુ પડે તેા ગૃહસ્થાચારને પણ સુધારી દે. તત્ત્વજ્ઞાનના પ્રતાપે, નમ્રતા વગેરે ગુણા પણ આપોઆપ આવી જવા પામે. સમજુ માણસ જેમ દેખીતા ખાટનેય વેપાર કરે તેમ સમ્યગ્દષ્ટિ આત્મા પાપેય કરે : તત્ત્વજ્ઞાનને પામેલા આત્માને, સંસારમાં રહેવુ પડે તે એ રહે ખરે, પણ એ સાવચેત બનીને રહે. તત્ત્વજ્ઞાનને પામેલા, તેવા પ્રકારના કર્મના ઉદયથી વિરતિને ન પામી શકે-એ ખને, પણ એનામાં વિરાગ તા જરૂર હાય. ભેાગ સેવે, તે પણ વિરાગ જીવતા હાય; એટલે, એની તા બધી ક્રિયા વિરતિને નજદીકમાં લાવનારી મને, એ શકય છે. તમે સસારમાં સાવચેતીથી રહા છે! ખરા ? તમે મંગલા માંધ્યા અને બીજી ઘણી સામગ્રીએને સઈ, પણ તેમાંય તમે એ રહે ત્યાં સુધી રહી શકવાના ખરા ? માટે ભાગે તા, નહિં જ ને ? તા તમે, તમારા સુખને માટે સ`સારમાં જે કાંઈ સામગ્રીને સો, તેમાં તમને એવા વિચાર આવે ખરા કે– કોણ જાણે, આને કાણ ભાગવશે ?’ જ્ઞાન હોય, તે વિચાર આવે. Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર તત્વજ્ઞાનને પામેલે એવું પણ સમજતે હોય છે કે-“મારે જવાનું છે એ નક્કી છે અને મારું ભેગું કરેલું, મારા જીવતાં કે મારા મરી ગયા પછી, દુમન પણ નહિ જોગવે–એ નક્કી નથી.” જે કોઈ બંગલા બાંધે, તે બધા એમાં રહી જ શકે ? નહિ, તે બંગલે બંધાવતાં બહુ રસ આવી જાય, તે ઝટ એ વિચાર પણ આવે ને-“બેવકૂફ, આમાં રસ કરવા જેવું શું છે? બંગલો અડધા. જ બંધાયે હોય અને તારે જવું પડે અને વાસ્તુને દહાડે કઢાવ્યો હોય તે દહાડેચ તારી ઠાઠડી બંધાય. તમને જ્ઞાન છે કે–મરેલા ન જન્મે તે બને, પણ જન્મેલા મરે નહિ એવું તે બને જ નહિ. જન્મેલા ન મરે એવું બન્યું જ નથી, બનતું નથી અને બનવાનું ય નથી. વળી આ ઉમ્મરે, આ વખતે, આ ઠેકાણે ન જ મરાચ–એમ પણ કહેવાય નહિ. દૂધ પીતોય મરે, નાની ઉંમરનાય મરે, જુવાન પણ મરે, પ્રૌઢ પણ મરે અને ઘરડો પણ મરે. જે આ જ્ઞાન હોય, તે આથી પણ સાવચેતી આવે ને ? તમે જીવો ત્યાં સુધી, તમારું ભેગું કરેલું તમે જ ભેગવી શકે અને તમારે દુશ્મન એને ન જ ભેગવી શકે, એ નિયમ ખરે? ઘણાનું ગયું, દુશ્મન ભગવે છે ને એને રસથી બંધાવનારા જુએ છે ને બળે છે, પણ કાંઈ કરી શકતા નથી. પાકિસ્તાનમાંથી આવેલાઓની શી દશા થઈ, તે જાણે છે ને ? જ્ઞાની હોય, તેનેય પાપ કરવું પડે એ બને, પણ એ સાવચેત રહે. એને અવસરે મમતાને ખંખેરી નાંખતાં વાર નહિ. યુદ્ધભૂમિમાંય જ્યાં મૃત્યુ નજદીક લાગ્યું, ત્યાં જ્ઞાની હતા તે બધું વોસિરાવી શક્યા અને અનશનને આદરીને આરાધના કરી શક્યા. સમજુ માણસ, એ કોઈ વખત આવી લાગે તે, બેટનેય વેપાર કરે; પણ સમજે કે-બેટ કરું છું. ડાહ્યો વહેપારી કઈ વખતે બાર આનીએ કે આઠ આનીએ પણ માલને નિકાલ કરે ને ? એમ કરવાથી જ આઠ આની જેટલી પણ મૂડી બચી જાય તેમ હોય, પેઢીની આંટ જળવાઈ જાય તેમ હોય, તે એમ પણ કરે. કહેશે કે-- તક જોઈને ખોયું એનાથી બેવડું મેળવી લઈશ, પણ અત્યારે બેટ ખમી ખાવી, એ જ સલાહભર્યું છે. તેમ, સમાધિને અભિલાષી. Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ] સમ્યગદશન-૧ સમ્યગ્દષ્ટિ, અવસર જેગ વતી પણ લે. એની ખબર તે જ્ઞાનીને પડે અથવા તે જે પિતાના મનને સમાધિમાં રાખવાને માટે સતત પ્રયત્નશીલ હોય તેને એની ખબર પડે. - અવિરતિના ઉદયની સામે જ્યારે સમ્યગ્દષ્ટિથી પણ ફવાય નહિ, ત્યારે એને એ માટે કેમ વર્તવું પડે તે એનું મન જાણે. દેખીતી રીતિને બેટને વેપાર પણ, પરિણામે નફાને હોઈ શકે. બેટ કરીનેય ઊપજે તેટલું નાણું ઉપજાવી લે અને પાછા કમાવા મંડી પડે. તમે તત્ત્વજ્ઞાની બન્યા હેત, તે તમને વ્યવહારમાં જેમ આ વાતનો ઝટ ખ્યાલ આવે છે, તેમ આત્મા અને કર્મના વિષયમાં પણ આવો ખ્યાલ ઝટ આવત. ત્યાં જે રાગ છે તે રાગ અહીં નથી, માટે જ જાગૃતિ ટકી શકતી નથી: સ, સાંભળતાં તે મન થઈ જાય, પણ પાછું ભુલાઈ જાય છે, પાછળ જાગૃતિ રહેતી નથી. એવું શાથી બને છે, તેને વિચાર કર્યો છે? નિશાળિયે નિશાળેથી ઘેર જાય, એટલે ભણેલું ભૂલી જાય? નિશાળિયે માત્ર નિશાળમાં જ ભણે કે ઘેર પણ ભણે? વેપારી પેઢીએથી ઘેર જાય, એટલે એના મગજમાંથી વેપારની વાત સાવ નીકળી જાય ? ઘરે વેપારની વાત ન પણ કરે, તે પણ તેથી કાંઈ મગજમાંથી વેપારની વાત નીકળી જાય નહિ. તેજીને વેપાર કર્યો હેય ને ઘેર આરામથી છાપું વાંચતાં બજારમાં મંદી થવા પામશે તેવા સમાચાર જોવામાં આવે, તે વેપાર યાદ આવ્યા વિના રહે? પેઢીએ ગયેલે ગૃહસ્થ, -ઘરમાં શું છે ને કેમ છે, તે ભૂલી જાય છે ખરે ? નહિ જ. પેઢીએ બેઠેલે “ઘરની ખબર છે.—એમ કહે છે અને ઘરે બેઠેલે “પેઢીની -ખબર છે.”—એમ કહે છે. સત્યાં જે રાગ છે તે અહીં નથી. છે. આટલું તે તમને સમજાયું ને કે–અહીંના રાગમાં ખામી છે? પણ અહીંના રાગમાં ખામી છે, તે સંસારના સુખના ગાઢ રાગને Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [૬. આભારી છે, એમ લાગે છે? એ બધાને સામવી સંભાળીને થાય તે ધર્મ કરવાને, એમ છે ને ? પરલોકમાં ઉપયોગી એ નીવડશે. કે આ ? તમને કાંઈ નહિ તે આટલું તે થાય ને કે-“અહીંથી મારે જવાનું છે અને અહીં મેં ગમે તેટલું સારું ભેગું કર્યું હોય, તેય તે સાથે આવવાનું નથી?” આ ખ્યાલ આવે તે એના ઉપરને રાગ ઘટે. આ ખ્યાલ નહિ આવે તે, નહિ મળે અને નહિ ભગવાય તે છતાં પણ, પાપને બંધ થશે. તમને એવી ચિન્તા ન થાય કે-“અહીંથી જવાનું છે ને ક્યાંક ઉત્પન્ન પણ થવાનું જ છે, તે અહીંથી નરકાદિમાં ચાલ્યા જઈશ, તે મારું થશે શું ?” આ ખ્યાલ જેને આવે, તે પાપ કરતે હોય તે રીતે હોય. તમે વિચાર કરે, તે તમને ખ્યાલ આવે કે-આ બધા પાછળ હું દોડધામ કરું છું, પણ આ બધું અહીં રહેવાનું છે જવાનું મારે અને મેં જે કાંઈ કર્યું તેનું પાપ ભગવવાનું ય મારે! હું પાપના ઉદયે માંદો પડું, તે છોકરે બહુ તે દવા વગેરે આપે, મારી ચાકરી કરે, હાથ–પગ દબાવે, શેક કરે, પણ એ કાંઈ પીડાને હરી લઈ શકે ? સંબંધીજને બહુ પ્રેમી હોય, તે પાસે બેસીને રડે, પણ મારા પાપનું ફળ ભેગવવું તે મારે જ પડે. એ વખતે તમે ઝરતા હે ને છોકરાથી ન ખમાતું હોય, તેય એ શું કરે? જો એ ડાહ્યો હોય, તે એટલું કહે કે-આપણું પાપ - આપણે ભોગવવું પડે ! મેહમાં પડેલા સંબંધીઓ તમને ગમે તેમ કહે, પણ સમજવું તે તમારે જોઈએ ને ? તમે ભાણે બેસે છે. વધારે નહિ ખાવાની કાળજી લેણે રાખવાની ? ખાનારે જ વધારે નહિ ખાવાની કાળજી રાખવી જોઈએ ને ? વધારે ખાઈ જાય, માંદા પડે ને પછી કહે કે–પીરસનારે આમ કર્યું, તે કાંઈ ચાલે ? પેટમાં દુખે તે તમને દુખે? ઝાડા થાય તે તમને થાય કે પીરસનારને થાય? આ વાત ઝટ સમજાઈ જાય છે ને? ત્યારે, બધા સંબંધીઓ મૂંઝવવાને મથતા હોય તે, સાવચેત કેણે રહેવાનું ? ' Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૨] સમ્યગદર્શન-૧ પિતાનું પાપ પિતાને ભેગાવવાનું છે : આ તે હજુ બહુ સામાન્ય કેટિની વાત છે. સામાન્ય કટિના આસ્તિક પણ માને, એવી આ વાત છે. સામાન્ય કોટિના આસ્તિકો, કે જેઓ દુર્ગતિને અને સદ્દગતિને માને છે તથા પાપથી દુર્ગતિ મળે અને પુણ્યથી સદગતિ મળે–એવું માને છે, તેમાં પણ આવી સાવચેતી હોય છે. જેનામાં સાવચેતી રાખવાની કશી દરકાર જ નથી, તે તે નામને આસ્તિક છે. નામનું આસ્તિકપણું ફળ શું આપે? જેમના પિતા કેઈના હાથમાં હોય અને એ આપે તે જ ખાવાનું હોય, તેમનું પેલે નાદાન નીવડે તે શું થાય ? લેણું કહેવાય, પણ ભૂખે મરવું પડે. માણસ ગાંડો થઈ ગ, પછી કોટિપતિ હોય તોય શું? એને ગાદીએ બેસાડે તેય ઠીક ને બીજે બેસાડો. તેય ઠીક. તેમ, તમે “અમે આસ્તિક છીએ.” એમ કહે અને સંસારમાં ગાંડા બને, તે એ આસ્તિકપણાની કિંમત શી? ' તમને ખબર છે ને કે-આપણું ઉપર દુખ આવે, ત્યારે તે આપણે જ ભેગવવું પડે છે !? કુટુંબ માટે ચિરીને માલ લેતા હૈ ને પોલીસ પકડે, તે સજા તે તમારે જ ભેગવવી પડે ને? તમે કહે કે હું આ મારા કુટુંબને માટે લેતે હતું, તે પોલીસ તમને છેડી દે? તમે કહે કે–મેં કુટુંબ માટે આ કામ કર્યું અને જેને માટે તમે કર્યું તેને પણ જે પોલીસ પકડવાની હોય, તે એ કુટુંબ પણ ફરી બેસે ને ? અમારે માટે નહતા કરતા, એમ બેટું પણ કહે ને ? છોકરો પણ છેટું બેલીને છૂટી જવાને મથે, એમેય બને ને ? છોકરાને બાપ પકડાયા તે ગમતું ન હોય, તે પાછલા હાથે બાપને છોડાવવા પ્રયત્ન કરે–એ બને, પણ બાપના ગુના માટે પકડાવાને છેક તૈયાર જ રહે, એવું મટે ભાગે તે નહિ ને? એટલે, આપણી વાત તે એ છે કે–દુગતિમાં ન જવું હોય, તે સાવધ તે તમારે જ બનવું પડશે ને? Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [ ૬૩ સંસાર ન મંડાયા હતા તે સારું થાત, એમ થાય છે? સંસારમાં જે રાગ છે, તે રાગ ધર્મમાં નથી–એમ તમે કહે છે, પણ, ધર્મને વિષે જોઈએ તે રાગ નથી તે, અને સંસારને રાગ છે તે, ખટકે છે ખરે? તમને ચારિત્રમોહનીયને ઉદય સંસાર તરફ ઘસડે છે કે સાથે મિથ્યાત્વમેહનીયને ઉદય પણ વતે છે? ચારિત્રમેહનીયના ઉદયથી સંસારમાં રહેવું પડે, પણ સાથે જોરદાર મિથ્યાત્વમેહનીયને ઉઢય ન હોય, તે સંસારમાં રહેવું પડે એ ખરાબ છે.એમ તે થયા જ કરે. સંસારમાં રહેવા જેવું છે–એવું પણ લાગે નહિ અને સંસારનું સુખ ભોગવવા જેવું છે એવું પણ લાગે નહિ. અત્યારની તમારી સાંસારિક સ્થિતિ, જોરદાર મિથ્યાત્વના ઘરની છે કે માત્ર અવિરતિના ઘરની છે, એ તમારે તપાસવાનું છે. હું ઘરમાં બેઠે છું એ જ છેટું છે, નથી છૂટતું—એ જ ખરાબ છે, શા માટે એ યુગ ન મળ્યો કે–આઠ વર્ષે હું સાધુ ન થયે? આઠે વર્ષે સાધુ ન થયે, તેમાં હું જ ઠગાઈ ગયે.”—આવું કાંઈ તમને લાગે છે? શ્રાવકને આવું લાગે. આવી સ્થિતિ હોય, તે વખતે જોરદાર મિથ્યાત્વ અને અનન્તાનુબંધી કષાયે ન પણ હોય. તમને હવે પણ એમ થાય છે કે–બાલ્યકાળમાં જે સારે ગ મને હેત ને સંસાર ન મંડાયે હેત, તે ઠીક થાત?” એ ભૂલ તે કરી, પણ ઘરમાં સંચાલક પાક્યો તેય મેં આ બધું છોડથું નહિ, તે ભૂંડું કર્યું એમ લાગે છે ? ઘરમાં સંચાલક પાકવી છે ને મારા વિના કુટુંબ સદાય તેમ નથી, છતાં પણ હું સંસારને છેડતે નથી, એ હલાહલ જેવું છે એમ થાય છે? આવું કાંઈ ન થતું હોય, તે હeતા કરવી પડે. કેરદાર મિથ્યાત્વ અને અનન્તાનુબંધીના કંપાયે બેઠા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ] સ॰ આટલી સામગ્રીમાં પણ એમ ન લાગે તો પછી માઢુ કાઈ કારણ હાવું જોઈ એ ને ? સમ્યગૂદન-૧ ઢાળ ઉપરથી માપ કાઢા : એની જ વાત ચાલે છે. સારી પણ સામગ્રી, દરેકને સરખા લાભ કરે, એવું મને નહિ. સુખની સામગ્રી રોગીને કામ નથી આવતી. કહેલુ' અને મસાલા નાખેલું દૂધ રાગી માટે નકામુ, રાગી તે એ દૂધને જુએ અને મનને કાબૂમાં રાખી શકે નહિ તે રડે. બધાય, સારી સામગ્રીથી સારા અનુભવ કરી શકે એવું નહિ. આપણને કાઈ માન-પાનાદિ આપે, તે તે ગમે કે ધર્મના પ્રસંગે! સારા મળે, તે ગમે ? સંસારની સામગ્રી ઠીક મળી હાય, તે કેટલેા આનન્દે થાય છે? મન ખુમારી અનુભવે કે આપણે ઠીક છીએ; પણ ધર્મની સામગ્રી સારી મળી. ી મળી હોય, તો એવું થાય ? વાતવાતમાં લાકે કહે છે કે આપણે સારું છે; ઘર છે, પેઢી છે, મૂડી છે, આવક છે, છેકરા છેકરીઓ છે, છેકરા પણ હાશિયાર છે, કરાને ઘરે છેકરા છે, આપણને કાંઈ દુ:ખ નથી; પણ ધર્મનું સાધન સારું' છે, એમ કહેનારા કેટલા ? જેને રાગ હોય, તેનુ સાધન ગમે અને જેને રાગ ન હાય, તેનું સાધન ગમે નહિ. સુખી માણસાને પૂછે કે-કેમ છે ? એટલે, એ કહેશે કે પુણ્યાય સારા છે. તેથી, ધન સારુ' છે, કુટુંબ માટુ' છે, આબરૂ જામેલી છે અને જ્યાં જઇએ ત્યાં પુછાઈ એ છીએ ? પણ એમ થાય છે કે“હું જે ગામમાં છું, તે ગામમાં ઘણાં શ્રી જિનમન્દિરા છે, મારુ ઘર છે ત્યાં નજદીકમાંય શ્રી. જિનમન્દિર છે, અમારા ગામમાં સાધુઓનું આવાગમન ચાલુ રહે છે, માટે ભાગે શ્રી જિનવાણીનું શ્રવણ આદિ થાય છે, કુટુંબ એવુ સારુ મળ્યું છે કેથાય ચલાવી લે અને હું ધર્મ કરું તે બધાને ગમે છે !. આવી રીતિએ ધર્મ સામગ્રીના ચાગનુ સુખ અનુભવનારા કેટલા ? અથવા, એવી સામગ્રી ન હોય, તા એને અંગે દુઃખ વ્યક્ત કરનાર પશુ કેટલા ? આમ શાથી બને છે ? મિથ્યાત્વના ઉદય શું કામ કરે છે; Jain Educationa International .. For Personal and Private Use Only $ Page #84 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [ ૬૫ તે સમજાય છે? બેય પ્રકારની સામગ્રી પુણ્ય તમને આપી છે, પણ જેના તરફ વધારે ઢાળ, જેના તરફ મનનું ખરેખરું ખેંચાણ, એના ઉપરથી આપણને વસ્તુતઃ શાની કિંમત છે તેનું માપ નીકળી શકે. * આ જન કુળીના રૂઢ આચારો પણ એવા છે કે બીજાઓને જને બહુ સુખી છે-એમ લાગે તમારું મન જે સંસારથી ઉદ્વિગ્ન બનીને ધર્મ તરફ ખેંચાય, તે તમને લાગે કે–અમને બહુ સારી સામગ્રી મળી છે. તમે એવા કુળમાં જન્મ્યા છે કે–દેવ તે વીતરાગ હોય, એવું સાંભળવા મળ્યું. અભક્તિથી બીજે નહિ અને ભક્તિથી રીઝે નહિ.—એવા દેવ, જન્મથી જ તમને મળી ગયા. “ ત્યાગી જ ગુરુ હોય, ઘરબારી ગુરુ હોઈ શકે નહિ.”—એવું તમને વાતવાતમાં સાંભળવા મળે. અને ઈચ્છાએ કે અનિચ્છાએ પણ, તમને સંસારના ત્યાગી ગુરુને વેગ થઈ ગયુ છે. ધર્મ પણ તમને ત્યાગમય, અહિંસામય મળી ગયા છે. આ બધું શાથી મળી ગયું ? તમે જન કુળમાં જન્મી ગયા, એથી જ ને ? આવું કુળ મહા પુણ્ય મળે ને ? હા, તે એ પુણ્યનો આપણને એવું જમી ગયા, એથી આનેહા પુષ્ય મળે ને ઈતર કુળમાં જન્મ્યા હોય, તેને કાં તે દેવ મળ્યા ન હેય ને મળ્યા હોય તેય તે એવા કે એની પાસે જઈને રાગાદિ પિષાય. આપણે ત્યાં કઈ એવું કરે, તે તે ખરાબ કહેવાય. જનનું છોકરુંય કહે કેઅમારા દેવ વીતરાગ. આ ઓછું પુણ્ય છે? વળી, આ કુળમાં આચાર પણ કેવા ? જેન કુળના આચારેને જે માત્ર રૂઢિથી પણ સેવાય, તેય લાખો પાપોથી બચી જવાય. રાત્રે ખાવાનું નહિ, એટલે જે કાળમાં છત્પત્તિ વધારે થાય છે, તેવા કાળમાં ચૂલ સળગે નહિ. જીવદયા પળાય અને શરીર પણ સચવાય. ઈતર કુળમાં, રોજ રાત્રે પણ ચૂલા સળગે ને ? રાત્રે ૧૦–૧૨ વાગે એંઠવાડ નીકળે અથવા આખી રાત એંઠવાડ પડ્યો રહે અને તેમાંય ઊત્પત્તિ થયા કરે. એક રાત્રિભોજન નહિ કરવાના આચારનું પાલન કરવા માત્રથી સ–૫ Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ જ સમ્યગૂદન-૧ પણ, કેટલી જીવહિંસાથી બચી શકાય? પણ આજે આ આચાર જન કુળમાં રૂઢ છે–એમ કહેવાય એવું તે નથી રહ્યું ને ? કુળ જનનું છે–એમ કહેવાતું રહ્યું, પણ જિન કુળને આચાર જીવતે રહ્યો નહિ ને ? એક કાળે જન કુળમાં આ આચાર એટલે બધે રૂઢ હતો કે જેનને ઘરે આવેલો ઈતર પણ “અહીં રાતના ખાવાને નહિ મળે.' એમ સમજી જ જાય. જનેનાં ઘરની પાસે રહેતાં ઇતર કુટુંબની બાઈએ પણ, જૈન બાઈઓને કહેતી કે-“તમારે આચાર બહુ સારો! રાત પડી કે-રડું બંધ. અમારે તે, અત્યારે ધુણી ધખે.” એટલે, આ કુળના આચાર પણ એવા કે-બીજાને એમ થાય કે આ લેકે કેટલા બધા સુખી છે? જેનને ૨૪ કલાકમાં ૧૨ કલાકને ચેખે આરામ, એમ બીજાઓને લાગે ને? આ કુળાચાર જીવતા હોય, તે જેને–ભાઈએ ને બાઈઓ, ધર્મ કેટલો કરી શકે? જનને સવારે નવકારશી ને રાતના ચેવિહાર કરવામાં તકલીફ જેવું લાગે નહિ ને? જેનનું નાનું છોકરુંય રાતના ખાય નહિ. કઈ પૂછે કે–“કેમ?” તે કહે કે-“રાતે ખવાય નહિ. મારી બા, મારા બાપા, મારા ભાઈ રાતે ખાતા નથી. અમુક ખવાય ને અમુક ન ખવાય, એવું જનનું છોકરું નાનપણથી સમજતું હોય. જન જ્યાં જાય ત્યાં, ત્યાગની અસર મૂકી ને આવે. આવા કુળમાં જન્મેલાને મિથ્યાત્વને ધક્કો વાગવે કેટલે સહેલું છે ? બીજાને રાત્રે કેમ ન ખાવું તે સમજાવવું પડે અને એને સમજવું મુશ્કેલ પણ પડે, જ્યારે જૈન કુળનાને એ વાત સંસ્કારરૂઢ થઈ ગયેલી હોય. આ કુળ એવું છે કે–આપોઆપ ઘણાં પાપે બંધ થઈ જાય; ખાન-પાનમાંથી ઘણે વિકાર નીકળી જાય; ઉત્તેજક પદાર્થો ઘણે અંશે બંધ હોય. તમે સમજે તે, તમને હીરે હાથમાં આવી ગયું છે. દેવ, ગુરુ, ધર્મ તમને વગર શાથે પણ સારા મળી ગયા છે. પુષ્ય આટલી બધી સારી સામગ્રી આપી દીધી છે, પણ આને ઓળખવાની ચિતા. કેટલાને છે? આટલું સારું મળ્યું છે, તેય એને ઓળખવાની ચિન્તા નથી, અરકાર નથી, તે તમને જે આ બધું ન મળ્યું છે તે તમે સુદેવ, સુગુરુ અને સુષમને શોધવા નીકળત ખરા? “ Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાવના ગાઢ અંધકાર [ ૭ પુણ્યથી મળ્યું છે, પણ મિત નથી: સ॰ અમારા પુણ્યથી અમને સુદેવ, સુગુરુ અને સુધર્મ મળ્યા, એમ તેા લાગે છે. સુદેવ સુગુરુ–સુધર્મ અમને પુણ્યથી મળ્યા છે—એમ કહેવુ અને એને પિછાનવાની દરકારેય નહિ કરવી, તેા એવા પુણ્યની તમને કેટલી કિ’મત છે? કેટિપતિ માણસ છે, છતાં આંગણે કાઈ ને ચઢવા દેતા નથી, જે આવે તેનુ લે છે પણ કાઇને કાંઈ દેતા નથી, સાચવ સાચવ કર્યા કરે છે, એ કહે કે મારું પુણ્ય છે.” તે એમાં ના પડાય નહિ. પણ એની દયા તા આવે ને? એમ થાય ને કે—પુણ્ય તા છે, પણુ તે મજૂરી કરાવનારું ને પાપ બંધાવનારું ! મળ્યું પુણ્યથી, પણ તેની આપણને કિંમત ન હાય, તે પુણ્ય કેવું ? પાપાનુબંધી ને ? પુણ્યે લક્ષ્મી મળે, પણ એના ચેાગે નરકે જાય, તા એની લક્ષ્મીનાં વખાણુ થાય ? અને, પુણ્યે મળેલી લક્ષ્મીના જે સદુપયાગ કરે, એને માટે લાક પણ કહે કે– આવાને લક્ષ્મી મળી તૈય પ્રમાણે ! ' કેટલાક શ્રીમતાને માટે લેાકમાં એવી નામના હાય છે કે– એનુ નામ નં લેવું; ઊઠતાં એનું નામ લીધું હોય તો ખાવા ન મળે.’ જ્યારે પેલા ભાગ્યશાળીને સૌ સાંભારે. એવા શેઠિયાઓ પણ હોય છે કે એ જ્યાં જાય ત્યાં બધે ઘણા લેકે એમની સાથે જાય. સાથે જનારાને સગવડની ચિન્તા કરવી જ પડે નહિ. પૂછીએ કે ધંધા છેાડીને આ શેઠની જોડે કેમ ક્રો છે ?” તે કહે કે- શેઠ જોડે ફરવામાંય લાભ.” કેમ એમ ? અવસરે શેઠ ઉપયાગી થતા હશે માટે ને? એવાની જોડે પગે ચાલીને જવાનુ ય બીજાને ગમે અને લેભિયા સાથે મેટરમાં એસવાનુ ય ન ગમે. કેમ ? નાહકના ભ્રખત જાય અને અધવચ્ચે ઉતારી મૂકે તે ટાંટિયા ઘસતા ઘર ભેગા થવું પડે. આજે માટે ભાગે એવું કહેવાય છે કે માટા માણસની વધારે ઓળખાણ હોય, તે બે આંટા વધારે ખાવા પડે, ‘જરા જઈ આવા ’ એમ કહે, તા ના પડાય Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ] સમ્યગ્દશન-૧ નહિ, નેકરી બેટી થાય અને નકરી જાય તે એ એની ખબર પણ લે નહિ. ગાંડેય “મારું પુણ્ય.”—એમ બેલે ને ડાહ્યોય “મારું પુણ્ય.— એમ બેલે, પણ એમાં ઘણે ફેર, માટે ડહાપણથી બોલે. આ દેવાદિ મળ્યા એ પુણ્યથી, પણ કેઈ તમને દેવનું સ્વરૂપ પૂછે, તે “કેણ જાણે.” એમ કહે, તે તમને પુણ્યથી મળ્યું તેની કિંમત કેટલી? તમને જે મળ્યું છે, એ બહુ સારું છે–એમાં બે મત નથી, પણ તમે એવું શોધીને સારું મેળવવા નીકળે એવા છે? સારું મળ્યું છે, પણ સારાને સારા તરીકે સમજવાને પ્રયત્ન નથી ને? જે જેનેને પિતાને જે મળ્યું છે તેની કિંમત હેત, તે પણ આજે શ્રી જૈન શાસનની કેઈ અનેખી જાહોજલાલી હત. “મારું પુય.' એમ મેંઢે બોલાય છે, પણ એ વાત હૈયે વસી જાય તો જ સદપયોગ થાય : - જેમ લક્ષ્મીના રાગી એવા પણ માણસને જે એના હૈયામાં આ વાત બરાબર જચી ગઈ હોય કે મહેનત કરવા છતાં પણ લક્ષ્મી તેને જ મળે છે કે જેનું પુણ્ય હોય અને એ પુણ્યને બાંધવાને સારામાં સારો ઉપાય એ છે કે મળેલી લક્ષ્મીનું દાન કરવું.—તે, એ પ્રેમથી દાન દે છે. એની પાસે કઈ માગવા જાય, તે એને એમ લાગે છે કે–મને પુણ્ય બંધાવવાને આવ્યું! વિવેક હોય, તે તરવાનું સાધન આવ્યું એમ લાગે પણ માત્ર પુણ્ય ઉપર વિશ્વાસ હોય, તેય એ આવેલાને પુણ્યનું સાધન માનીને, જે આપે તે આનંદથી આપે. એ એમ ન કહે કે- કેમ કમાયે છે, તે જાણે છે? લેહીનું પાણી કર્યું છે! હું કમાયે છું, તે આમ દઈ દઈને ઉડાવી દેવાને માટે નહિ! પૈસા જોઈએ તે મહેનત કરે !” આ માણસ પાછો ચારમાં બેઠા હોય, તો એમ કહે કે-“પુયે લક્ષમી મળી છે.” શું એ હૈયાનું બેલે છે? Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [ ૬૯ લક્ષમીને અતિ લોભ, માણસને ઘેલ બનાવી દે છે. સરોવર ભર્યું હોય, તે ત્યાં તરસ્યા છે પાણી પીવાને આવે ને ? જ્યાં પાણી હોય ત્યાં માણસ પાણી ભરવા જાય અને જનાવર પાણી પીવા આવે, એમાં નવાઈ છે? તમારી પાસે કઈ માગવા આવ્યું, તે તમને સુખી જાણીને આવ્યો ને? એ અવસરે પુણ્યને વિચાર ક્યાં ભાગી જાય છે? “મને પુણ્યથી મળ્યું છે.”—એમ માનનારો, “માગવા આવનારનું પુણ્ય નહિ તેથી એને મળ્યું નથી. એટલુંય સમજે નહિ? “પુણ્ય ન હોય તે માગી મજૂરી પણ મળે નહિ.—એટલે પણ વિચાર કરે નહિ? એને એમ પણ ન થાય કે-“મને અત્યારે તે પુણ્ય મળ્યું છે, પણ અહીં હવે જે હું પુણ્યનું ઉપાર્જન નહિ કરું, તે ભવિષ્યમાં કદાચ મારી આનાથીય ખરાબ દશા આવશે? પણ “મારું પુણ્ય.— એ જેમ મઢે બોલે છે, તેમ જે એ એને હૈયે હેય તે એ પુણ્યવાળાઓને આ વિચાર આવે ને ? ખરી વાત એ છે કે–જેમનું પુણ્ય પાપાનુબંધી હોય છે, તેમને તે પ્રાયઃ ભગવાય પુણ્ય અને બંધાય પાપ, એવું જ બને છે; એટલે, કેવળ પાપાનુબંધી પુણ્યવાળાઓની પાસે તે, પિતાને મળેલી લક્ષમીને સદ્વ્યય કરાવે, તેવા પ્રકારનું હૈયું જ હેતું નથી. આશાતના કરનારા : જન કુળમાં જન્મીને જેઓ ભગવાન શ્રી જિનેશ્વરદેવાદિની અવગણના કરે, તેમને તમે પુણ્યશાળી કહો કે પાપી કહે? આ કુળ મળ્યું પુણ્યથી જ, પણ પાપ બાંધવાને માટે મળ્યું હોય તે ? જન કુળમાં જન્મેલા પણ કેટલાકે, આજે બોલે છે કે જિનેશ્વરને કેણે જોયા છે? મેક્ષ છે જ ક્યાં? સાધુઓમાં શું પડ્યું છે? ઉપવાસમાં ધર્મ કેણે કહ્યું ? ઉપવાસ કરવાથી શરીરમાંના કીડા મરે, તેનું પાપ કેને? શરીર તે સાચવવા માટે છે !” આવાઓને માટે, તમે શું કહે ? “એમને આ મળ્યું તે કરતાં આ ન મળ્યું હતું તે સારું થાત, કારણ કે-આ બિચારાઓ આ મળ્યું તેથી આની અવ Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ] સમ્યગ્દર્શન-૧ ગણના કરવાનું ઘોર પાપ ઉપાજી રહ્યા છે !' પુણ્યથી મળ્યું છે તેની ના નહિ, પણ અકમીના હાથમાં પેઢી આવવા જેવું થયું છે, એમ થાય ને? જે છોકરાઓ કમાય તે નહિ પણ બાપની મૂડીનેય સાચવી શકે નહિ, તેમને જગતમાં કેવા કહેવાય છે? તેમ, તમે પણ આ સામગ્રીને સદુપયોગ ન કરી શકે, આ સામગ્રીની કિંમતને પણ ન સમજી શકે અને અહીંથી પાછા સંસારમાં રઝળવા ચાલી જાવ, તે શું કહેવાય ? " ભગવાન જેવા ભગવાન મળે ને એની પાછળ કાંઈ કરવાનું મન થાય નહિ, તે એ કેણ કરાવે છે? સારે મહેમાન મળે, શક્તિ ઘણી હોય, છતાં એને ભાણે રોટલે કોણ પીરસાવે? ધંધાને સંબંધ હોય ત્યાં લાપસી પીરસવાનું અને સાધમિકને રોટલે પીરસવાનું મન કેણ કરાવે? મળેલી સામગ્રીની કિંમત હોય, તે એમ થાય કે-“મારે આંગણે ધમી ક્યાંથી ?” ઘેર જમાઈ આવે તે વહાલે લાગે કે સાધર્મિક આવે તે વહાલું લાગે ? કદાચ જમાઈને સાચવો પડે, પણ મનમાં તે થાય ને કે-હજુ સાધમિક ઉપર જે જોઈએ તે પ્રેમ જાગે નથી ! તમે, સ્થિતિ ન હોય તે સાધમિકને ભડકું ખવડાવો તેય તે પ્રેમથી ખવડાવે ને? સંબંધી પ્રત્યે રાગ થયે અને સાધર્મિક પ્રત્યે રાગ થયે નહિ, તે તમે ઝટ વિચારે કે-“આ સંબંધિને રાગ કેમ ન ગયે ને આ સાધર્મિક રાગ કેમ ન થયો ?” - સારા વ્યવહારની સામગ્રી મળી હોય, પણ જે એને સદુપયેગ કરે, તેને એ તારે. આઘે હાથમાં હોય, પણ નફફટાઈ કરે છે ? તે એ ડૂબે ને ? તેમ, તમેય સમજો તે તરી શકે. તમને જન કુળ મળ્યું. તેમાં સમ્યકત્વને પામવાનાં સાધને સીધાં મળી ગયાં છે. આવા કુળમાં આવીને પણ, જે તમે છેવટે મિથ્યાત્વને અને અનન્તાનુબંધી કષાય નહિ તજી શકે, તે તમારું થશે શું? માટે, જે સુન્દર સામગ્રી તમને મળી જવા પામી છે, તેની કિંમતને સમજે. આ સામગ્રીની તમને કિંમત સમજાય અને સામગ્રીને તમે સદુપયોગ કરી શકે, એ માટે તમે તત્વજ્ઞાન મેળવવા માટે પ્રયત્નશીલ બનો. Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર x અનાભિગ્રહિક મિથ્યાત્વ: આભિગ્રહિક મિથ્યાત્વની વાતમાં આપણે જોઈ આવ્યા છીએ કે–પોતાના કુલાચારના નામે આગમની વાતની અવગણના કરનારા નામના જેમાં પણ એ મિથ્યાત્વ હોઈ શકે છે. તત્ત્વનું જ્ઞાન નહિ અને પિતાની માન્યતાને આગ્રહ એ કે–સમજાવનાર મળે તેય એ સમજવાને તૈયાર નહિ, એ તે એક પ્રકારનું ભયંકર કટિનું મમત્વ છે. અજ્ઞાન સાથે મમત્વ જોરદાર હોય, ત્યારે સત્યને પામવાની સારામાં સારી સામગ્રી પણ, એને માટે કારગત નીવડે નહિ. અનાભિગ્રહિક મિથ્યાત્વવાળામાં અજ્ઞાન ખરું, પણ આભિગ્રહિક મિથ્યાત્વવાળામાં પિતાની માન્યતાના આગ્રહનું જે જેર હોય છે, તેવું અનભિગ્રહિક મિથ્યાત્વવાળા જેમાં કાંઈ હેતું નથી. અજ્ઞાન હોય પણ આગ્રહ ન હોય, એટલે જેમ પોતે માનેલા તેના અર્થને સાચા માને, તેમ બીજાઓએ માનેલા તેના અર્થને પણ સાચા માને. કેટલાક લોકે, “બધાં દર્શને સાચાં છે.—એમ કહે છે. ઘણું માણસે એવા હોય છે કે એમને જવાદિ તના વિષયમાં સાચે ખ્યાલ હોય નહિ, છતાં પિતાને કુલપરંપરાથી મળેલા ધર્મને માનતા હોય; પણ “હું જે ધર્મને માનું છું તે જ સાચે છે અને બીજા બધા બેટા જ છે.—એ એમને આગ્રહ નહિ. એવા પ્રકારને આગ્રહ ન હોય, એવા માણસને કેઈ તક મળી જાય અને તત્વ સમજવાનું મન થઈ જાય, તે તત્વની પ્રાપ્તિ થવી સુલભ છે. અણસમજુ ખરા, કારણ કે-ગોળને ને ળને સરખા માનવા જેવી મનેવૃત્તિના સ્વામી છે; પરન્તુ આગ્રહી નથી, એટલા માટે, જે સામગ્રી મળી જાય અને એ સામગ્રીને સદુપગ કરવાનું મન થઈ જાય તે મિથ્યાવથી ખસીને સમ્યક્ત્વને પામવું એ સુલભ ગણાય. - * अनाभिग्रहिक किञ्चित्सर्वदर्शनविषयम् - यथा સર્વાળિ નાન મારિ” કૃતિ ' किञ्चिद्देशविषयम् - यथा ‘सव एव श्वेताम्बरदिगम्बरा दिपक्षा : शोभनाः" । ત્યાર | 'ધર્મપરીક્ષા, શ્લેક ૧૦ ની ટીકા. स्वपराभ्युपगतार्थयोर विशेषेण श्रद्धानमनामिग्रहिकम् ।। यथा सर्वाणि दर्शनानि ફોનનાર રિ પ્રજ્ઞાવતાં મુધાનામ્ ––ધર્મપરિક્ષા લેક ૮ ની ટીકા. Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ] સમ્યગ્દર્શન-૧ આજની સર્વ–ધર્મ-સમભાવની વાતે આજે કેટલાકે સર્વ–ધર્મ-સમભાવની વાત કરી રહ્યા છે ને? આજે જે રીતિએ ને જેવા અર્થમાં સવ–ધર્મ-સમભાવની વાતે થઈ રહી છે તે જે જોઈએ, તે આપણને લાગે કે–એવી વાત કરનારાઓને વસ્તુતઃ ધર્મને ખપ છે–એવું નથી. “આપણે ધર્મને સમજી શકતા નથી, ધર્મ કર્યો અને અધર્મ ક–એને નિર્ણય કરવા જેગું આપણુમાં જ્ઞાન નથી, બધા કહે છે કે–અમારે ઘર્મ ભગવાને કહેલે છે, એટલે આપણે કેાઈ ધર્મના આગ્રહી પણ બનવું નહિ અને કઈ ધર્મને બેટો પણ માનવે નહિ.”—એ પ્રકારની મનોવૃત્તિ, એ એક જુદી જ વસ્તુ છે, એવી વૃત્તિના માણસને જે મતિવિકાસ થઈ જાય અને એમને તત્ત્વાર્થને નિર્ણય કરવા જેવી તક પ્રાપ્ત થઈ જાય, તે એમને કાંઈ બધા ધર્મોને સાચા જ માનવા–એવો આગ્રહ નથી હતે. વસ્તુતઃ ધર્મ કર્યો છે અને ધર્મના નામે ઓળખાતા મતેમાં અધર્મો કયા છે, એ વિષે નિર્ણય કરવાની વૃત્તિ ન હોય એમ પણ બને; અને આપણામાં એવી બુદ્ધિ આદિ નથી—એમ લાગતું હોય, એટલે સર્વ દર્શને સાચાં છે અને કોઈ દર્શન બેટું નથી એમ માનતે હોય-એમ પણ બને, પણ એને એને એ આગ્રહ ન હોય કે–સમજાવનાર મળે તેય સમજવાની ના પાડે ! * સર્વધર્મન્સમભાવના નામે આજે જે વાત કરે છે, તેઓના હૈયામાં “ધર્મની મેક્ષને માટે જરૂર છે.”—એ વાત હોય, એમ જણાતું નથી. કેઈ પણ ધર્મ મેક્ષની વાત કરે, તે એવાએ કહે છેકે– “એ વાત અમારી પાસે નહિ કરવી. અમારે તે, કોઈ ધર્મવાળા પરસ્પર ઝઘડે નહિ, એ જોઈએ છે. આવું આવું કહીને, તેઓ “ઝઘડાનું મૂળ ધર્મ છે.—એવું પ્રચારવાનો પ્રયત્ન કરે છે. વળી સર્વ–ધર્મ–સમભાવની પિતાની માન્યતાને તેઓને એ પણુ આગ્રહ હોય છે કે એથી વિરુદ્ધની વાતને વિચારવાને, સમજવાને અને સ્વીકારવાને તત્પર બનાવનારી વૃત્તિ જ એનામાં હેતી નથી. આજે કેટલાક જેને પણ સર્વધર્મ-સમભાવની વાત કરવા મંડી પડયા છે, પણ જેન કુળમાં જન્મવા માત્રથી જન ગણતાઓ અને Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [ ૭૩ પિતાને મળેલી સામગ્રીની કિંમત નહિ સમજનારાઓ આવી ભૂલ કરે, તે તેમાં નવાઈ પામવા જેવું નથી, માટે તે કહ્યું કે તમે અજ્ઞાન રહ્યા છે, તે પણ તમારાં સંતાને અજ્ઞાન રહેવા પામે નહિ, એ માટે યોગ્ય કરવાનું વિચાર કરવા જરૂરી છે ! સવ નો પિતાતને સ્થાને સાચા છે ! સામાન્ય રીતિએ ઈતર દશને એક એક નયને પકડીને ચાલનારાં છે; જ્યારે, શ્રી જન દર્શનમાં સર્વ નયને પિતા પોતાને સ્થાને માન્ય કરવામાં આવ્યા છે. આથી, કેઈ એક પણ નયના પ્રતિપાદનને મળતું પ્રતિપાદન શ્રી જન શાસ્ત્રમાં મળી આવે અને તેથી તત્ત્વને નહિ સમજનારાઓને એમ પણ થઈ જાય કે જૈન શાસન બધાં દર્શનને સાચાં માને છે. ખરેખર, જેટલાં નયવાદી દર્શનો છે, તે જ્યાં સુધી પોતાના મતનું નિરૂપણ કરતાં હોય ત્યાં સુધી, એટલે કે-એક નયનું પ્રતિપાદન કરવા માત્રથી જ, ખોટાં ઠરી જતાં નથી, પણ એક એક નયને પકડીને ચાલનારાં દર્શને, એટલેથી જ અટક્તાં નથી. એ દશને અન્ય નયવાદોને બેટા જ ઠરાવીને, પિતે સાચા કરવા માગે છે અને ત્યાં જ એ ભૂલ કરે છે. શ્રી જૈન શાસન, એકાન્ત એવા કેઈ પણ પ્રકારના નયવાદને બેટે માને છે; છતાં, એ ભૂલવા જેવું નથી કે શ્રી જૈન શાસન દરેકે દરેક નયવાદને પોતપિતાના સ્થાને સાચા તરીકે ગ્રહણ કરે છે. એટલે, અવસરે એ એક નયની વાતનું પ્રતિપાદન કરે, તે પણ અન્ય નયવાદની અપેક્ષાને ગ્રહણ કરીને જ એમ કરે. જૈન શાસ્ત્રમાં બધા નયને પિતપતાના સ્થાને વિનિયોગ કરવાપૂર્વક, બધા નયને માન્ય રાખવામાં આવ્યા છે, એટલે, નિશ્ચયથી પરિકમિંત મતિવાળા સમ્યગદષ્ટિ આત્માઓમાં, સર્વનને વિષે સુન્દર પ્રકારનું માધ્યશ્યભાવ હોય છે, પણ એ આત્માઓનું સર્વ નયને વિષે જે શ્રદ્ધા ન હોય છે, તે સર્વ નયને પોતપોતાના સ્થાને સાચા માનવા, એવા પ્રકારનું હોય છે. સર્વ– ધર્મન્સમભાવની વાત કરનારાઓમાં, જેઓ જન શાસ્ત્રોને ભણેલા Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] સમ્યગ્રદર્શન-૧ છે પણ શ્રી જૈન શાસ્ત્રાના સાચા અર્થને પામેલા નથી, તે જન શાસ્ત્રોમાં આવતી સર્વનય—શ્રદ્ધાની વાતને ખેડટી રાતિએ આગળ ધરે છે, પણ તત્ત્વના જ્ઞાતાએ એવી વાતાથી મુંઝાય નહિ. સાપેક્ષ શાસ્ત્રવાકયેા : 6 એવી જ રીતિએ, કેટલાકેા શ્રી જૈન શાસ્ત્રોનાં બધાં વાકયા મિથ્યાત્વી છે.’—એવુ પ્રતિપાદન પણ અણસમજથી કરે છે. જૈન શાસ્ત્રોની એકે એક વાત સાપેક્ષપણે જ કહેવાએલી છે. નિશ્ચય નયનુ` પ્રતિપાદન હાય ને વ્યવહાર નયનું પણ પ્રતિપાદન હેાય; પણ, ગમે તે એકનું પ્રતિપાદન કરતી વખતે, અન્ય નયા પાતપેાતાને સ્થાને પણ ખેાટા છે—એવુ· પ્રતિપાદન હેાય જ નહિ શ્રી જૈન શાસ્ત્રાના રચનારાએ સ્યાદ્વાદી હતા અને એથી એમનાં વચનામાં અન્ય નયાની અપેક્ષાના ગ્રહણને સૂચવતું રચાત્ પદ સાક્ષાત્ ન પણ હાય, તે પણ તે પદ્મ છે જ—એમ માનીને, એ ઉપકારીઓનાં વચનાના સ્વરૂપને સમજવુ જોઇએ અને વર્ણવવુ’ જોઈ એ. ‘શ્રી જૈન શાસ્ત્રોનાં બધાં વાકયો મિથ્યાત્વી છે.’–એમ કહેવું, એને અર્થ તે એ છે કે-શ્રી જૈન શાસ્ત્રો એ મિથ્યાત્વી વાકયેાના સમૂહ રૂપ છે, એવું જાહેર કરવુ'! આવું બેલીને શ્રી જૈન શાસ્ત્રોની આશાતના કરવાને હેતુ ન હેાય તે! પણ, આવુ. બેલવાથી શ્રી જન શાસ્ત્રાની ભયકર કાટિની આશાતના તા થાય જ છે. એમાંય ખ્યાલફેરને અંગે આવુ' બાલાઈ ગયા પછી, જો એને એવુ ખેલનારને આગ્રહ થઈ જાય છે, તે તે આભિનિવેશિક મિથ્યાત્વને સ્વામી બની. જાય છે. શ્ર્વ આભિનિવેશિક મિથ્યા વ : હવે આપણે આભિનિવેશિક મિથ્યાત્વને અગે થાડુ'ક જોઈએ. આભિનિવેશિક મિથ્યાત્વ, એ મેાટા માણસાને માટેનું મિથ્યાત્વ છે, * विदुषोऽपि स्वरसवाहिभगवत्प्रगीत शास्त्र बाधितार्थ श्रद्धानमा 'भनिवेशिकम् । —ધર્મ પરીક્ષા Àાક ૮ ની ટીકા Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [ એમ કહીએ તે ચાલે. પૈસાદાર માણસ, વિષયોને અતિશય સગી બનીને, કુલટા સ્ત્રીમાં એવા આસક્ત મનવાળો થઈ જાય કે બધાને છોડે પણ એને છોડે નહિ અને ગમે તેવા ડાહ્યા માણસે સમજાવે કે–એ કુલટા સ્ત્રી છે અને તને એણે ભરમાવી દીધો છે, તે પણ એના રાગમાં એ એ આંધળો બનેલો હોય કે–એવું કહેનાર ડાહ્યાઓને એ ગાંડા માને અને કુલટાને જ સતી માનીને એના માટે ફના થઈ જાય; એના જેવું કામ આભિનિવેશિક મિથ્યાત્વનું છે. ભણેલા-ગણેલા; સમજી શકે કે સમજાવી શકે એવા, સૂક્ષ્મ બુદ્ધિથી સમજાય તેવી વાતોને પણ સહેલાઈથી સમજીને બીજાઓને સમજાવવામાં દક્ષ અને સમ્યગ્દષ્ટિ તો ખરા જ, આવાઓને પણ, શ્રી જન શાસ્ત્રની કઈ પણ બાબતમાં શ્રી જૈન શાસ્ત્રના અર્થથી ઊલટા અર્થનો પોતાના ચડસથી જે આગ્રહ થઈ જાય, તે તે આભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય છે. આભિનિવેશિક મિથ્યાત્વ થાય, તે તે સમ્યગ્દષ્ટિ આત્માઓને જ થાય; એટલે કે-જેઓ પહેલાં સમ્યગ્દષ્ટિ હોય, તેઓ જ સમ્યગ્દર્શનને વમીને આભિનિવેશિક મિથ્યાત્વના સ્વામી બને એ સંભવિત છે. બધા જ સમ્યગ્દષ્ટિએ આ મિથ્યાત્વને પામે–એવું પણ નથી અને સમ્યગ્દર્શનને નહિ પામેલે કોઈ આ મિથ્યાત્વને પામે એવું તે બને જ નહિ. સમ્યગ્દર્શનને પામીને તત્ત્વના સ્વરૂપને સારી રીતિએ જાણનારા બનેલા હોય, એવાઓને પણ કેઈક વાર શ્રી જિનપ્રણીત શાસ્ત્રની કઈક વાત ઊલટા રૂપે પકડાઈ જાય—એ શક્ય છે. શાસ્ત્રની વાતને ઊલટો અર્થ થઈ જાય અને તે પછી તે અર્થ ચડસને માર્યા પકડાઈ જાય, એટલે દશા એવી થાય કે-બીજાઓ કે જેઓ શાસ્ત્રના અર્થને જાણતા હેય, તેઓ સમજાવે કે-“તમે જે અર્થ કરે છે તે બેટ છે.” તેય આ ચડસને માર્યો એમ જ કહે કે-“નહિ, હું કહું છું તે અર્થ જ સાચે છે. શાસ્ત્રોના સાચા અર્થને જાણનારા સમજાવે કે-“આટલી આટલી રીતિએ તમે કરેલ આ અર્થ છે. છે –તેય તે પોતે કરેલા અર્થને સાચે ફરાવવાને માટે, એની સામે Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ * ] સમ્યગૂદન-૧ જે પ્રમાણા ધરવામાં આવ્યાં હોય, તે પ્રમાણાના પણ ઊલટો અને અસંગત અથ કરે. આવા પેાતાના સભ્યને ખેાઈ બેસે અને મિથ્યાત્વના ઉદયવાળા બની જાય. આ પ્રકારના મિથ્યાત્વને, આભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય છે. અનુપયેાગથી ઊલટા અર્થ થઇ જાય તાય મિથ્યાત્વથી બચી શકાય તેમ છે : સમ્યગ્દષ્ટિ આત્માઓને પણુ, શ્રી ભગવત્પ્રણીત શાસ્ત્રની વાતમાં, ઊલટા અની શ્રદ્ધા થઈ જાય–એ શકય છે. સમ્યગ્દષ્ટિને, શાસ્ત્રની કોઈ પણ વાતને ઊલટા અર્થ કરવાની ભાવના તે સ્વપ્ને પણ હાય નહિ; પગ, ઉપયાગશૂન્યતા આદિના યાગે ઊલટા અથ થઈ જવા અને સમજફેરને લીધે એ અથ સાચા છે—એમ મનમાં બેસી જવુ, એ બનવાજોગ છે. એટલે એવું પણ કોઈ વાર મને. પણ એટલા માત્રથી જ સમ્યક્ત્વ જતું રહે અને મિથ્યાત્વના ઉત્ક્રય થઈ જાય, એમ બનતુ ́ નથી. અનાભાગને કારણે, કાઈ વાત ઊલટા રૂપમાં પણ ખ્યાલમાં આવી જાય અને જે રૂપમાં એ વાત ખ્યાલમાં આવી હાય, તે રૂપમાં જ આ વાત છે—એવું લાગી જાય, એ શકય છે; પરન્તુ, એમાં ચડસ નિહ ભળવા જોઇએ, એમ નિહ થવુ જોઇએ કે– મને આમ લાગ્યું માટે આમ જ છે.' હજી હું છદ્મસ્થ છું અને એથી મને પણ ઉપયાગફેર થઈ જવાના સંભવ છે, એ વાત ભુલાવી ન જોઈએ. આ ખ્યાલ જીવતા હાય, એટલે અન્ય શાસ્ત્રવેદીએ જો પાતે કરેલા અને ખોટા કહે, તે એ એમની સાથે ઝઘડે નહિ, પણ અન્ય શાસ્ત્રવેદીએ જે અને પ્રરૂપતા હાય, તે અને સમજવાના પ્રયત્ન કરે. મારા કરેલા અથ ખાટા નિહ જ ઠરવા જોઈએ.’–એવુ નહિ વિચારતાં, એ એવા વિચાર કરે કે– જો મને જે અથ બેઠો છે તે ખાટા હાય, તે મારે સાચા અથ શા છે તે સમજી લેવુ જોઈએ. એને એમ જ થાય કે– મારે કરેલા અથ ખાટા ઠરે એની ચિન્તા નહિ, પણ શાસ્ત્રના જે અર્થ થતા હાય તે જ Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [ ૭૭ થ જોઈએ. છાપણા આદિને અંગે મારાથી છેટે અર્થ થઈ ગયું હોય, તે મને એને ખ્યાલ આવી જવા પામે તે બહુ સારું, કે જેથી મારાથી થઈ ગયેલા શાસ્ત્રના ઊલટા અર્થ બાબત. હું “મિચ્છામિ દુક્કડ' દઈને, મારા એ પાપને હું ખપાવી શકે ! હું સાચે ત્યાં સુધી, કે જ્યાં સુધી હું ભગવાને જે અર્થ કહ્યો છે, તે અર્થને માનું અને કહ્યું. મારું સાચાપણું ભગવાનને આશ્રિત છે. ભગવાને કહ્યું છે તે જ સાચું છે અને જ્યાં સુધી એ તારકે કહેલું હું કહું ત્યાં સુધી જ હું સાચે છું. માટે એ તારકે કહેલા અર્થથી ઊલટો અર્થ અનુપગથી પણ મારાથી થઈ ગયું હોય, તે તે મારે સુધારી લેવો જોઈએ.” જેનામાં આવી વિચારણું હોય, તે અન્ય શાસ્ત્રવેદિઓની વાતને કેવા પ્રેમથી સાંભળે? અન્ય શાસ્ત્રવેદીઓ એમ કહેતા હોય કે તમે કરેલ અર્થ છેટે છે.” તે તે વખતે એને એમ ન થાય કે- “મારી ભૂલ કાઢનાર તમે કેશુ?” એ તે એવા શાસ્ત્રવેદીઓના કથનને પ્રેમથી સાંભળે અને એને સમ્યફપણે વિચારે. એ વિચારણામાં, પિતાના અર્થનું મમત્વ પિતાને ઊલટી દિશાએ દોરી જાય નહિ, તેની કાળજી રાખે. આટલી સાવચેતી હોય, તે શાસ્ત્રની કઈ વાતનો ઊલટે અર્થ થઈ જાય તેય તે સમ્યકત્વને વમી જાય નહિ. જ્યાં એ મનોવૃત્તિ આવે કે- આ અથ મેં કરેલો છે અગર મેં પકડેલો છે માટે જ સાચે છે ત્યાં સમ્યકત્વ ટકી શકે નહિ, માણસને જ્યારે પોતાની વાતને ચડસ થઈ જાય છે, ત્યારે તે કેટકેટલા અનર્થોને જમાવે છે, તે કહી શકાય નહિ. પછી તો, જેટલી હોશિયારી ને જેટલી લાગવગ, એ બધાને ઉપગ એ પિતે ડુબવામાં અને બીજા વિશ્વાસુઓને ડુબાવવામાં જ કરે. પ્રતિપાદનમાં પક્ષપાત નહિ. આ મિથ્યાત્વની વાત પણ એમ સૂચવે છે કે–સમ્યગ્દષ્ટિ આત્માઓએ, કષાથી ખૂબ જ ચિતતા રહેવું જોઈએ. વિરાગમાં ખામી Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ -% ] , સમ્યગુદર્શન-૧ ન હેય, વિષયસુખ પ્રત્યે સુગ હેાય, ત્યાગ સાથે તપનું આચરણ ઘણું હોય, તે છતાં પણ એને જે પિતાના જ્ઞાનને ઘમંડ આવી જાય, તે. જ્ઞાની, ત્યાગી ને તપસ્વી એવા પણ સમ્યગ્દષ્ટિનું પતન સુલભ બની જાય છે. ઊલટ અર્થ કર્યો અને એમાં હુંકાર ભળે, તે પતન પામવું એ સહેલું છે અને જો હુંકારથી બચી જવાય તે પતન ન પમાય, એ પણ સ્વાભાવિક છે. શ્રી સિદ્ધસેન દિવાકર અને શ્રી જિનભદ્ર ગણિવર વચ્ચે મેટો અર્થભેદ હતું, એ તે તમે સાંભળ્યું હશે; પરન્તુ, એ મહાપુરુષે પોતપોતાના માનેલા અર્થનું પ્રતિપાદન કરવામાં જરાય પક્ષપાતને આવવા દીધું નથી. પોતે કરેલા અર્થના સમર્થનમાં જેટલી જેટલી વાતે એ મહાપુએ મૂકી છે, તે શ્રી જિનાગમને અનુસરીને મૂકી છે. એ મહાપુરુષોએ કહ્યું કે-શ્રી જિનાગમનાં આટલાં આટલાં વચનોથી અમને આ વાત આમ વ્યાજબી લાગે છે. એ મહાપુરુષોએ કરેલું પ્રતિપાદન વાંચીએ, તો એમાં અંગત મમત્વની ગંધ સરખી પણ નથી, એમ લાગે. હૈયાના એ એટલા બધા પ્રામાણિક કે–આ અર્થ અમને એટલા માટે સારો લાગે છે કે–ભગવાને આને અર્થ આ જ કહ્યો છે, એમ અમને લાગે છે, એમ એ કહેતા. પોતાના કરેલા અને વિષે, એ ઉપકારીઓના હિંયામાં પોતાના અર્થ તરીકેનું મમત્વ ન હતું. પિતાને કરેલા અર્થની સામે આવતાં આગમનાં પ્રમાણેને એળવવાને (ઊલટાવવાને)એ ઉપકારીઓએ પ્રયત્ન કર્યો નથી; પણ આગમનાં પ્રમાણેથી પિતે કરેલ અર્થ કેવા પ્રકારે સંગત થાય છે અને કેવા પ્રકારે અસંગત થતું નથી, તે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. આથી જ, એ ઉપકારીઓને માટે આભિનિવેશિક મિથ્યાત્વની પ્રાપ્તિ કહી શકાઈ નથી. એમની વાતમાં, પાછળના મહાપુરુષોએ પણ શું કહ્યું? આ વિષયમાં આ આમ કહે છે ને તે એમ કહે છે, તત્વ કેવલિગમ્ય છે.” શાથી? એ બન્નેય મહાપુરુષોએ અન્ય આગમપ્રમાણેથી પોતપોતાના કરેલા અર્થને સંગત કરવાનો પ્રયત્ન કર્યો છે પણ તેમાંના એકેય મહાપુરુષે અન્ય અગમપ્રમાણને એળવવાનો પ્રયત્ન કર્યો નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [ ૭૮ મેં આમ કર્યું છે. અગર મેં આમ કહ્યું છે. એમ નહિ પણ શાસ્ત્ર શું કહે છે, એ વિચારે સઆજે પણ બધાં શાસ્ત્રના નામે જ વાત કરે છે કે અમે જે કહીએ છીએ તે સાચું છે. એવું કહેનારાઓએ, પોતે જે અર્થ કરે છે તે અર્થ આગમથી અબાધિત અર્થ છે, એમ સાબિત કરવું જોઈએ. શાસ્ત્રના નામે વાતે કરવી–એ એક વાત છે; અને, અવસરે પિતાની વાતને શાસ્ત્રાનુસારિણું સાબિત કરવી એ બીજી વાત છે. “મને આમ લાગે છે માટે આ સાચું છે. એવી વિચારણા કદી પણ નહિ આવવી જોઈએ, પણ “શાસ્ત્ર આમ કહે છે માટે આ સાચું છે.—એવી વિચારણા આવવી જોઈએ. દરેક વાતને નિર્ણય, શાસ્ત્રના આધારે કરવું જોઈએ. જરાક પણ લાગે કે “હું માનું છું તે અર્થથી ઊલટી વાત શાસ્ત્રમાં છે.” કે તરત “શાસ્ત્રની વાત જ સાચી. એમ સ્વીકારવું જોઈએ. સવ આજે અંદર અંદર મેળ નથી એટલે શાસનનાં કેટલાંક કાર્યો બરાબર થઈ શકતાં નથી. અંદર અંદર મેળ નથી, એનાં ઘણું કારણ છે; પણ અંદર અંદર મેળ નહિ હોવા છતાં પણ, શાસન સાથે તે મેળ છે કે નહિ? જે જે બાબતે માં જ્યાં જ્યાં જે જે કરવા જેવું હોય, ત્યાં ત્યાં એક બીજા સાથે રહીને, તે તે કામ કરવા માંડે અને ચારેય તરફથી એકસરખે અવાજ નીકળે, તે ઘણે ફેર પડી જાય, - સત્ર એ બાબતમાં સાધુઓએ મળીને કાંઈક કરવું જોઈએ એમ નથી લાગતું? એવું લાગે, એટલા માત્રથી શું વળે? અત્યારની પરિસ્થિતિ વિષે અહ ચાખવટથી કહેવામાં લાભ નથી, માટે કહેતા નથી. અગત્યની પરિસ્થિતિમાં કરવા જેવું ઘણું છે, પણ આજે એકતાથી Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ] સમ્યગૂદન-૧ કરવા લાયક કાર્યોમાં પણ કેટલાકો ગમે તે કારણસર જુદી જ રીતિએ વતે છે. સાધુઓને જે કરવા જેવું લાગે છે, તેઓ જો તે કરી શકે તેમ હેત અથવા તે અમુક રીતિએ મળવામાં લાભ છે–એમ જો તેઓ માનતા હોત, તે તેઓ એમ કર્યા વિના રહ્યા ન હોત. કેટલાકો વાત. જુદી કરે છે અને પાછળથી વર્તન જુદું કરે છે. આજે તો, એક વાર પરસ્પર મતવ્યભેદવાળી જે જે બાબત છે, તેમાં ઊતર્યા વિના, ખાસ અગત્યના પ્રશ્નો હાથ ધરવા જોઈએ. મન્તવ્યભેદવાળી બાબતમાં પણુ, સૌએ “મેં આમ કર્યું છે, ને મેં આમ કહ્યું છે, ”—એવી બાબતોને અંશે પણ લક્ષ્ય પર લીધા વિના, શાસ્ત્રની આજ્ઞા મુજબ જ માનવાને તૈયાર થવું જોઈએ. ( સ એક-બીજાને મળીને નિકાલ કરી લે છે ? એક હાથે તાલી પડે નહિ. તમે હમણાં થોડા વખત પહેલાં અહીં ના જોયું? મહારાજ સાહેબે ચિઠ્ઠી લખી, તે ચિઠ્ઠીને જવાબ આપ્યો નહિ અને રવાના થઈ ગયા. મળનાર બન્નેને જે એમ હોય કે–આપણે તે શાસ્ત્રાનુસારી હોય તે સ્વીકારવું છે, પછી ભલે આપણું શાસ્ત્રાનુસારી ઠરે કે સામાનું શાસ્ત્રાનુસારી ઠરે; તે, એવા માણસેને પરસ્પર મંતવ્યભેદ હોય તેય મળતાં વાંધો આવે નહિ અને વાજબી નિકાલ પણ એ રાંતિએ આવી શકે. કદાચ અમુક બાબતોમાં પરસ્પરનું મતવ્ય જુદું રહે, તેય તેથી નુકસાન થવા પામે નહિ. ધમવાદ અને કુવાદ: એક-બીજાએ એક-બીજાના મન્તવ્ય અંગેની વિચારણું પણ ધર્મવાદની રીતિએ કરવી જોઈએ, અને જો આમ કરાય તે જ પ્રાયઃ જેની ભૂલ થતી હોય, તેને ઝટ પોતાની ભૂલને ખ્યાલ આવે. બાકી તે, ગમે તેવા સારા પણ માણસને, જ્યારે પોતાના કરેલા અર્થને મમતાભર્યો આગ્રહ થઈ જાય છે, ત્યારે એ સુધરવાની સ્થિતિમાંથી બાતલ થઈ જાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [ ૮૧ વાદમાં ઊતરે ને મનમાં એમ રાખે કે– જીતીશ તા જયના આનંદ ભાગવીશ, નહિ તા ગાળ દેતાં તા આવડે જ છે. –તા એ વાદનુ' પરિણામ પણ કેવું આવે ? જેમ આજે કેટલાક સટોડિયાઓ એવા હાય છે કે આવે તેા લેવા છે, નહિ તે! મારી પાસે શું છે કે લઈ જશે ?’ ઘર, ઘરેણાં, વાસણ વગેરે પહેલેથી ખરી છેાકરાંના નામે ચઢાવી દીધેલ હાય. આ તેા એક દાવ ખેલવાની દાનવી રીત છે. એમાં દાવ સીધા પડયો તે ધણી થઈ બેસે અને જો દાવ ઊંધા પડે તા રળેલાને રેાવડાવે. જનતાના કમનસીબે આજે એવા પાછા પહેાંચેલા કહેવાય છે. નીતિને ચાવી ખાઇને કમાનારને હાશિયાર કહેવાય કે લખાડ કહેવાય ? જે વાદમાં, વાદ કરનારની નજર કેવળ પેાતાની જીત તરફ હાય, તે જીતવાને માટે કાંઈ કાંઈ ઊથલપાથલ કરે અને એટલુ છતાંય એ હારે, ત્યારે જીતનારનું આવી બને. એવા જોડે જ્યાં સુધી વાદમાં ન ઊતરાય ત્યાં સુધી સારું અને વાદ્યમાં ઊતરવું જ પડે, તા સમજી લેવુ' કે–એ જીતવાને માટે થશે તેટલી ગડમથલ કર્યાં વિના નહિ રહે; એનું ચાલતું હાય, તે એ શાસ્ત્રાને પણ ઉથલાવી દે; પણ જીતવાની બધી મહેનત ફેાગટ જાય ને હારે, તા શુ કરે ? ગાળાગાળી ને મારામારી જ કે બીજું કાંઈ ? એની સામે સજ્જનથી * અત્યત્તમાનિના સાથે, વિત્તન ૨ ટટમ્ । धर्मद्विष्टेन मूढेन, शुष्कवादस्तपस्विनः ॥२॥ विजयेऽस्यातिपातादि, लाघवं तत्पराजयात् । धर्मस्येति द्विधाप्येष तत्त्वतोऽनर्थवर्धनः ||३|| लब्धिख्यात्यर्थिना तु स्याद्युःस्थितेनाऽमहात्मना । छलजातिप्रधानो यः स विवाद इति स्मृतः || ४ || विजयो ह्यत्र सन्नत्या दुर्लभस्तत्त्ववादिनः । तद्भावेऽप्यन्तरायादिदोषोऽदृष्टविघातकृत् ||५|| परलोकप्रधानेन, मध्यस्थेन तु धीमता । स्वशास्त्रज्ञाततत्त्वेन धर्मवाद उदाहृतः ॥ ६॥ સ. ૬ Jain Educationa International For Personal and Private Use Only અષ્ટક પ્રકરણ ૧૨ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ] સમ્યગદશન-૧ તે એવું થાય નહિ અને એમાં જે સહન કરી શકે નહિ તે શું થાય? એવા વખતે, માર્ગથી અને આરાધનાથી નહિ ચૂકવાને માટે, ખૂબ ખૂબ ધીરજ રાખવી પડે. તત્ત્વબોધ માટેને વાદ, એ ધર્મવાદ છે. એ સિવાયના વાદ તે કુવામાં ગણુય. પિશાલ પરિવ્રાજક અને રાહગુપ્ત મુનિ વચ્ચેના વાદમાંથી ઉપજેલાં અનિષ્ટ આપણે ત્યાં રેહગુપ્ત નામને નિનવને પણ એક પ્રસંગ બનેલું છે. રેહગુપ્ત કેવા સંજોગોમાં નિષ્ફનવ બન્ય, તે ખાસ વિચારવા જેવું છે. કુવાદીની સાથે વાદમાં ઉતરવાથી, કેવું અને કેટલું બધું અનિષ્ટ પરિણામ આવવાનો સંભવ છે, તે હગુપ્તને પ્રસંગમાંથી પણ સારી રીતે જણાઈ આવે છે. વાદ કરવાની પાછળ જો તત્ત્વને જાણવાની અભિલાષા હોય નહિ અને કેવળ જયની જ અભિલાષા હેય, તે એ વાદી જ્યારે વાદમાં હારે છે, ત્યારે તે કેવા વિકરાળ વરૂપને ધારણ કરે છે, તેને જે નમૂને જે હય, તે તે માટે રહગુપ્તને જે વાદી મળ્યો હતો, તેને ઓળખી લેવા જેવો છે, અને કેવળ જયની જ અભિલાષા કેવું પતન પમાડે છે, એ જાણવાને માટે રેહગુપ્તને પણ ઓળખી લેવા જેવું છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માને નિર્વાણ પામેથી પાંચસેથી કાંઈક અધિક વર્ષો વ્યતીત થયાં હશે, તે સમયમાં પ્રભુના શાસનમાં શ્રીગુપ્ત-નામના આચાર્ય ભગવાન, આ પૃથ્વીતલને પાવન કરતા વિચરતા હતા. એ આચાર્યભગવાન, એક વાર અંતરંજિકા નામની નગરીમાં પધાર્યા અને એ નગરીમાં આવેલા ભૂતગૃહ નામના ઉદ્યાનમાં એ આચાર્યભગવાને સપરિવાર સ્થિરતા કરી. તેઓશ્રી એ નગરીમાં વિરાજતા હતા, એવામાં એક પરિવ્રાજક એ નગરીમાં આવ્યું. એ પરિવ્રાજક ઘણી વિદ્યાઓને સિદ્ધ કરી ચૂક્યો હતું અને એથી તે ખૂબ ગર્વિષ્ઠ બની ગયો હતે. વિદ્યાથી ગર્વિષ્ઠ Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર _ ૮૩ બનેલા એ પરિવ્રાજક, પિતાના પેટ ઉપર લેઢાને પાટો બાંધ્યું હતું અને જ્યાં જાય ત્યાં એ પોતાના હાથમાં જબૂવૃક્ષની શાખાને લઈને જ જતો હતો. લેકને આ જોઈને કૌતુક ઉપજતું, એટલે કે એ પરિવ્રાજકને પૂછતા કે–“તમે પેટ ઉપર આ લેઢાને પાટો બાંધ્યો છે અને હાથમાં જબૂવૃક્ષની શાખા રાખી છે, તેનું શું કારણ છે ?” એના જવાબમાં, એ પરિવ્રાજક કહેતું હતું કે-“મેં વિદ્યાને એટલા બધા પ્રમાણમાં મારા પેટમાં ભરી દીધી છે કે–એનાથી મારું પેટ ફાટી જવાની મને બીક રહે છે; એટલે વિદ્યાથી મારું પેટ ફાટી જવા પામે નહિ; એ માટે મેં મારા પેટ ઉપર લેઢાને પાટો બાંધ્યો છે; અને, આ આખાય જમ્બુદ્વીપમાં મારા જે વિદ્યાવાળો બીજે એક પણ નથી–એ જણાવવાને માટે, હું મારા હાથમાં આ જબૂવૃક્ષની શાખાને લઈને ફરું છું.” આથી લોકોએ એ પરિવ્રાજકનું પટ્ટશાલ” એવું નામ પાડયું હતું. લેકે એને પટ્ટશલ કહેતા હતા. આવા અજ્ઞાન અને ગર્વિષ્ઠ માણસ જોડે વાદમાં ઉતરાય? આવા તુચ્છ અને ઘમંડી હૈયાને ધરનારની સાથે વાદમાં ઊતરવું, એ પણ એક મોટું જોખમ છે. મિથ્યાભિમાની માણસેમાં વિદ્યા હાયએ બને, પણ એમની વિદ્યા એમને પચેલી ન હોય. એમની વિદ્યા, એમને કષાયના અગ્નિમાં શેકે; અને જે કાઈ એમની હડફેટે ચઢી જાય, તેને એમનું જે ઉપજતું હોય તે એ પૂરો કરી દીધા વિના રહે નહિ. આવાં અનેકવિધ કારણસર એવાઓની સાથે વાદમાં ઉતરવાને, શ્રી જૈન શાસનમાં નિષેધ કરાયે છે. આમ છતાંય, રોહગુપ્ત એની સાથેના વાદને સ્વીકારી લીધે. રહગુપ્ત, એ જૈન મુનિ હતા, વિદ્વાન પણ હતા અને શક્તિશાળી પણ હતા. પણ એમ લાગે છે કે એમનામાં પોતાની વિદ્વત્તા અન્ને Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૪ ] સમ્યગ્દર્શન-૧ શક્તિની ખુમારી પ્રગટી હશે. જો એમનામાં એવી ખુમારી ન પ્રગટી હાત, તા એમનુ પતન થાત નહિ. એ રાહગુપ્ત મુનિ, શ્રીગુપ્ત નામના આચાર્ય ભગવાનના શિષ્ય પણ હતા અને સંસારી સબંધે તેઓ એ આચાર્ય ભગવાનના ભાણેજ પણ થતા હતા. શ્રીગુપ્ત આચાર્ય ભગવાનને અંતરજિકા નગરીમાં સપરિવાર સમવસરેલા જાણીને, તેઓશ્રીને વન્દન કરવાને માટે, એ રાહગુપ્ત મુનિ અંતરજિકા નગરી તરફ આવી રહ્યા હતા. અંતરજિકા નગરીમાં પેસતાં, રાહગુપ્ત મુનિએ, પટહ વાગતા સાંભળ્યો. એ પટહ પેલા પાટ્ટુશાલ પરિત્રાજક તરફથી વગડાવવામાં આવતા હતા અને તે સાથે એના તરફથી એવા પ્રકારની જાહેરાત કરાવાતી હતી કે—આ જમ્મૂદ્રીપમાં મારા જેવા વિદ્યાવાળા અન્ય કાઈ પણ નથી. ’ મુનિ રાહગુપ્તે જેવી એ જાહેરાતને સાંભળી, કે તરત જ તેમણે પેાટ્ટુશાલ પરિત્રાજકના એ પટહને નિવાર્યાં; અર્થાત્− હું તારી સાથે વાદ કરવાને તૈયાર છું.’–એમ એ રાહગુપ્ત મુનિએ પાટ્ટશાલ પરિત્રાજકને જણાવી દીધું. 6 એ વખતે, રહગુપ્ત મુનિએ એટલે પણ વિચાર કર્યાં નહિ કે– મારા ગુરુ મહારાજ આ નગરીમાં જ વિરાજે છે અને તેઓ મારા કરતાં પણ સમર્થ છે, છતાં પણ તેએ આ પહને નિવાર્યાં નથી, માટે કાંઇક કારણ હશે.' અથવા તે, એ રાહગુપ્ત મુનિએ એટલી પણ ધીરજ ધરી નહિ કે હું ગુરુ મહારાજની પાસે જાઉં છું, તા ગુરુ મહારાજને પૂછ્યા પછી વાત !' . રસ્તામાં જ પોટ્ટશાલ પરિવ્રાજકના પહને નિવારીને, રાહુગુપ્ત મુનિ, શ્રીગુપ્ત નામના આચાર્ય ભગવાનની પાસે આવ્યા અને પટહને નિવાર્યાની વાત કરી. Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ [ ૮૫ મિથ્યાત્વને ગાઢ અંધકાર આચાર્યભગવાનને લાગ્યું કે-રેહગુપ્ત મુનિએ ભૂલ કરી. એટલે પોતે કરેલી ભૂલને રોહગુપ્ત મુનિને પિતાને જ ખ્યાલ આવે, એ માટે આચાર્યભગવાને કહ્યું કે–એ વાદીને વાદમાં તે જીતી લેવાય, પણ એ વાદી સાથે વાદ કરવા લાયક નથી, કારણ કે એની પાસે ઘણી વિદ્યાઓ છે અને જ્યારે તે હારે છે, ત્યારે જીતનાર ઉપર તે પોતાની વિદ્યાઓ વડે વિવિધ પ્રકારના ઉપદ્રવ કરે છે. પોતાની વિદ્યા વડે એ વીંછીને પણ વિકુવી શકે છે, સપને પણ વિમુવી શકે છે, ઉંદરને પણ વિકુવી શકે છે, મૃગને પણ વિકુવી શકે છે, શૂકરને પણ વિકુવી શકે છે, કાગડાને પણ વિકુવી શકે છે અને શકુંતિકા નામને પક્ષીને પણ વિકુવી શકે છે. જુદી જુદી વિદ્યાઓ દ્વારા વિછી આદિ સાતને વિકુવને, તે તેને વાદમાં જીતનારને અત્યંત ઉપદ્રવિત કરે છે.” - આચાર્ય ભગવાને આમ કહ્યું એટલે હગુપ્ત મુનિ સમજી ગયા કે-આની સાથે વાટ કરવાનું મેં સ્વીકાર્યું, એ ગુરુમહારાજને પસંદ પડયું નહિ. પણ રેહગુપ્ત મુનિએ ઉચિત વિચારણા કરી નહિ. ઊલટું રેહગુપ્ત મુનિએ તે આચાર્યભગવાનને એમ કહ્યું કે-વાદને સ્વીકાર કરીને હવે છુપાઈ જવું તે ઠીક નથી. વાદને મેં જે સ્વીકાર કર્યો છે, તે શાસનની ઉન્નતિના હેતુથી જ કર્યો છે, એટલે હવે તે જે થવાનું હોય તે થાઓ !” રહગુપ્ત મુનિએ આવે જવાબ આપ્યો, એટલે આચાર્યભગવાને નિર્ણય કર્યો કે-“હવે આને વાર્યો વારી શકાય તેમ નથી ગમે તેટલું કહીશું તેય, વાદ કર્યા વિના આ રહેવાનો નથી. આવો નિર્ણય કરીને આચાર્યભગવાને વિચાર્યું કે-“હવે તો આના રક્ષણને ઉપાય જ જોઈએ. વાદમાં તે પિટ્ટશાલ પરિવ્રાજક જીતી શકવાને નથી, પણ, એ હાર્યા પછી પોતાની વિદ્યાઓથી આને ઉપદ્રવિત કરે અને એ ઉપદ્રની સામે આ કાંઈ નહિ કરી શકવાથી ભાગે અથવા તે આનું જીવન જોખમમાં મૂકાય; તે થાય શું? એક જૈન મુનિની આવી દશા થાય, એથી તે શાસનની લઘુતા થાય; એટલે શાસનની લઘુતા થવા પામે નહિ, એવું તે કાંઈક કરવું જ જોઈએ.” Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ] સમ્યગદશન-૧ આવે કઈ વિચાર કરીને, એ આચાર્યભગવાને રેહગુપ્ત મુનિને એવી સાત વિદ્યાએ આપી, કે જે વિદ્યાઓ તેને, પાઠ કરવા માત્રથી જ સિદ્ધ થાય તેવી હતી અને જે વિદ્યાઓના બળે અનુક્રમે મેર, નાળિયે, બિલાડે, વાઘ, સિંહ, ઘુવડ અને ચેન પક્ષીને વિમુવી શકાતાં હતાં. પટ્ટશાલ પરિવ્રાજક જે વીંછીને વિકુને ઉપદ્રવ કરે, તે રેહગુપ્ત મુનિ મેરને વિકુવને વીંછીના ઉપદ્રવને ટાળી શકે, પટ્ટશાલ પરિવ્રાજક જે સપને વિમુવીને ઉપદ્રવ કરે, તે રોહગુપ્ત મુનિ નેળિયાને વિકુવીને સર્પના ઉપદ્રવને ટાળી શકે, પિટ્ટશલ પરિવ્રાજક જે ઉંદરને વિમુવીને ઉપદ્રવ કરે, તે હગુપ્ત મુનિ બિલાડાને વિકુવીને ઉંદરના ઉપદ્રવને ટાળી શકે; પિટ્ટશાલ પરિવ્રાજક જે મૃગલાને વિકુવને ઉપદ્રવ કરે, તે હગુપ્ત મુનિ વાઘને વિકુવને મંગલાના ઉપદ્રવને ટાળી શકે, પટ્ટશાલ પરિવ્રાજક જે શૂકરને વિકુવીને ઉપદ્રવ કરે, તે રેહગુપ્ત મુનિ સિંહને વિકુવને શૂકરના ઉપદ્રવને ટાળી શકે, પટ્ટશલ પરિવ્રાજક જે કાગડાને વિકને ઉપદ્રવ કરે, તે રેહગુપ્ત મુનિ ઘુવડને વિકુવને કાગડાને ઉપદ્રવને ટાળી શકે, અને પિટ્ટશાલ પરિવ્રાજક જે શકુંતિકા પક્ષીને વિકુવીને ઉપદ્રવ કરે, તે • રહગુપ્ત મુનિ ન પક્ષીને વિકુવને શકુંતિકા પક્ષીના ઉપદ્રવને ટાળી શકે. આચાર્યભગવાને આવી સાત વિદ્યાએ રેહગુપ્ત મુનિને આપી તે ઉપરાંત, આચાર્યભગવાને એક એવાને મંત્રીને, તે એ રોહગુપ્ત મુનિને આપતાં કહ્યું કે–“એ પરિવ્રાજક પાસે જે સાત વિદ્યાઓ હોવાનું હું જાણું છું, તે સાત વિદ્યાઓની પ્રતિપક્ષી સાત વિદ્યાઓ મેં તને આપી, પણ એ પરિવ્રાજક કદાચ એથી પણ વધારે કાંઈક ઉપદ્રવ કરે, એ શક્ય છે. એ કઈ વખત આવી લાગે, તે તું આ મંત્રેલે રહરણ ચારેય તરફ ફેરવજે, એટલે એ પરિવ્રાજક તરફથી કરાએલા કઈ પણ પ્રકારના ઉપદ્રવથી તારે પરાભવ થશે નહિ.” Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [ ૮૭ આમ આચાર્ય ભગવાને આપેલી સાત વિદ્યાઓને તેમ જ આચાર્ય ભગવાને આપેલા રજોહરણને ગ્રહણ કરીને, રાહગુપ્ત મુનિ વાદ કરવાને માટે રાજસભામાં ગયા. વાદમાં વ્યાજી પ્રકારના આગ્રહ : સ૦ આચાર્ય મહારાજ પાતે આટલા બધા વિદ્યાવિશારદ હતા, તો પછી એ પરિવ્રાજકના પટહુને તેઓશ્રીએ પેાતે જ કેમ નિવાચે નહિ ? એમાં કાઈ ખાસ હેતુ હશે ? શ્રી જૈનરાસન, સમ્યવાદમાં માનનારું છે. શુષ્કવાદ અને વિવાદ એ બન્નેય પ્રકારના વાદે અનર્થકારી છે અને એક ધર્મવાદ જ કલ્યાણકારી છે—એમ સૂચવીને, મહાપુરુષે:એ, જ્યાં સુધી શકય હોય ત્યાં સુધી શુષ્કવાદને! અને વિવાદને ત્યાગ કરવા, એવા ઉપદેશ આપ્યા છે. શ્રી જૈનશાસનના મહાપુરૂષ, જ્યાં સુધી ચાલે તેમ હાય ત્યાં સુધી તેા, ધર્મવાદથી પર એવા કોઈ પણ વાદમાં ઊતરવાનુ પસંદ કરે જ નહિ. શ્રી જૈનશાસનના મને પામેલા મહાપુરુષોને, જો અનિવાર્ય કારણે કેકની સાથે કુવાદમાં ઊતરવું જ પડે, તેય તે તેમને ગમે તેા નહિ જ. બીજી વાત એ પણ છે કે એવા જ કાઈ અવસર આવી લાગે અને પેાતાની તાકાત હાય, તેા શ્રી જૈન શાસનના મહાપુરુષો, વાદમાં ઊતરીને સામાને પરાજિત કરે, એ પણ શકય છે; પરન્તુ ‘મારે અમુકને પરાજિત કરવા છે’-એવા કાઈ પ્રકારનું ધ્યેય શ્રી જૈનશાસનને પામેલા મહાપુરુષનું હોય જ નહિ. શ્રી જૈનશસનની અપભ્રાજના થવા પામે નહિ અને શ્રી જૈનશાસનની અવસરેાચિત પ્રભાવના થવા પામે, એ તરફ જ શ્રી જૈનશાસનના મહાપુરુષાનું લક્ષ્ય હાય. આથી, ઇતરવાદીને જીતવાની જરૂર ઊભી થવા પામી હાય, તેય તેને વ્યાજબી પ્રકારે જ જીતવા જોઇએ, આવુ' મન્તવ્ય શ્રી જૈનશાસનના મહાપુરુષાનુ હાય છે, એટલે, જ્યાં સુધી ફરજિયાત રીતે વાદના ગેરવ્યાજબી પ્રકારમાં ઊતરવુ Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ]. સમ્યગ્ગદર્શન-૧ પડે તેમ હોય નહિ, ત્યાં સુધી તે શ્રી જિનશાસનના મહાપુરુષે તેવા પ્રકારના ગેરવ્યાજબી વાદમાં ઊતરવાનું પસંદ કરે જ નહિ. આમ છતાંય, જ્યારે વાદમાં ઊતરવું પડે છે, ત્યારે પણ શ્રી જૈનશાસનના મહાપુરુષે વાદીને વાદમાં વ્યાજબી પ્રકારે જીતવાને એટલે બધે આગ્રહ રાખે છે કે–શ્રી જિનશાસનના મહાપુરુષોની એ રીતને જાણીને પણ, ઈતને અચંબે થયા વિના રહે નહિ. ભગવાન શ્રી જિનેશ્વરદેવના શાસનને પામીને, શ્રી સિદ્ધસેન દિવાકર તરીકે સુપ્રસિદ્ધ થયેલા મહાપુરુષ, પૂર્વાવસ્થામાં વિદ્વાન બ્રાહ્મણ હતા. એ સિદ્ધસેન નામના વિદ્વાન બ્રાહ્મણ સાથે, આચાર્યભગવાન શ્રીમદ્દ વૃદ્ધવાદીસૂરિજી મહારાજાને થયેલા વાદની હકીકત તે બહુ જ પ્રચલિત છે. એટલે એ પ્રાયઃ તમે પણ સાંભળી હશે. સિદ્ધસેન બ્રાહ્મણ પિતાના વિદ્યાબલ ઉપર એટલા બધા મુસ્તાક હતા કે–પોતાની પાસે એ ત્રણેય ભુવનના વિદ્વાનને તૃણવત્ માનતા હતા. “સંસારમાં જેટલા પદાર્થો છે તે સઘળાય પઢાર્થોના સ્વરૂપના પારને હું પામેલ છું અને કઈ પણ પદાર્થના જ્ઞાનમાં હું અધૂરા નથી.”—આવી તે એમની માન્યતા હતી. આવી માન્યતા હોવા છતાં પણ અને પિતાના વિદ્યાબલનું પિતાને ભારે ગુમાન હોવા છતાં પણ, એમની એ પ્રતિજ્ઞા હતી કે“વાદમાં જે કોઈ મને જીતે, તેમને હું તેમનાં ચરણને સેવનારે શિષ્ય બની જાઉં !' એમની આ પ્રતિજ્ઞા દંભવાળી નહતી. “હું હારું તોય મારી હારને હું કબૂલ કરું જ નહિ.—એવી મને વૃત્તિ એમની નહોતી. પિતાના વિદ્યાબલનું ગુમાન અસાધારણ કટિનું હતું, પરંતુ એ ગુમાન સાથે એમના હૈયામાં એ પાપ ભાવ નહેાતે જ, કે જે, એમને એમની પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ કરે ! પ્રતિજ્ઞા મેટી કરે અને હારે એટલે પોતે કરેલી પ્રતિજ્ઞાને પિતે જ ચાવી ખાય અને પવિત્ર પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયા–એવું લેક માને નહિ, એ હેતુથી કારમે ઉકાપાત મચાવે, એવા પ્રકારનું ગુમાન સિદ્ધસેન નામના એ બ્રાહ્મણમાં નહોતું. Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર એ સિદ્ધસેન બ્રાહ્મણે, આચાર્ય ભગવાન શ્રીમદ વૃદ્ધવાદસૂરિજી મહારાજાની વાદિવિજેતા તરીકેની ફેલાતી કીતિને સાંભળી; એટલે, એમણે શું કર્યું, તે જાણે છે ? આચાર્યભગવાન ભરૂચમાં છે એમ જાણીને, સિદ્ધસેને પોતે ભરૂચ તરફ પ્રયાણ કર્યું. ભરૂચ નગરની બહાર સિદ્ધસેન આવી પહોંચ્યા, ત્યાં તે કુદરતી રીતે જ આચાર્યભગવાન શ્રીમદ્ વૃદ્ધવાદસૂરિજી મહારાજા તેમને મળી ગયા. આચાર્યભગવાનને જોઈને અને ઓળખીને, સિદ્ધસેને તેઓશ્રીને કહ્યું કે-“મારી સાથે તમે વાદ કરે !” આચાર્યભગવાને જવાબમાં તેમને જણાવ્યું કે–“આપણે વાદ તે કરીએ, પરંતુ વાદને અંગે જ્ય-પરાજ્યને નિર્ણય કરનાર તે જોઈએ ને? અહીં કેઈ એવી ચતુરંગી સભા નથી, એટલે આપણે બે વાદ કરીને તેમાં કેણ જીત્યું અને કેણ હાર્યું, તે કેવી રીતે જાણી શકાશે?” વાદ કરવાને વખત જ આવી લાગે, તે વાદને અંગે જયપરાજયને નિર્ણય કોણ કરશે, તેને નિર્ણય પહેલેથી જ થે જોઈએ ને? નિર્ણય કરનાર ન હોય, તે કેણ સાચો ને કોણ બેટો અથવા કેણ છે અને કોણ હાર્યો, એ કહે કણ? પૂર્વ કાળમાં પણ આચાર્ય ભગવંતેને, વાદ કરીને નિર્ણય લેવાને માટે, રાજાએની પાસે પણ જવું પડ્યું છે. સ. અન્યની પાસે નિર્ણય કરાવવું પડે, તેના કરતાં એમને " એમ સમજાવી દે તે ? કેટલીક વાર સંયોગ જ એવા હોય છે કે–એ સંયોગોમાં અન્યને મધ્યસ્થ તરીકે સ્વીકારીને, એ મધ્યસ્થના નિર્ણયને માન્ય કર–એવી કબૂલાત લેવી અને આપવી, એ અનિવાર્ય થઈ પડે છે. જેનામાં સમજવાની વૃત્તિ હોય અને એથી જ જે સમજવાની માગણી કરે, તેને તે એમ ને એમ જ સમજાવવાનો પ્રયત્ન થાય; પરન્તુ જ્યાં પિતાના મન્તવ્યને જ આગ્રહ હોય અને વાદ કરવાની જ Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ] ઇચ્છતા હેાય, તેને હાય, તે તે તેને ઈચ્છા હાય, ત્યાં નિર્ણાયક વિના ખુમારીથી જ વાદ કરવાને જે રીતે ? વળી, જેનામાં દુરાગ્રહ માનવાના પ્રસ`ગ આવી લાગે તાય, તેનાથી જો ઉધમાત મચાવ્યા વિના રહે નહિ. આથી, વાદના પ્રસંગ આવી લાગે તે, સુયેાગ્ય નિર્ણય કરી શકે—એવા મધ્યસ્થના સ્વીકાર કરવાકરાવવાની જરૂર પડે જ; અને કાઈ કોઈ વાર તા, હારેલાને પોતાની હાર ફરજિયાત કબૂલ રાખવી જ પડે એ દૃષ્ટિને પણ લક્ષ્યમાં રાખીને, મધ્યસ્થના સ્વીકાર કરવા-કરાવવા પડે. રાજાએ ની પાસે નિર્ણય કરાવવાને માટે જવામાં, એ લક્ષ્ય પણ હાય. દુરાગ્રહીને એમ ને એમ સમજાવી શકાય, એ પ્રાયઃ શકય જ નથી. મૂળ વાત તા એ છે કે-જ્યાં સુધી બની શકે ત્યાં સુધી તા, એવા દુરાગ્રહીની સાથે વાદમાં ઊતરવું જ ન જોઇએ; અને જે એવાની સાથે વાઢમાં ઊતર્યાં વિના છૂટકે થાય તેમ ન હોય, વાદ કરવાની ના પાડવાથી શાસનને હાનિ થવા જેવું લાગતું હોય, તા એવાની સાથે એવા નિર્ણાયકની રૂબરૂમાં વાદમાં ઊતરવું, કે જેના નિ ચને માન્યા વિના એને ચાલે નહિ. સમ્યગ્દર્શન-૧ ચાલે કેમ ? વિદ્વાન તરીકેની Jain Educationa International સ॰ છતાં ન માને તે ? એ તા નિરૂપાય દશા થઈ. આચાર્ય ભગવાન શ્રીમદ્ વૃદ્ધવાદીસૂરિજી મહારાજાએ જ્યારે પૂછ્યુ` કે અહીં ચતુરંગી સભા નથી, એટલે એ વિના જય-પરા જયને કેમ જાણી શકાશે ? ’–ત્યારે સિદ્ધસેન કહે છે કે આ ગાવાળિયાએ જ આપણુ!વાદના સાક્ષીએ બને !' એટલે કેઆપણે એ, આ ગેાવાળિયાએ સમક્ષ વાદ કરીએ અને આપણે જે કાંઈ એટલીએ તેને સાંભળી લઈને, તે ઉપરથી આ ગાવાળિયાઓ આપણા જય અને પરાજયના જે કાંઈ નિર્ણય આપે, તે આપણે બન્નેએ કબૂલ રાખવા.’ સમજાવાય શી ફરજિયાત હાર શકય હાય તે, For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [૯૧. આચાર્યભગવાન શ્રીમદ્દ વૃદ્ધવાદીસૂરિજી મહારાજાને આ ઠીક તે લાગ્યું નહિ, પણ સિદ્ધસેનની વાદ કરવાની પ્રબળ ઈચ્છાને. જોઈને તેમ જ વાદ કરવામાં અહીં પણ વાંધો આવે એમ નથીએવું લાગવાથી, તેઓશ્રીએ કહ્યું કે-જે એમ જ છે, તે તમે. તમારે પૂર્વપક્ષ બોલે !” સિદ્ધસેન કાંઈ જેવા તેવા વિદ્વાન ન હતા. મુશ્કેલી એટલી જ હતી કે–ભણેલા હતા, પણ ગણેલા નહિ હતા. તેમણે સંસ્કૃત ભાષામાં અને તેય પ્રૌઢ અને લાલિત્યપૂર્ણ પદયેજનપૂર્વક બેલવા માંડ્યું. જે વિદ્વાનેની સમક્ષ તેઓ આવી રીતિએ બેલ્યા હતા, તે વિદ્વાને એમને ભાષા પ્રભુત્વને અને એમની તર્કશક્તિ આદિને જોઈ-- જાણુને ખૂબ જ ખુશ થઈ ગયા હતા. જો કે, એટલી શક્તિ છતાંય વિદ્વાને સમક્ષના વાદમાં તેઓ જીતી શક્યા ન હતા, કારણ કેઆચાર્યભગવાન શ્રીમદ્ વૃદ્ધવાદીસૂરિજી મહારાજાએ, શારદાદેવીને આરાધીને શારદાદેવીની પાસેથી “સર્વ વિદ્યાઓના પારગામી બને !” –એવું વર મેળવેલું હતું ! પરંતુ, અહીં તે નિર્ણય વિદ્વાનોએ કરવાને નહોતો, પણ ગોવાળિયાઓએ કરવાનું હતું ! સિદ્ધસેન મહાવિદ્વાન હોવા છતાં પણ, એ વાત એમના ખ્યાલ બહાર ગઈ. સિદ્ધસેન બોલી રહ્યા, એટલે પેલા ગોવાળિયાઓએ કહ્યું કેઆ કાંઈ જાણતા નથી. નાહકના બરાડા પાડીને આપણે પોતાના ગળાને સુકવી નાખ્યું અને અમારા કાનેને ફાડી નાખ્યા !” કારણ કે–સિદ્ધસેન જે કાંઈ બેલ્યા, તેમાંનું કાંઈ જ એ ગેવાળિયાઓને સમજાયું નહોતું. ગોવાળિયાઓ પાસેથી, એવા ભાષાજ્ઞાનની અપેક્ષા પણ કેમ જ રાખી શકાય ? પછી, ગોવાળિયાઓએ, આચાર્યભગવાન શ્રીમદ્દ વૃદ્ધવાદીસૂરિજી મહારાજાને બેસવાનું કહ્યું. Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ] સમ્યગુદન-૧ એ મહાપુરુષ, જેમ સર્વ વિદ્યાઓના પારગામી હતા, તેમ સમયજ્ઞ પણ હતા. જે કાંઈ પણ કહેવું, તે ભગવાન શ્રી જિનેશ્વરદેવોના શાસનને અનુસરતું જ કહેવું, પણ તે એવી રીતે કહેવું, કે જે કહેલું નિષ્ફળ નીવડે નહિ અને ઉપકારક થયા વિના રહે નહિ, આવી એ મહાપુરુષની સમયજ્ઞતા હતી. દેશ-કાળના નામેય, ભગવાન શ્રી જિનેશ્વરના શાસનથી ઊલટું બેલી શકાય જ નહિ; અને ભગવાન્ શ્રી જિનેશ્વરદેવના શાસનના જે સત્યને જે અવસરે પ્રગટ કરવાની આવશ્યક્તા હોય, તે સત્યને તે અવસરે દેશ-કાળના નામેય ગેપવી શકાય નહિ ! દેશ-કાળના નામે પણ શ્રી જિનશાસનથી ઊલટું બોલવું કે અવસરોચિત સત્યને ગેપવવું, એ તે શ્રી જિનશાસનનો ભયંકર કટિને દ્રોહ જ કહેવાય. કહેવા ગ્ય કહેવાયા વિના રહે નહિ અને જે કાંઈ કહેવાય તે શ્રી જિનશાસનને અનુસરતું જ હોય, પણ તે એવી રીતે કહેવાય, કે જેથી તે ઉપકારક બને, એનું નામ દેશ-કાલ આદિને જોઈને બેલ્યા એમ કહેવાય. - વૃદ્ધવાદસૂરિજી તરીકે સુવિખ્યાત એવા એ આચાર્ય ભગવાનને બેલવાને અવસર આવી લાગે, એટલે તેઓશ્રીએ શું કર્યું? તેઓશ્રીએ તે પિતાની કમ્મર બાંધી, કચ્છ વાગ્યે અને ડાંડાને ચઢાવ્ય ખભા ઉપર. પછી, લેકભાષામાં જ, જેમ કેઈ છંદ અગર રાસ ગાતા હોય તેમ બોલવા માંડયું, તેય સ્થિર ઊભે ઊભે નહિ, પણ ગળાકારે ફરતાં ફરતાં અને તાલીઓના તાલ દેતાં ! ગામડાંએમાં કેટલીક વાર નાચ-ગાનના રાસ ખેલાય છે, એ જોયા હોય, તે તમને ખ્યાલ આવે કે–એ આચાર્યભગવાને કે દેખાવ કર્યો -હશે. એવે એ આચાર્યભગવાને દેખાવ જરૂર કર્યો, પણ એ દેખાવ કરીનેય એ બેય શું? “નવિ મારિયઈ, નવી ચેરિયાઈ પરદારહગમન નિવારિઈ.”—એવું એવું જ એ મહાપુરુષ બેલ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર | [ ૯૩. ગોવાળિયાઓ તે, એ આચાર્યભગવાનને બેલતા સાંભળીને, ખુશ ખુશ થઈ ગયા. અન્ત, બધા ગોવાળિયાઓએ કહી દીધું કેઆમને જ, એટલે કે આ આચાર્યભગવાનને જ, સુન્દર અને અમૃત જેવું મીઠું બેલતાં આવડે છે.” - જ્યાં ગોવાળિયાઓએ આ પ્રમાણે કહ્યું, એટલે એક ક્ષણને પણ વિલંબ કર્યા વગર, અથવા તે “આ ગેવાળિયાઓ કેવા અજ્ઞાન છે.”—એ વગેરે પ્રકારને “વિચાર પણ કર્યા વગર, શ્રી સિદ્ધસેન, આચાર્યભગવાનનાં ચરણોને વળગી પડ્યા અને શ્રી સિદ્ધસેને આચાર્યભગવાનને કહ્યું કે-આપણી વચ્ચેના વાદમાં આપે મને. પરાજિત કર્યો છે, એટલે અત્યારથી જ હું આપને શિષ્ય બની ગ છું, માટે આપ મને દીક્ષા આપે !” આવા અવસરે પણ, શ્રી વૃદ્ધવાદીસૂરિજી મહારાજા શું કહે છે, તે જાણવા જેવું છે. આચાર્ય ભગવાન કહે છે કે-“આપણે ભરૂચ નગરમાં જઈએ અને ત્યાં જઈને રાજાની સમક્ષ વાદ કરીએ! ભલે આપણી વારલીલાને વિચક્ષણ-જને જુએ !” - આ પછીની વાતમાં, એમ પણ કહેવાય છે કે–તે પછી તેઓ બને ભરૂચ નગરમાં ગયા, ત્યાં રાજસભામાં રાજા સમક્ષ બન્નેએ વાદ કર્યો, એ વાદમાં પણ આચાર્યભગવાને શ્રી સિદ્ધસેનને પરાસ્ત કર્યા અને તે પછીથી જ આચાર્યભગવાન શ્રી સિદ્ધસેનને પિતાના શિષ્ય. તરીકે સ્વીકાર્યા, જ્યારે, એમ પણ કહેવાય છે કે-સૂરિજી મહારાજાએ. રાજસભામાં જઈને પુનઃ વાદ કરવાનું કહેતાં, શ્રી સિદ્ધસેને “હવે તેમ કરવાની જરૂર નથી.એ જવાબ આપીને, પિતાને દીક્ષિત કરવાની વિનંતિ ચાલુ રાખી અને એથી સૂરિજી મહારાજાએ શ્રી સિદ્ધસેનને દીક્ષિત બનાવીને પિતાના શિષ્ય તરીકે સ્વીકાર્યા. એ જે બન્યું હોય તે ખરું, પણ આ ઉપરથી એટલી વાત તે બરાબર સમજી શકાય તેમ છે કે-જ્યારે વાદમાં ઊતરવું પડે છે, ત્યારે પણ શ્રી જિનશાસનના મહાપુરુષે વાદીને વાદમાં વ્યાજબી Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ] સમ્યગદશન-૧ પ્રકારે જીતવાને એટલે બધે આગ્રહ રાખે છે કે-શ્રી જૈનશાસનના મહાપુરુષોની એ રીતને જાણીને પણ, ઇતરને અચંબે થયા વિના રહે નહિ. ગેવાળિયાઓ સમક્ષના વાદમાં જીતવા છતાં પણ, સૂરિજી મહારાજાએ પોતે જ રાજા સમક્ષ જઈને પુનઃ વાદ કરવાનું કહ્યું, એ શું સૂચવે છે? કઈ એમ ન કહી શકે કે–અવિચક્ષણે સમક્ષ વાદ કરીને જીત્યા, એમાં શું ? ઊલટું, સૌને એમ સ્વીકારવું પડે અને કહેવું પડે કે-વિચક્ષણે સમક્ષ પણ વાદ કરવાની એટલી જ તૈયારી હતી ! શ્રી જનશાસનના મહાપુરુષ, પિતાને વ્યાજબી લાગે નહિ તે વાદમાં ઊતરે નહિ-એ બને, પણ વાદમાં ઊતરવું જ પડે, તે તેઓ વાદના વ્યાજબી પ્રકારનો આગ્રહ રાખ્યા વિના રહે જ નહિ. શ્રી જિનશાસનની લઘુતા થવા પામે નહિ, એ માટે શ્રી જિનશાસનને મહાપુરૂષ, અવસરચિત પ્રતિકાર કરે એ બને; પરન્તુ પિતે પિતા તરફથી તે શિષ્ટ જનમાં ગેરવ્યાજબી ગણાય એવા કેઈ જ પ્રકારનો આરંભ કરે નહિ. સ, શ્રી વૃદ્ધવાદિસૂરિજી મહારાજાએ જેમ શ્રી સિદ્ધસેન દિવાકર સાથેના વાદને સ્વીકાર્યો, તેમ પેલા પરિવ્રાજક સાથે શ્રીગુપ્તા નામના આચાર્યશ્રીએ વાદને કેમ સ્વીકાર્યો નહિ? આ બે વાતે માં, આસમાન જમીન જેવું અંતર છે. ક્યાં શ્રી સિદ્ધસેન અને ક્યાં એ પરિવ્રાજક? આપણે જોઈ આવ્યા કે–શ્રી સિદ્ધસેનમાં તે, અપ્રમાણિકતાય નહતી અને નફફટાઈ પણ નહોતી; જ્યારે પેલા પરિવ્રાજકમાં તે, અપ્રમાણિતા પણ હતી અને નફફટાઈ પણ હતી. હારવા છતાં પણ હાર કબૂલ કરવાની તૈયારી નહિ અને ઉપરથી ઉપદ્રવ કરવાની તૈયારી એ જેવી તેવી અપ્રમાણિકતા અને નફફટાઈ છે? પરિવ્રાજક જ્યારે વાદમાં ટકી શક્યો નથી, ત્યારે તેણે રેહગુપ્તને પરાજિત કરવાને માટે વીંછી આદિને ઉપદ્રવ કર્યો છે. બીજી વાત એ છે કે-જેમ શ્રી સિદ્ધસેને આચાર્યભગવાન શ્રીમદ્દ વૃદ્ધવાદીસૂરિજી મહારાજાની પાસે, તેઓશ્રીની સાથે વાદ કરવાની Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [ ૯૫ માગણી કરી હતી, તેમ એ પરિવ્રાજકે પણ જે શ્રીગુપ્ત નામના એ આચાર્યભગવાનની પાસે વાની માગણી કરી હત, તે એ આચાર્યભગવાન, શ્રી જનશાસનની લઘુતા ન થાય, એ માટે જરૂર લાગત તે એવા પણ પણ વાદીની સાથે વાદમાં ઊતરત. “વાદી અપ્રમાણિકતા અને નફફટાઈ આચરે એવે છે. એવું જાણવા છતાંય, શાસનની લઘુતા ન થાય-એ વગેરે કારણે એવાની જોડેય મહાપુરુષને વાદમાં ઊતરવું પડે, એ શક્ય છે. આપણે જોઈ આવ્યા કે-જે આચાર્ય મહારાજ એ પરિવ્રાજકની સાથે વાદમાં ઊતરવાને ઇચ્છતા નહોતા અને રહગુપ્ત મુનિ પણ એની સાથે વાદમાં ઊતરે તે સારું નહિ–એમ માનતા હતા; તે જ આચાર્ય મહારાજે જ્યારે જોયું કે-આ રોહગુપ્ત મુનિ વાદ કરવાને માટે ગયા વિના રહેવાને નથી અને વાદ કરવા જશે તે પેલ. ઉપદ્રવ કર્યા વિના રહેવાને નથી; વળી, એ ઉપદ્રવમાં આ ટકી શકશે નહિ અને આ જ એ ઉપદ્રવમાં નહિ ટકી શકે, તે પરિણામે શ્રી જૈનશાસનની અપભ્રાજના થશે.”—ત્યારે એમણે શું કર્યું? પિતાને ગેરવ્યાજબી લાગ્યું છે–એવું પણ કૃત્ય કરવાને તૈયાર થઈ ગયેલા ચેલાને, શાસનની અપભ્રાજના થવા પામે નહિ અને જૈન–મુનિનું રક્ષણ થાય એ હેતુથી, સાત વિદ્યાઓ પણ આપી અને રજોહરણ પણ મંત્રીને આપ્યું. ભગવાનનું શાસન, એ મહાપુરુષોના હૈયે કેવું અને કેટલું વસેલું હતું, તે આવા પ્રસંગોથી પણ જાણી શકાય. રાહત મુનિ, ગુરુમહારાજે આપેલી સાત વિદ્યાઓને અને મંત્રીને આપેલા રજોહરણને ગ્રહણ કરીને, રાજસભામાં ગયા. પિટ્ટશાલ પરિવ્રાજક પણ ત્યાં આવી પહોંચ્યું હતું. ત્યાં પહોંચીને રેહગુપ્ત મુનિએ કહ્યું કે-“આ પરિવ્રાજક મિથ્યા પંડિતાઈને ઘમંડ કરે છે, માટે તે જ પહેલે વાદ કરે.” એટલે કે–એને જે વાતનું ખંડન કરવું હિય તે વાતનું તે ભલે મંડન કરે, હું તેની વાતનું ખંડન કરીશ.” પરિવ્રાજકમાં અક્કલ નહેતી એમ નહિ, પણ એના ધમડે એની અક્કલને આવરી લીધી હતી, Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દશન-૧. - અહીં એના મનમાં એ ભય પેદા થયે કે-“કદાચ હું હારીશ, કેમ કે જેમાં પંડિતાઈ પણ જબરી હોય છે.” આ વિચાર આવ્યું, એટલે એ પૂરતે પણ એને ઘમંડ ઊતર્યો તે ખરે ને ? એથી એને એક યુક્તિ સૂઝી આવી. એને જેનેની પંડિતાઈને ડર લાગે, એટલે એણે વિચાર કર્યો કે-આણે, હું જે પક્ષનું ખંડન કરું, તે પક્ષનું ખંડન કરવાનું માથે લીધું છે અને હું જેને માનું છું, તે પક્ષનું જે હું મંડન કરું, તે આ મને હરાવી. દે, માટે જે સિદ્ધાન્તને આ માને છે, તે જૈન સિદ્ધાને અનુસરીને જ હું મારે પક્ષ સ્થાપન કરું, એટલે આ જૈન સિદ્ધાન્તનું ખંડન કરી શકશે નહિ અને મારી જીત થઈ જશે.” આ વિચાર કરીને, એ પરિવ્રાજકે “જગતમાં જીવ અને અજીવ–એ બે રાશિ જ છે.”—એવા પક્ષનું સ્થાપન કર્યું? શું થયું આ ? જીતની લાલસામાં, પિતાની માન્યતાને વેગળી મૂકી દીધી! કેવળ જીતની લાલસાથી જ વારમાં ઊતરનારા શું કરે અને શું ન કરે, એ કહેવાય નહિ. પણ અહીં તે રેહગુપ્ત તે એનાથી પણ ભયંકર ભૂલ કરી છે અને તે કેવળ વાદમાં જીતવાને માટે જ ! પરિવ્રાજકે બે રાશિનું સ્થાપન કર્યું, એટલે રોહગુપ્ત સમજી તે ગયે કે-આ ધૂર્ત, મને માન્ય સિદ્ધાન્તનું સ્થાપન કરીને, મારે માટે મૂંઝવણ ઊભી કરી દીધી. પણ એ વિચાર કરે છે કે-“હવે મારે કરવું શું ? જે હું પણ એમ જ કહું કે–રાશિ બે જ છે, તે લેકે એમ જ સમજશે કે- આ પરિવ્રાજકના મતને રવીકાર કર્યો.” આવો વિચાર કરીને, હગુપ્ત નિર્ણય કર્યો કે-“મારે આ પરિવ્રાજકે જે પક્ષનું સ્થાપન કર્યું છે, તે પક્ષનું ઉત્થાપન જ કરવું જોઈએ. આ નિર્ણય કરીને, હગુપ્ત, “જગતમાં જીવ અને અજીવ––એવી બે જ રાશિ નથી, પણ જીવ, અજીવ અને જીવ–એમ ત્રણ રાશિ છે.” એવા મતનું પ્રતિપાદન કર્યું! Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [ ૯૭ શાથી આવા અસત્ય સિદ્ધાન્તનું સ્થાપન કરવાને પ્રસંગ આવી લાગે ? રેહગુપ્ત જે પહેલેથી જ એને એમ કહ્યું હતું કે હું જન સિદ્ધાન્તને માનું છું અને તું એ સિદ્ધાન્તને માનતે નથી, માટે, તું જે સિદ્ધાન્તને માનતે હો તે સિદ્ધાન્તનું સ્થાપન તું કર. એટલે તે સ્થાપિત કરેલ સિદ્ધાન્ત કેમ તથા કેવા પ્રકારે બેટ છે અને જન સિદ્ધાન્ત કેમ તથા કેવા પ્રકારે સાચે છે, તેનું સ્થાપન હું કરીશ.” તે શું થાત? એણે જો આવું કહ્યું હતું, તે પરિવ્રાજકે બે રાશિનું સ્થાપન કર્યું એથી એનું ખંડન કરવું જ જોઈએ—એ વિચાર ઉત્પન્ન થવા પામત નહિ; પણ, પહેલેથી એણે તે એવું જ કહ્યું કે તું જે કહીશ, તેને હું ખડીશ.” એટલે જ મૂંઝવણ ઊભી થઈ રોહગુપ્ત પહેલેથી એના પક્ષનું ખંડન કરવાનું કહ્યું, એમાં પણ વિદ્વત્તાની ખુમારીએ કામ કર્યું છે, એમ જણાઈ આવે છે. એથી જ, રેહગુપ્ત, ગમે તેમ કરીને પણ પરિવ્રાજકને હરાવ–એ નિર્ણય કર્યો. નહિતર, એમ થાય કે–શ્રી જિનવચનથી વિરુદ્ધ બેલીને, મારી જીત થઈ એવું કહેવડાવવાની મૂર્ખાઈ મારાથી કેમ થાય? રોહગુપ્ત, જગતમાં જીવ અને અજીવ-એમ બે જ નહિ, પણ જીવ, અજીવ અને જીવ–એમ ત્રણ રાશિ હોવાનું પ્રતિપાદન, એવી તે સટ રીતે કર્યું કે-પરિવ્રાજક એની સામે કાંઈ કહી શક્યો નહિ; રેહગુપ્તની બેટી પણ યુક્તિઓને એ તેડી શક્યો નહિ; અને એથી જ, પરિવ્રાજક, ઉપદ્રવ કરીને જીતવા ઉપાય અજમાવ્યું. શ્રીગુપ્ત નામના આચાર્યભગવાને રોહગુપ્તને જેવું કહ્યું હતું તેવું જ બન્યું, પિટ્ટશલ પરિવ્રાજકે પહેલાં તે વીંછીઓ વિકર્યા. એ વીંછીઓ રેહગુપ્તને કરડવાને માટે દોડ્યા, એટલે રેહગુપ્ત મયૂરોને વિક્રવ્ય અને તે મયૂરોએ વીંછીઓનો નાશ કરી નાખ્યા. પિતાના વિકલા વીંછીઓને નાશ થઈ ગયેલો જોઈને, પરિવ્રાજકે, મેટા સર્પોને વિફર્યા એટલે રેહગુપ્ત પણ નેળિયાઓને વિકુર્લા અને તે નેળિયાઓએ સર્પોને નાશ કરી નાખ્યું. સર્પોને પણ નાશ થઈ Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ] સમ્યગુદન-૧ ગયે, એટલે એ પરિવ્રાજકે તીક્ષ્ણ દાંતવાળા ઉંદરે વિકુર્ચા, હવે રહગુપ્ત બિલાડાઓને વિદુર્થી અને તે બિલાડાઓએ એ ઉંદરને નાશ કરી નાળ્યો. આથી પરિવ્રાજકે અણીદાર શિંગડાંવાળા મૃગેને વિદુર્ગા એટલે રેહગુપ્ત પણ વાઘને વિદુર્થી અને તે વાએ મૃગને નાશ કરી નાખે. પછી, પરિવ્રાજકે શુકને વિદુર્વા એટલે રેહમુખે સિંહોને વિકુવ્ય અને એ સિંહેઓ એ ભૂકોને નાશ કરી નાખ્યું. પછી પરિવ્રાજકે વજન જેવી ચાંચવાળા કાગડાઓને વિદુર્ગા, તે રેહગુપ્ત પણ ઘુવડને વિદુર્થી અને તે ઘુવડેએ એ કાગડાઓને નાશ કરી નાખ્યું. પછી પરિવ્રાજકે સમળીઓને વિદુર્વા, એટલે રોહગુપ્ત પણ ચેન પક્ષીઓને વિકુવ્ય અને તે ચેન પક્ષીઓએ એ સમળીએને નાશ કરી નાખે. આમ, એક પછી એક એમ સાતેય પ્રકારના ઉપદ્રવે, એ પરિત્રાજકે કર્યા અને પિતાના ગુરુમહારાજે આપેલી વિદ્યાઓના બળે, રોહગુપ્ત, એ સાતેય પ્રકારના ઉપદ્રવને સર્વથા નિષ્ફળ બનાવી દીધા ! પણ કુવાદીની સાથે વાદમાં ઊતરવાથી કેવી અને કેટલી બધી ખરાબ સ્થિતિમાં મુકાવું પડયું ? વાદ દૂર રહી ગયે અને હિંસક સંગ્રામ શરૂ થઈ ગયે. પરિવ્રાજક નિરુત્તર થઈ જવાથી હાર્યો, તેય તેણે પિતાની હાર કબૂલ કરી નહિ અને ઉપરથી ધાંધલ મચાવી મૂકયું. જેને પિતાની પ્રતિજ્ઞાની કિંમત નહિ અને સત્ય તત્વને આગ્રહ નહિ, તે બીજું કરે પણ શું? ચાલે ત્યાં સુધી યેન કેન જીતવાને મથવું અને છતાય નહિ તે જીતેલાને ગમે તે ઉપાયે રગદોળી નાંખ, એવું જ કરવાને એ મથે ને ? અને, આ પરિવ્રાજકે પણ એવું જ કર્યું ને? પરિવ્રાજક જ્યારે સાતેય પ્રકારના ઉપદ્રને આદરી ચૂક્યો પણ તેમાં ફાવ્યા નહિ, ત્યારે તે તે બહુ જ ગુસ્સામાં આવી ગયું. એણે પિતાની પાસેનું છેલ્લું શસ્ત્ર પણ અજમાવ્યું. પરિવારજકે એક ગધોને વિકુવને, તેને રેહગુપ્ત તરફ દેડાવી પણ રેહગુપ્ત એથી ડર્યો Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [લ નહિ, કારણ કે–એની પાસે ગુરુમહારાજે મંત્રીને આલે રજોહરણ હતે. એણે પોતાની પાસે જે મંત્રેલે રજોહરણ હતું, તેને ઊંટ કરીને ચારેય તરફ ફેરવ્યું આથી, ગધેડીને પ્રભાવ ડી ગમે અને પરિવ્રાજક ઉપર જ મૂત્ર અને વિષ્ઠા કરીને તે ગધેડી ત્યાંથી નાસી ગઈ. હવે પરિવ્રાજક પાસે કઈ સાધન રહ્યું નહોતું, એટલે લાચાર બની ગયો. લોકેએ તેને તિરસ્કાર કર્યો અને શરમને માર્યો તે ત્યાંથી ભાગી ગયે. - પરિવ્રાજક ભાગી ગયે; એટલે રોહગુપ્ત મુનિ પણ ગુરુમહારાજની પાસે આવ્યા. તત્વથી અજ્ઞાત લેકે તે, હગુપ્તની પ્રશંસા જ કરતા હતા, પણ રહગુપ્તને એવો વિચાર ન આવ્યો કે-પરિવ્રાજકને જીતવાને માટે, જગતમાં ત્રણ રાશિ છે એવું સ્થાપન કર્યું, પણ જગતમાં રાશિ તે બે જ છે અને ભગવાન શ્રી જિનેશ્વરદેએ પણ જગતમાં એ જ રાશિ છે–એમ કહ્યું છે, એટલે મારા ગે આ લોકેના હદયમાં ત્રણ રાશિ છે એવું જે ખેટું ઠસી ગયું છે, તે તે મારે જ કાઢી નાખવું જોઈએ.” રેહગુપ્તને ભલે એવી કઈ વિચારણું આવી નહિ, પરંતુ શ્રીગુપ્ત નામના આચાર્યભગવાનને તે એવી વિચારણું તરત જ આવી. રેહગુપ્ત ગુરુમહારાજની પાસે આવીને, રાજસભામાં બનેલી બધી હકીકત કહી, એટલે ગુરુમહારાજે તેને કહ્યું કે–તે પરિવ્રાજકને પરાજય કર્યો તે સારું કર્યું, પણ તે જે જગતમાં બે નહિ પણ ત્રણ રાશિ હવાનું પ્રતિપાદન કર્યું, તે ખોટું કર્યું તે કરેલું ત્રણ રાશિનું સ્થાપન, એ ઉસૂત્ર છે, માટે, તું પુનઃ રાજસભામાં જા અને રાજસભામાં જઈને તું “જગતમાં સશિ તે બે જ છે. એની યથાર્થ વાત કહી આવ.” Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ]. સમ્યગદર્શન-૧ - પણ, રોહગુપ્ત તે પિતાની વાતને મમતે ચઢી ગયે. એણે ગુરુની વાત સાંભળી નહિ. જે ગુરુએ સાત વિદ્યાઓ અને મંત્રેલ રજેહરણ આપ્યું ન હોત, તે કદાચ હગુપ્ત પોતે હતે-ન હતું થઈ ગયો હત, તે ગુરુના એટલા મેટા ઉપકારને પણ, મમતે ચઢેલે રેહગુપ્ત ભૂલી ગયે. ગુરુએ રેહગુપ્તને રાજસભામાં જઈને સાચી વાત કહી આવવાનું વારંવાર કહ્યું, તેય તેણે તે એ ગણકાર્યું જ નહિ અને ઉપરથી ગુરુને પણ તેણે એમ જ કહ્યું કે-“જગતમાં રાશિ ત્રણ જ છે. પોતે બેલેલી વાતના આગ્રહમાં, એ એ પડી ગયે કે–ભગવાન શ્રી જિનેશ્વરદેવેન કથનને અને ગુરુના ઉપકારને પણ એ ભૂલી ગયો. આથી લેકમાં ત્રણ રાશિની માન્યતા પ્રવર્તે નહિ–એ માટે, શ્રીગુપ્ત નામના આચાર્યભગવાન જાતે જ રેહગુપ્તને લઈને રાજસભામાં ગયા અને ત્યાં જઈને રહગુપ્તની સાથે તે આચાર્ય ભગવાને પિતે જ રાશિ સંબંધી બાદ શરૂ કર્યો. આચાર્યભગવાને એને ઘણી યુક્તિઓથી' સમજાવવાનો પ્રયત્ન કર્યો, અને રાજસભામાં એને પરાજય કર્યો તે છતાં પણ હગુપ્ત જ્યારે કેઈ ઉપાયે મા નહિ, ત્યારે આચાર્યભગવાને તેને નિનવ તરીકે જાહેર કર્યો. કુવાદીની સાથે વાદમાં ઊતરવાને પ્રસંગ જ ન આવ્યો હેત, તે આવું બનત ખરું? એ પછી પણ, રેહગુપ્તને એના મમત્વે કેવું ભયંકર નુકસાન કર્યુ? જમાલીને પોતાની માન્યતાનું મમત્વ થઈ ગયું, તે એણે પણ ભગવાનના વચનને હું કહી દીધું હતું ને ? વિદ્વાન એવા પણ સમ્યગ્દષ્ટિ આત્માઓ જ્યારે એવા મમત્વને વશ થઈ જાય છે, ત્યારે તેઓ અભિનિવેશિક મિથ્યાત્વના સ્વામી બની જાય છે. પિતાના અર્થનું મમત્વ : - આભિનિવેશિક મિથ્યાત્વને ઉદય થઈ જવા પામે છે, તે તે સમ્યગ્દષ્ટિ આત્માઓને જ થાય છે. આમ છતાંય, સમ્યગ્દર્શન ગુણથી Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વના ગાઢ અંધકાર [ ૧૦૧ પતનને પામનારા બધા જ આત્માઓ, આભિનિવેશિક મિથ્યાત્વના જ સ્વામી અને છે એવું નથી. જેને શ્રી જિનપ્રણીત શાસ્ત્રના વિષયમાં, વસ્તુતઃ થઈ શકે તેથી ઊલટા પ્રકારના અર્થની શ્રદ્ધા થઈ જાય અને તે પછી એ શ્રદ્ધામાં પાછે ‘હું ?કાર ભળી જાય અને ‘ હું ’કાર પણ પાછે એવા કે ખીજાએ વ્યાજબી પ્રકારે વ્યાજબી અ કહે તાય તે અને માનવા તા ન દે, પણ એ સાચા અને ખાટા કહેવાને પણ એને તત્પર બનાવી દે, ત્યારે સમ્યક્ત્વ જાય ને મિથ્યાત્વના ઉદય થાય; અને એ મિથ્યાત્વને આભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય. આ મિથ્યાત્વથી બચવું હોય, તે સમ્યગ્દષ્ટિ આત્માઓએ, સૌથી પહેલાં તે શાસ્ત્રના અર્થશાસ્ત્રને બાધિત કરનારા થવા પામે નહિ ?–એની જ કાળજી રાખવી જોઈએ. આવી કાળજી રાખવાની સાથે, અન્ય શાસ્ત્રવેદીએ કર્યેા અથ કેમ કરે છે, તે તરફ પણ દુર્લક્ષ્ય ન કરવું જોઈ એ. શ્રી જિનપ્રણીત શાસ્ત્રના જ્ઞાતા હું જ છું અને અન્ય કાઈ નથી.’-એવી ખુમારીથી, સમ્યગ્દષ્ટિ આત્માએએ સદાને માટે બચતા રહેવુ જોઈ એ. ‘શાસ્ત્રના જે અથ મે' કર્યા છે, તે જ સાચા છે; અને બીજાએ એના જે અથ કરે છે, તે ખાટા જ છે,’-એવુ... અહંકારથી કદી પણ વિચારવું જોઈ એ નહિ, લખવુ જોઈ એ નહિ અગર ખેલવુ જોઈ એ નહિ. શ્રી જિનપ્રણીત શાસ્ત્રના બીજા જ્ઞાતા, જો આપણે કરતા હાઈ એ એથી જુદા જ પ્રકારના અ કરતા હાય, તે એ અ વિષે પણ સ્વચ્છ હૃદયથી અને સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરનારા બનવું જોઈએ, આજુબાજુના સબધ જોવા જોઈ એ અને કયા અ કરવાથી અન્ય શાસ્ત્રકથનાને ખાધ પહોંચતા નથી—તે શેાધવુ જોઇએ. કોઈ પણ એક શાસ્ત્રથનના અ, એવા કોઈ પ્રકારે ન થાય કે એ અર્થથી અન્ય શાસ્ત્રકથનાને માય પહોંચતા Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨]. સમ્યગદર્શન-૧ હાચ; પણ એવા જ પ્રકારે અર્થ થાય કે જે અર્થ અન્ય શાસ્ત્રકથની સાથે સુસંગત થતું હોય, એ પછી, એમ કહી શકાય કે‘આ અર્થ આ રીતે અન્ય શાસ્ત્રકથાની સાથે અસંગત થાય છે, માટે આ અર્થ છેટે છે અને અમુક અર્થ આ રીતિએ અન્ય શાસકથની સાથે સુસંગત થાય છે, માટે એ અર્થ સાચે છે.” વાત એ છે કે–એમાં જાતનું મહત્વ અંશે પણ અડવું જોઈએ નહિ. શાસ્ત્રના અને જાણવા અને પ્રચારવા આદિનો શ્રમ કર, એ તરવાને ઉપાય છે; પણ, એમાં માણસ જે મમત્વને વશ થઈ જાય અને એથી અસંગત અથના આગ્રહમાં પડી જાય, તે એ જ શ્રમ એને ડુબાવનારે પણું નીવડે છે. અર્થભેદના અંગે ઊભી થયેલી મુશ્કેલીઓને અંગેના કેટલાક પ્રશ્નોત્તરી : બેટે ઠરુ તેને વાંધે નહિ, પણ શ્રી જિનપ્રણીત શાસ્ત્રને તે જે અર્થ થતું હોય તે જ અર્થ થવો જોઈએ.”—આવી મનેદશાને બરાબર જાળવી રાખવી જોઈએ. આવી મનેદશા હોવા છતાં પણ, કોઈ વખતે, અનાગથી એમ પણ બને કે-શ્રી જિનપ્રણીત શાસ્ત્રને અંગે બાધિત અર્થની શ્રદ્ધા થઈ જાય; પણ જે આવી અને દશા હોય, તે સંગે મળી જતા, એ બાધિત અર્થની શ્રદ્ધાને ખસી જતાં અને સાચા અર્થની શ્રદ્ધાને પેદા થઈ જતાં વાર લાગતી નથી. કોઈ વખતે શાસનું વાંચન, મનન, પરિશીલન આદિ કરતાં કરતાં, પિતાને જ ક્યાલ આવી જાય કે-“આ કથનને આવે અર્થ થાય એમ હું ધાસ્ત હતું, પણ અમુક અમુક કથને જોતાં આ નહિ પણ અમુક અર્થ જ બંધબેસતે થાય છે. અથવા તે, એવું પણ બને કે–અન્ય કેઈ શાસ્ત્રવેદી મળી જાય ને એ સમજાવે, તે ઝટ સમજી જવાય. Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વનો ગાઢ અંધકાર [૧૦૩ સ. પણ એમાં અમારા જેવા શ્રાવકેનું શું થાય? કેના અર્થને સાચે માનવ અને કોના અર્થને છેટે માનવો? એ માટે, શ્રાવકોએ પણ પિતાથી શક્ય હોય તેટલે ઉદ્યમ કરવો જોઈએ. શ્રાવકોએ કેવળ આત્માના કલ્યાણની દષ્ટિએ વિચાર કરવો જોઈએ કે-“આવા પ્રસંગમાં આપણાથી કેના ઉપર ભરોસો મૂકી શકાય તેમ છે?” “પુરૂવારે ઘરનવિશ્વાસઃ”—એ તે તમે જાણે છે ને ? તમારે શોધવું જોઈએ કે–માર્ગના જાણું અને જે પૂછીએ તેમાં જેવું લાગતું હોય તેવું જ કહે, પણ મમત્વ આદિને વશ થઈને ઊલટું તે ન જ કહે, એવા કોણ છે? જે કઈ ગુરુ એવા લાગે, તેમના વિશ્વાસે ચાલે અને તેમાં પણ જે શંકા પડી જાય તે ફરી શોધ કરે. * જે ગુરુ ઉપર વિશ્વાસ રાખીને ચાલે, તે ગુરુ ઉપર કેવળ ધર્મબુદ્ધિએ જ વિશ્વાસ રાખે અને બીજા પણ જે જે સદ્દગુરુ મળે, તેમાંને જે બીજી કોઈ વાત કહેતા હોય, તે એ વિષે પોતે જેમના ઉપર વિશ્વાસ મૂક્યો હોય, તેમને પૂછીને ખાતરી કરતે રહે. આવી રીતે ખાતરી કરતે રહે, એમાં લોચા વાળે છે એમ જે લાગે, તો જેમના ઉપર વિશ્વાસ મૂક્યો હોય, તેમના વિશ્વાસે નહિ રહેતાં, બીજા જે કઈ સદ્દગુરુ વિશ્વાસપાત્ર લાગ્યા હોય, તેમને વિશ્વાસે રહે. આવી રીતે તમે વર્તો અને તેમાં કદાચ ગુરુની ભૂલથી તમને શાસ્ત્રબાધિત અર્થની શ્રદ્ધા પણ થઈ જાય, તેય એટલા માત્રથી તમારું સમ્યક્ત્વ જાય નહિ. સ, એ બરાબર છે, પણ આ સમાજ તે એક નિર્ણયથી વતી શકે નહિ ને? આ સમાજ એક નિર્ણયથી વતી શકે–એ જે કઈ ઉપાય હોય, તો તેમ કરવું એ તે સૌથી સારું છે, પણ જે એવું * ૩નામોની મુબારીનાં વિદ્વાનોfમનિવાસુ સચવવૃવત્તનनिवर्तनीय इति न दोगः। –ધર્મસંગ્રહ ભા–૧ શ્લોક ૨૨ની ટીકા પત્ર-૪૦ Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ] સમ્યગદશન-૧ બની શકે તેવા સંય ન હોય તે કલ્યાણના અથઓએ કેમ વર્તવું જોઈએ, એ માટે આ વાત છે. | સએ કેમ બની શકે નહિ ? કઈ પણ વાત જ્યારે આગ્રહમાં પડી જાય છે, ત્યારે બહુ મિટી મુશ્કેલી ઊભી થઈ જાય છે. આગ્રહી બની ગયેલું માનસ, સ્પષ્ટ એવા પણ શાસ્ત્રસમ્મત નિર્ણયને સ્વીકારવામાં બાધા ઉપજાવે છે. બાકી અત્યારની પરિસ્થિતિ બહુ વિલક્ષણ છે. સ. આમાં અમારે બહુ મુશ્કેલી થાય છે. આગેવાન શ્રાવકે જે ધારે અને વ્યાજબી મહેનત કરે, તે ઘણે અંશે સારું પરિણામ લાવી શકે. શ્રી જિનપ્રણીત શાસ્ત્રના કથનમાં જેઓને બરાબર શ્રદ્ધા હોય, એવા માત્ર દસ જ આગેવાને નિર્ણય કરે કે-“અમારે અમુક અમુક બાબતને શાસ્ત્રીય નિર્ણય મેળવવો જ છે. તે તેઓ એ નિર્ણય જરૂર મેળવી શકે. પૂછવા જેવાં જેટલાં સ્થાને લાગતાં હોય, તે દરેક સ્થાને એ ગૃહસ્થાએ દસ દસ વાર જવાનો નિર્ણય કરે જોઈએ. પહેલાં તે, તે તે સ્થાનેએ પૂછી લઈને, દરેક જે અર્થ કરતા હોય, તેની તેમની રૂબરૂમાં જ નોંધ કરી લઈને, તે નેધ તેમને વંચાવી દેવી જોઈએ. એ કામ પત્યા બાદ, એમાં જ્યાં જ્યાં અર્થભેદ થતું હોય, ત્યાં ત્યાં ખુલાસાએ માગવા જોઈએ અને જે ખુલાસાએ મળે તે ખુલાસાઓની પણ નોંધ એવી જ રીતે કરી લેવી જોઈએ. કોઈના અર્થને કે કેઈના ખુલાસાને, તે તે સ્થાને પૈકીના એકથી પણ છુપાવા ન જોઈએ, જેથી સૌને વિચાર કરવાની તક મળે. આમ જે આગેવાન દસ શ્રાવકે જરૂરી સ્થાનેએ દસ દસ વાર જાય-આવે, તે સાચે અર્થ કર્યો છે અને કોણ સાચા અર્થ કરે છે, તે તેમને સમજાઈ ગયા વિના રહે નહિ; અને એ પછી, સમાજ એક નિર્ણ યથી કેમ વતી શકે, એને અંગે શા ઉપાય જવા, તે કહેવાની જરૂર ઊભી રહે છે ખરી? સવ પણ કઈ જવાબ જ દે નહિ તે? Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [ ૧૦૫ એ દસ ગૃહ એવા હોવા જોઈએ કે જેમને જવાબ દેવાની ના પાડવી, એ સારું નથી–એમ લાગે; અને તેમ છતાંય જવાબ દેવાની ના પાડે, તો એ ગૃહસ્થ “આ બધું શું છે.”—તેની કલ્પના કરી શકે નહિ? સવ ગૃહસ્થ એવા હોવા જોઈએ ને? જે ન હોય તે પછી શું થાય? આ શાસન, માત્ર સાધુઓનું છે? અને, ગૃહનું નથી? ગૃહસ્થ સાધુઓને માને છે, તે શા માટે માને છે? આત્મકલ્યાણ સિવાયને જે કઈ આશય હોય, તે સાધુઓને માનવા છતાં પણ તરાય નહિ. સ૦ સાધુઓ સમજી લે તે સારું ! એ શકય હશે ત્યારે સાધુએ એમ કર્યા વિના નહિ જ રહે, પણ હાલમાં એ કેમ શક્ય નથી–એ વાત ચર્ચવા જેવી નથી. હું તે કહું છું કે–કઈ પણ ગ્ય સ્થાનેથી જે એમ સૂચવવામાં આવે કે–તમે અમુક અર્થમાં અમુક રીતે ભૂલ કરે છે અને એ ભૂલ આટલાં શાસ્ત્રપ્રમાણેથી સાબિત થાય છે, તે એ બધાં શાસ્ત્ર પ્રમાણેને વિચાર્યા વિના હું રહું નહિ; અને એમાં જે હું ધારું છું તે અર્થ ભૂલવાળો જણાય, તે એ ભૂલને સુધારી લેતાં મને તે ઘણે જ આનંદ થાય. કદાચ એમણે સૂચવેલ શાસ્ત્ર પ્રમાણેને વિચારતાં મને ભૂલ જણાય નહિ, તે હું તેમને તે વિષે પુછાવવા જેવું લાગે તે જરૂર પૂછાવું અને તેના ખુલાસા આવ્યા પછી તે જે રૂબરૂ મળવાનું કહે તે તેમને રૂબરૂ મળવાને માટે જતાં પણ હું અચકાઉ નહિ. સ, વચલે રસ્તે ન નીકળી શકે? વચલો રસ્તે, એટલે બધા પોતપોતાની બુદ્ધિમાં આવેલા અર્થને પિતાના જ વતનથી એ સાબિત કરી આપે એ? આ તે બહુ ભયંકર જ કહેવાય. શાસ્ત્રથી અબાધિત અને નિર્ણય કરવાને માટે જરૂરી જહેમત કરવાને બદલે, શાસ્ત્રની વાતને બેટી Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ] સમ્યગુદન-૧ ઠરાવેએ વચલો રસ્તો કાઢવાનું મન થાય, તે એમાં શાસ્ત્ર પ્રત્યે કેવી બુદ્ધિ છે એ પણ એક વિચારવા જેવી વાત છે. સશયિક મિથ્યાત્વ ચોથું મિથ્યાત્વ સાંશયિક નામનું છે. શ્રી જિનાગમેએ વર્ણન વેલા તના સ્વરૂપ સંબંધી સંશય અને તે સંશય પણ એવા પ્રકારને, કે જે સંશયન ગે ભગવાન શ્રી જિનેશ્વરદેવના વચનની પ્રમાણિકતા સંબંધી સંશય પેદા થઈ જાય, એને સશયિક મિથ્યાત્વ કહેવાય છે. જેમ કે-“સઘળાંય દર્શને પ્રમાણ રૂપ છે કે અમુક અમુક દર્શને પ્રમાણ રૂપ છે?—એ પ્રકારને સંશય; અથવા તે, “ભગવાનનું આ વચન પ્રમાણ રૂપ છે કે નહિ? એ પ્રકારનો સંશય, એ સાંસચિક મિથ્યાત્વ છે. આમ તે, સમ્યગ્દષ્ટિ આત્માઓને પણ કઈ કઈ વાર, ભગવાન શ્રી જિનેશ્વરાએ ફરમાવેલા સૂક્ષમ અર્થોના વિષયમાં સંશય પેદા થઈ જાય, તે તે અશક્ય નથી; અને એટલા માત્રથી જ સમ્યફવ ચાલ્યું જાય છે–એમ પણ નથી. જ્ઞાનાવરણીય કર્મને તેવા પ્રકારને ક્ષયપશમ ન હોય, એટલે સૂક્ષમાર્થ સમજાય નહિ અગર તે કેટલીક વાતે એવી જ છે, કે જે ભગવાન. શ્રી જિનેશ્વરદે પ્રત્યેની શ્રદ્ધા દ્વારા એ જ માનવી પડે, એટલે કઈ વાર સમ્યગ્દષ્ટિ જીવને પણ સંશય પેદા થઈ જાય, તે એમાં નવાઈ પામવા જેવું નથી; પરન્તુ એટલો સંશયેય સમ્યગ્દષ્ટિ આત્માએમાં પેદા થવા પામે, તે એનું કારણ શું હોઈ શકે? એનું કારણ એ છે કે-જ્યાં સુધી જીવ મિથ્યાત્વમેહનીયની સાતેય પ્રકૃતિઓને સર્વથા ક્ષીણ કરી નાખતું નથી, ત્યાં સુધી જીવને ક્ષાયિક સમ્યદર્શન પ્રગટતું નથી; જે જીવમાં સમ્યકત્વ પ્રગટયું હોય છે, પણ તે જે ક્ષાયિક પ્રકારનું હેતું નથી, તે તે જીવને મિથ્યાત્વમેહ___ * भगवद्वचनप्रामाण्यसंशय प्रयुक्तः शास्त्रार्थसंशयः सांशयिकम् । -—ધર્મપરીક્ષા ક ૮ની ટીકા Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ મિત્વને ગાઢ અધિકાર L[ ૧૦૭ નીય પ્રદેશદય ચાલુ હોય છે, જે સમ્યગ્દષ્ટિ આત્માઓને મિથ્યાત્વમેહનીયને પ્રદેશદય ચાલુ હોય છે, તે સમ્યગ્દષ્ટિ આત્માએ સર્વવિરતિ ગુણસ્થાનકને પામેલા સાધુઓ હોય તે પણ, તેમને કઈ વાર સૂક્ષ્માર્થના વિષયમાં સંશય પેદા થઈ જ, એ શક્ય છે; પરન્તુ, એ આત્માએ પોતાના તે સંશયને, ભગવાન શ્રી જિનેશ્વરદેના વચનના પ્રમાણિકપણાના જ્ઞાન અને શ્રદ્ધાન વડે, સહજમાં ટાળી શકે છે. સાંશયિક મિથ્યાત્વથી. બચવાના ઉપાય : સૂકમાર્થ આદિના સંબંધમાં તેઓના અંતરમાં જ્યારે જ્યારે સંશય પેદા થવા પામે ત્યારે ત્યારે તેઓ “तमेव सच्चं निस्सकं ज जिणेहिं पवेइये" –ઈત્યાદિ આગમવચનને યાદ કરીને, પિતાના તે સંશયનેસહેલાઈથી નિવારી શકે છે. “તે જ સાચું અને શંકા વિનાનું છે, કે જે ભગવાન શ્રી. જિનેશ્વરદેવોએ પ્રરૂપેલું છે.” –આ અને આવા ભાવનાં બીજાં પણ વાક્યોને યાદ કરીને, ભગવાન શ્રી જિનેટવરના વચનના પ્રામાણ્યને હૈયામાં આગળ કરાયતે સૂક્ષ્માથે આદિના સંબંધમાં પ્રાયઃ સંશય ઉત્પન થવા પામેનહિ, અને કદાચ ઉત્પન્ન થવા પામે, તે ઉત્પન્ન થવા પામેલે તે સંશય ટકી શકે નહિ. કઈ પણ બાબત હોય, તે સમજાય નહિ અને તેમાં સંશય પેદા થઈ જાય, તે એના નિવારણને સૌથી સારામાં સારે ઉપાય એ જ છે કે–“ભગવાનના વચનની પ્રમાણિકતાને યાદ કરવી.” ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ જે કાંઈ કહ્યું છે, તે સાચું જ છે–એમ મનમાં આવ્યું, એટલે એ તારકનું કોઈ વચન ન સમજાતું હેય ને સંશય પેદા થયે હેય, તેય એમ થાય કે-મારું જ્ઞાનકેટલું ? મારી બુદ્ધિ કેટલી ? હું તે છાસ્થ છું; મને ન પણ સમજાય પણ આ વચન ભગવાન શ્રી જિનેશ્વરદેવએ કહેલું છે, માટે આ વચન Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮] સમ્યગદશન-૧ તે યથાર્થ જ છે. જે કઈ આત્માઓએ સંશય આદિથી બચવું હોય અને માર્ગમાં સુસ્થિર રહેવું હોય, તેઓએ ભગવાન શ્રી જિનેશ્વરદેના વચનની પ્રમાણિકતાને અંગેની વાતનું તે એવું રટણ કરી લેવું જોઈએ કે—કોઈ પણ સંગોમાં, એ વાત યાદ આવ્યા વિના રહે નહિ; અને ગમે તેવા આવેશમાં પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવના વચનની પ્રમાણિકતાના વિષયમાં સંશય પેદા થવા પામે નહિ. ભગવાન શ્રી જિનેશ્વરદેવેના વચનની પ્રમાણિકતાના વિષયમાં સંશય પેદા થવા પામ્યું, એટલે સાંશયિક મિથ્યાત્વ આપ્યું જ સમજો. જ્યાં સુધી શ્રી જિનવચનની પ્રમાણિકતાને અંગે સંશય પેદા થયે નથી, ત્યાં સુધી શાસ્ત્રના વર્ણવેલા અર્થને અંગે સંશય ઉત્પન થવા પામ્યું હોય, તોય સશયિક મિથ્યાત્વ આવ્યું, એમ કહેવાય નહિ. શ્રી જિનવચનની પ્રમાણિતાની બાબતમાં સંશય પેદા થ, એ જ સશયિક મિથ્યાત્વ છે. પોતાની અક્કલહોંશિયારી અને સમજશક્તિની ખુમારીમાં ચઢી ગયેલા સમ્યગ્દષ્ટિ, આ મિથ્યાત્વને સ્વામી બની જાય, એ સુશકચ છે. એક વાત સમજાય નહિ, એટલે શંકા પેદા થાય અને પછી એ વિચાર કરે કે-“ભગવાને આમ કહ્યું છે, પણ આ આમ ઘટે જ કેમ ? –તે મિથ્યાવને લેવા જવું પડે કે આવી જ જાય? અથવા, એમ થાય કે-“ભગવાન છેટું કહે નહિ, પણ આ વાત સાચી હોય તે મારા જેવાને સમજાય નહિ, એ બને કેમ ?”—આ વિચાર સંશયને સ્થિર બનાવે અને એ વિચારમાં જે સારે પલટો આવે નહિ, તે કદાચ એ વિચાર મિથ્યાત્વને પણ ઉદયમાં લઈ આવે. * સ્વ-રસ–વાહિતા, એ એટલી બધી ભયંકર વસ્તુ છે કે-મહા જ્ઞાની અને બુદ્ધિશાળી એવા પણ સમ્યગ્દષ્ટિ આત્માઓને, જે તેઓ સાવધ રહે નહિ અને સ્વ-રસવાહિતાને આધીન થઈ જાય, તે તેમને તે સાંશયિક મિથ્યાત્વના અથવા તે આભિનિવેશિક મિથ્યાત્વના પણ સ્વામી બનાવી દે. Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [ ૧૦૦૦ સર આભિનિવેશિક મિથ્યાત્વની માન્યતામાં અને સાંશયિક મિથ્યાત્વની માન્યતામાં ભેદ છે ? સશયિક મિથ્યાત્વમાં તે, ભગવાન શ્રી જિનેશ્વરના વચનની પ્રમાણિકતાના સંબંધમાં જ સંશય પેદા થાય છે, જ્યારે આભિનિવેશિક મિથ્યાત્વમાં તે, સંશય નથી પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવને વચનના ટાપણાને લગતે નિર્ણય છે. વ–રસ–વાહિતાને અંગે એ નિર્ણય કે-“આ અર્થ જ સાચે, પછી ભલે તે શાસ્ત્રથી ગમે તેટલે બાધિત થતો હોય.' સવ સ્વ-રસ-વાહિતા એટલે શું ? વ એટલે પિતે, તેને જે રસ, તે રસનું વહન! એટલે કેહૈયામાં “હું”પણાની જ આગેવાની! એને લઈને વચનાદિમાં પણ હુંપણની આગેવાની ! એ નહિ જોઈએ. આગેવાની કેની જોઈએ? ભગવાન શ્રી જિનેશ્વરદેવની ! “એ તારકોએ જે કાંઈ પ્રરૂપ્યું છે. તે તેમજ છે; એ મને ન સમજાય, તે ખામી મારી; એનાથી ઊલટે ખ્યાલ આવે ને મારામાં સંશય પેદા થાય તે એ ખામી મારી, પણ ભગવાન શ્રી જિનેશ્વરદેએ જે પ્રરુપ્યું છે તે સાચું જ છે, એમાં શંકા નહિ.—આ વિચારણાને, હૈયામાં ખૂબ ખૂબ રૂઢ બનાવી દેવી જોઈએ. જ્યાં સુધી જીવને પિતાની અલ્પતાનું અને ભગવાન શ્રી. જિનેશ્વરદેવની અનંતગુણી મહત્તાનું ભાન જીવતું રહે છે, ત્યાં સુધી તે જીવ, મિથ્યાવથી સહેલાઈથી બચી જાય છે, પણ જ્યારે જીવ પોતાની અલ્પતાને વિસરી જાય અને પોતાની જ મહત્તાની કલ્પના કરવા માંડે, ત્યારે માન કષાય, એ કામ કરે છે કે–એવા જીવને ધકેલતાં ધકેલતાં છેક ત્યાં સુધી પણ ધકેલી જાય કે-“ સાચે અને ભગવાન શ્રી જિનેશ્વરદે બેટા.” , કલ્યાણના અથી છેએ તે, એ જ વિચાર કરવું જોઈએ કે- ભગવાન શ્રી જિનેશ્વરદેવે એવા હતા, કે જેઓ કદી પણ કાંઈ પણ છેટું કહે જ નહિ. જેઓને રાગ નહિ, દ્વેષ નહિ, મેહ નહિ જે વીતરાગ અને સર્વજ્ઞ, એ તારકેનું વચન કદી પણ મિથ્યા હોઈ Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ } સમ્યગદશન-૧ શકે નહિ!” પણ, માનમાં અતિશય જકડાઈ ગયેલાએ, આ વાતને વિસરી જાય છે. “ક્યાં હું અલ્પજ્ઞાની અને ક્યાં એ અનન્તજ્ઞાની ?” –એ વાતને ભૂલી જઈને, અનન્તજ્ઞાનીના વચનની પ્રમાણિક્તાને વિષે સંશયને જ સેવ્યા કરે; અથવા તે, “એ તારકનું વચન ખોટું છે.” .--એવું માનવાની મૂર્ખાઈ કરે તે એ માન કષાયને જે-તે પ્રભાવ છે? મહા સમર્થો પણ, આ માન કષાયને અતિ આધીન બની જતાં, પટકાઈ જાય છે, અને તેઓ એવા પણ પાપને ઉપાર્જનારા બની જાય એ સંભવિત છે, કે જે પાપના યોગે તેઓ ઘણા લાંબા કાળને માટે પણ સંસારમાં ભટકનારા બની જાય. x અનાબેગ મિથ્યાત્વ : - પાંચમું મિથ્યાત્વ અનાગ નામનું છે. આ વિષયમાં આપણે કહી આવ્યા છીએ કે-સાક્ષાત્ પણ તત્ત્વની અપ્રતિપત્તિ અને પરંપરાએ પણ તત્વની અપ્રતિષત્તિ, એને અનાગ મિથ્યાત્વ કહેવાય છે. એકેન્દ્રિય આદિ જીવોને જે મિથ્યાત્વ હોય છે, તેને અનાભોગ મિથ્યાત્વ કહેવાય છે. પંચેન્દ્રિય જીવોમાં પણ જેઓ મુગ્ધ હેય, એટલે કે-“તત્વ શું અને અતત્વ શું?”—એવા પ્રકારના અધ્યવસાયથી જેઓ રહિત હોય, તેવા જીવોને જે મિથ્યાત્વ હોય છે, તે તેને અનાભોગ મિથ્યાત્વ કહેવાય છે. 您凝凝蜜蜜蜜蜜蜜密密密紧密蜜蜜感紧密紧密遂凝蜜蜜 मिथ्यात्वं परमो रोगो, मिथ्यात्वं परमं तमः । मिथ्यात्वं परमःशत्रुः, मिथ्यात्वं परमं विषम् ।। મિથ્યાત્વ, એ પરમ રિગ છે. મિથ્યાત્વ, એ ગાઢ અંધકાર છે. મિથ્યાત્વ, એ માટે શત્ર છે. મિથ્યાત્વ, એ ઉગ્ર વિષ છે. साक्षात्परम्परया च तत्वाप्रतिपत्तिरनाभोगम् । यपैकेन्द्रियादमा तत्त्वातत्त्वान. નારાયવર પોrat | –ધમીક્ષા બ્લેક ૮ની ટીકા Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિરાગને તજ્યા વિના સમ્યગ્દર્શન નહિ ? કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગના વેગે મૂઢતા અને યુગ્રાહિતા જલદી જમી શકે છે. જેમ કામરાગ અને નેહરાગની હાજરી હોય, તે છતાંય જે તે જોરદાર ન હોય તે તે ગુણાનુરાગનેય રોકી શક્તા નથી અને ઠેઠ સમ્યક્ત્વની પ્રાપ્તિનેય રોકી શકતા નથી, તેમ દષ્ટિરાગ જે સામાન્ય કેટિને હાય, કુટુંબાદિના કારણે મિથ્યાદર્શન મળી ગયું હોય અને એ ગમી ગયું હોય, ગ પણ જે આ મારું મિથ્યાદર્શન જ સારું અને બીજાં બધાંય ખરાબ જ એવા ભાવને પેદા કરનારો એ રાગ ન હૈય; તે એવા રાગની હયાતિમાં સામાન્ય ગુણાનુરાગ ન જ પ્રગટે એમ કહેવાય નહિ. જો કે દૃષ્ટિરાગ સામાન્ય કેટિને પણ જ્યાં સુધી હોય, ત્યાં સુધી સમ્યગ્દર્શન ગુણ તે પ્રગટી શકે જ નહિ એટલે સદ્દધર્મને પામવાની અભિલાષાવાળા માટે તે એને છાંયે પણ જવા જેવું નથી. દષ્ટિરાગ જ્યાં જરાક જોરદાર બને છે, એટલે કેઈ પણ તત્ત્વની વાત આવે, કે દેવ-ગુરુ–ધર્મના સ્વરૂપ સંબંધી વાત આવે, ત્યાં એ અંતરાય કર્યા વિના રહેતું નથી. રિાગને એ સ્વભાવ છે કે-સ-ચારાનો વિવેક અમ દે નહિ. “મારું તે સાચુંએ જાય છે, + પર Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન-૧ ♦ ૧૧૨ ] પણ સાચું એ ભાવ હાતા નથી. તત્ત્વની વાતમાં, જ્યાં સુધી સમજાય નહિ ત્યાં સુધી, મધ્યસ્થભાવ ધરવા જોઇએ, મગજ ન્યાયાધીશ જેવુ કારુ' જોઇએ. આજની અદાલતામાં પણ એ નિયમ છે કે—ન્યાયાધીશ કાઈ પણ પક્ષની અસર નીચે આવી ગયેલા છે એવુ' માનવામાં જો સબળ કારણા મળે, તે કેસ ટ્રાન્સફર કરવાની અરજી કરી શકાય; ત્યાં કેસ ટ્રાન્સફર કરવાની અરજી કરનારે ન્યાયાધીશ સામ! પક્ષની અસર નીચે આવી ગયા છે?—એવી પેાતાની માન્યતાને વ્યાજબી પુરવાર કરી આપવી પડે; ફૂંકા ફેકી કર્યું ન ચાલે; પેાતાની માન્યતાના સમર્થનમાં સખળ કારણે! રજૂ કરવાં પડે અને એથી કાને જો એમ લાગે કે એ કારણામાં કશુ ખેાટાપડ્યું નથી તથા એ કારણેાથી ‘ન્યાયાધીશ સામા પક્ષની અસર નીચે આવી ગયા છે ’-એ વાત વજુદવાળી અને છે, તેા કાર્ટ કેસ ટ્રાન્સફર કરવાને! હુકમ જરૂર કરે. કેસ ચાલુ હાય ત્યાં સુધી ન્યાયાધીશે વગર નિણુ ચે બન્ને પક્ષેાને સાંભળવા જોઇએ. એ જ રીતિએ, તત્ત્વને પામવાની ભાવનાવાળાએ મધ્યસ્થ ભાવ જ કેળવવા જોઇએ. ? * કુદનના રાગ એ દૃષ્ટિરાગ છે અને શ્રી જિનદનના રાગ એ ષ્ટિરાગ નથી. કારણ કે-ઇતર દનામાં અશુદ્ધતા ઘણી છે તેમ જ ત્યાં અમુક જ દેવ, અમુક જ ગુરુ અને અમુક જ ધર્મ” એવું છે. શ્રી જૈનદર્શનમાં એવું નથી. સરીતે શ્રી જૈનર્દેશન શુદ્ધ છે, અને દેવ-ગુરુ-ધર્મના વાસ્તવિક સ્વરૂપનું દર્શન કરાવીને શ્રી જનદર્શન કહે છે કે- આવા સ્વરૂપવાળા જે કઈ હોય તે દેવ કહેવાય, આવા સ્વરૂપવાળા જે કાઈ હેાય તે ગુરુ કહેવાય અને આવા સ્વરૂપવાળા જે કાઈ હાય તે ધર્મ કહેવાય. આપણે અમારા દેવ જ સાચા દેવ, અમારા ગુરુ જ સાચા ગુરુ અને અમારો ધર્મ જ સાચા ધર્મ ’–એમ કહીએ છીએ જરૂર, પણ તે દેવ-ગુરુ-ધર્મના વાસ્તવિક સ્વરૂપને આધારે જ કહીએ છીએ, Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અધિકાર [ ૧૧૩ શ્રી નદીને દેવ-ગુરુ-ધર્મનું એવું સ્વરૂપ કહ્યું છે કે તેમાં કઈ પણ સુજ્ઞ મધ્યસ્થ ખામી કાઢી શકે નહિ, અને એથી જ આપણે એવા સ્વરૂપવાળા દેવાદિને સુદેવ, સુગુરુ તથા સુધર્મ કહીએ છીએ. તેમજ એથી વિપરીત સ્વરૂપવાળાને-કુદેવ, કુગુરુ અને કુધર્મ કહીએ છીએ. આથી એ દષ્ટિરાગ નથી. તત્ત્વની બાબતમાં તમે મરતાં સુધીય અજ્ઞાન રહે તો પણ એ એટલું દુઃખદ નથી, કે જેટલું છે તે હલા અને દુરાગ્રહ સેવા એ દુ:ખદ છે. જ્ઞાનીઓએ દષ્ટિરાગ માટે તે સાફ સાફ કહ્યું કે दष्टिरागस्तु पापोयान , दुरुच्छेदः सतामपि । પાપી એ દષ્ટિરાગ તે પુરુષ માટે પણ દુખે કરીને નાશ કરાય એવો છે. એ સગના વશથી ઘણું સપુરુષે પણ હારી ગયા; પરીક્ષકશક્તિ છતાં પણ દષ્ટિરાગના પાપે સાચા-ખેટાની પરીક્ષા કરી શક્યા નહિ. આથી, ગુણાનુરાગના અર્થીએ આ દષ્ટિરાગને તે સર્વથા ત્યાગ જ કરવું જોઈએ. સ્નેહરાગ અને કામરાગનેય આધીન બને નહિ? ગુણનુરાગને પામવાને અને ખીલવવાને માટે, નેહરાગ અને કામરાગ ઉપર પણ કાબૂ મેળવા જોઈએ. સ્નેહાદિને પણ એવા આધીન નહિ જ બનવું કે જેથી સાચું-ટુ ઓળખાય નહિ. નેહરાગને અને કામરાગને આધીન બનવાથી તે કુટુંબમાં પણ કજીયા વધી જાય છે. એકના તરફ અતિ સ્નેહ થાય, એટલે એની ભૂલ પણ ભૂલ તરીકે દેખાય નહિ અને એના કહેવાથી બીજાની ભૂલ ન હોય તેય તેની ભૂલ લાગે. પછી ભાઈ–ભાઈ વચ્ચે પણ કઈ થાય ને? વિવેકીજનોએ નેહરાગને એવા આધીન નહિ બનવું જોઈએ. સ. ૮ Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ * * . સમ્યગદશન-૧ - - કામરાગથી શું થાય છે, એ તે લગભગ બધાને અનુભવસિદ્ધ છે ને ? આજે છોકરાઓ માટે ભાગે પિતાની સ્ત્રીએ કહેલી વાતને સાચી માને છે, અને મા-બાપે કહેલી વાતને છેટી માને છે. સ્ત્રીએ જુઠ્ઠી વાત કહી હોય અને એથી મા-બાપ છોકરાને કહે કે-એની વાત એટી છે” તેય સામે એવું કહેનારા છેકરાએ પણ છે કે-એ (પત્ની) બેટું બેલે નહિ. મેટે ભાગે કામરાગનું જોર જ આવું બેલાવે છે. એટલે સ્નેહરાગ અને કામરાગ પણ જે સાવચેતીપૂર્વક જીવતાં આવડે નહિ તે મારી નાખે. કેઈના પણ ગુણદોષને નિર્ણય કરવો હોય, તે એના તરફના રાગ-દ્વેષથી પર બનીને એને નિર્ણય કરવો જોઈએ. રાગ, દોષ જેવા દે નહિ અને દ્વેષ, ગુણ જેવા દે નહિ. જેના ગુણદોષને નિર્ણય કરવાનું હોય, તેના પ્રતિપક્ષીના રાગ-દ્વેષથી પણ દેરાવું જોઈએ નહિ. પ્રતિપક્ષીને રાગ, આના ગુણની ઉપેક્ષા કરવાને પ્રેરે અને પ્રતિષિને દ્રષ, આના દોષની ઉપેક્ષા કરવાને રે. કહેવાય છે કે-“દુશ્મનને દુશ્મન એટલે પિતાને મિત્ર. નેહરાગ અને કામરાગવાળાએ આવી તે ઘણું સાવચેતી રાખવાની જરૂર. છે. ગુણરાગમાં અને ગુણીજને વિષેના રાગમાં એ અંતરાય કરનાર નીવડે નહિ એ શક્ય છે, પણ આત્મા જે બેફામ બને તે નેહરાગ અને કામરાગ પણ ગુણરાગ અને ગુણીજને વિષેને રાગમાં અંતરાય કરનારા બનીને વિશેષ નાશક બને. Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ વિવેક વિના ધર્મપ્રાપ્તિ નથી : . સામાન્યજનેની વાત તો દૂર રહી, પણ કેટલાક ધર્માચાર્ય ગણતાએ પણ મધ્યસ્થતાના નામે ઉભાગને પષનારા બની જતા જોવાય છે. વાસ્તવિક રીતિએ માગને નહીં પામેલા, પામવા છતાં પણ હારી ગયેલા અથવા કારમી મહત્વાકાંક્ષાથી રીબાતા ધર્માચાર્યો પણ, સત્યના ખૂનમાં અને અસત્યના પ્રચારમાં મધ્યસ્થપણુના નામે સહાયક થાય છે. તે પછી બિચારા ગાઢ મિથ્યાત્વના ઉદયથી રીબાતાઓ મધ્યસ્થતાના નામે આત્માને સદ્દધર્મથી વંચિત રાખે, એમાં આશ્ચર્ય જેવું શું છે ? સમજુ ગણાતા આત્માઓ સાચા-ખોટામાં મધ્યસ્થપણું તે જ ધરી શકે, કે જે તેઓ સત્ય કરતાંય પિતાની જાતને કિંમતી માનતા હોય. આથી સ્પષ્ટ છે કે–મધ્યસ્થપણું એ ગુણ છે, પણ તે જાતના પૂજારીઓ માટે કે ગાઢ મિથ્યાદષ્ટિએ માટે નહિ જ. કારણ કે એવાઓ માટે તે એ પણ દોષરૂપ બની જાય છે. આ જ એક હેતુથી આચાર્યભગવાન શ્રી અકલંકસૂરીશ્વરજી મહારાજાએ ફરમાવ્યું કે સત્ય અને અસત્ય તથા “સુ” અને “કુરને વિવેક કરવાની શક્તિ વિનાને આત્મા પણ શ્રી જિનધર્મને પામતે નથી.” " એવા વિવેકની પ્રાપ્તિ માટે દર્શન અને જ્ઞાનના આવરણના ક્ષયોપશમ સાથે દર્શન મેહનીયના ક્ષયે પશમની અતિશય જરૂર છે. * જેન- પ્રવચન, વર્ષ ૨૮, અંક ૪૩; પત્ર ૩૪૦ થી૩૪૩ - - - - Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ] સમ્યગદર્શન-૧ 6 દર્શનમાંહનીચના ક્ષયાપશમ માટે પણ એ જ સાચા ઉપાય છે કે સત્ય અને અસત્યના વિવેક કરવાને પ્રયત્નશીલ ખનવું. ધેાળું એટલુ ધ ' અને જે દૂધ કહેવાય તે ભક્ષ્ય જ હોય એમ માનવાની વૃત્તિવાળા બની જવાથી જેમ અકારણ મરવાના પ્રસંગ આવી પડે છે, તેમ કહેવાતા દેવાને દેવ માની લેવાથી, કહેવાતા ગુરુઓને ગુરુ માની લેવાથી અને કહેવાતા ધર્મને ધર્મ માની લેવાથી, આત્માનુ ભયકર અહિત થાય, તેમાં નવાઈ પામવા જેવું નથી. દુનિયાદારીની કાઈ વસ્તુમાં ભૂલ થવાથી બગડે તાય કદાચ એક જીવન ખગડે, જ્યારે વિવેકના અભાવે તે ઘણું ઘણું બગડે. અવિવેકાવસ્થામાં સઘળાય દેવાને દેવ માનનારા, સઘળાય ગુરુઓને ગુરુ માનનારા અને સઘળાય ધર્મોને ધર્મ માનનારા ક્ષન્તબ્ધ ગણાય. છે. કારણ કે-મિથ્યાત્વથી પીડાતા હૈાવા છતાં પણ, સુદેવ અને કુદેવ, સુગુરુ અને કુગુરુ અને સુધર્મ તથા કુધર્મના વિવેક કરવાના તે વિરાધી નથી. એવા આત્મા વિવેક કરવાની તાકાત આવે એવું જ્ઞાન મેળવવાના પ્રયત્ન કરે, તા ક્ષાપશમ પામી વિવેકયુક્ત બની જાય. છે. વિવેકને પ્રાપ્ત કરવામાં સહાયક થાય એવી ક્રિયાઓમાં ઉજમાળ બનેલા એવા આત્મા મિથ્યાત્વથી સહિત હોવા છતાં પણુ, સુંદર વિવેકના માને પામી એની સહાયથી મિથ્યાત્વના પરાભવ કરી અનંતજ્ઞાની શ્રી વીતરાગ પરમાત્માએ પ્રરૂપેલા ધમ ને પામી જાય છે.. આથી એ સ્પષ્ટ છે કે-મનુષ્યપણુ આ ક્ષેત્ર આદિમાં મળવા માત્રથી અને ઉત્તમ કુળ, જાતિ, બળ, રૂપ, દીર્ઘ આયુષ્ય અને નિરોગી શરીર મળવામાત્રથી શ્રી જિનેશ્વરદેવાએ પ્રરૂપેલા ધર્મની પ્રાપ્તિ થઈ જતી નથી. શ્રી જિનેશ્વરદેવાએ પ્રરૂપેલા ધની પ્રાપ્તિ માટે તેા એ બધા ઉપરાંત સાચા-ખાટાના અને ‘સુ-કુ”ના વિવેક જોઈએ. અને એ વિવેક, દનમાહનીયના ક્ષયે પશમપૂર્વકના જ્ઞાનાવરણીય અને નાવરણીયના ક્ષયાપશમ વિના શકય નથી. આથી આ - દૅશાદિ ઉત્તમ સામગ્રીને પામેલા પુણ્યાત્માએ તે ઉત્તમ વિવેકને પ્રાપ્ત કરાવનાર ક્ષયાપશમને પમાડનારી પ્રવૃત્તિમાં પ્રયત્નશીલ બનવું જ Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [ ૧૧૭ જોઈએ. એ પામ્યા પછી સાચા-ટાને અને સુ-કુનો વિવેક કરી, કુને ત્યાગ કરવા માટે અને “સુને સ્વીકાર કરવા માટે સજજ જવું જ જોઈએ. એ વિના પરમશુદ્ધ એવા શ્રી જિન-ધર્મની પ્રાપ્તિ શક્ય નથી. વિવેકને અપલા૫ ન કરો : જે આત્માઓ પિતાને ધર્મના અર્થી તરીકે મનાવે છે અને તેમ છતાં પણ સાચા-ખેટાના તથા “સુ”—“કુના વિવેકથી દૂર રહેવાને ઈચ્છે છે, તે આત્માઓની વિષમદશા ખરેખર દયાપાત્ર છે. એક તરફ સત્યની પૂજાને દા કરે અને બીજી તરફ સાચા–ટાને વિવેક કરવાની અરુચિ બતાવવી એ ખરેખર દંભને જ સૂચવે છે. એવાઓને સત્યની પૂજાને દાવે, સાચા-ખેટાને વિવેક કરવાની તેમની અરુચિથી પાંગળા બની જાય છે અને દંભરૂપ પુરવાર થઈ જાય છે. જેઓ સત્યની પૂજા કરવાની ઉત્કટ અભિલાષા ધરાવે છે, તેઓમાં સાચા-ખોટાના વિવેકની અરુચિ હોઈ જ કેમ શકે? શુદ્ધ દેવની ઉપાસના કરવાને ઇચ્છતે આત્મા સુદેવ અને કુદેવને વિવેક કરવાની ના પાડે, એ તો બનવાજોગ જ નથી. જેઓનાં જીવને દેથી દૂષિત હોય, જેઓના ઉપદેશે વિવેકહીન હોય અને જેઓની મૂતિઓ રાગાદિનાં ચિહ્નોથી કલંકિત હોય તેઓને દેવ તરીકે માનવાનું કે પૂજવાનું મન તે તેને જ થાય કે જે અઢાર દેથી રહિત, શુદ્ધ મેક્ષમાર્ગના પ્રરૂપક અને રાગાદિ ચિહ્નોથી અકલંકિત મુદ્રાવાળા શુદ્ધ દેવના સ્વરૂપ આદિથી અજ્ઞાત હાય. શુદ્ધ દેવના સ્વરૂપને જાણવાને દા કરનારે અશુદ્ધ દેવની ઉપાસનામાં પણ રાચે, તે માનવું કે-બિચારો ગાઢ મિથ્યાત્વના રોગથી રીબાતે આત્મા છે. શુદ્ધ દેવના સ્વરૂપ આદિથી જેઓ સુ–પરિચિત હતા અને સમભાવમાં જેઓ સદા ઝીલ્યા કરતા હતા, એવા પણ મહર્ષિઓએ સુદેવને અને કુદેવને ખ્યાલ આપતાં સ્પષ્ટ શબ્દોમાં ગાયું છે કે Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮] સમ્યગ્ગદશન-૧ એરનમેં હૈ કષાય કી કાલિમા, સે કયું સેવા લાગ. રાજહંસ તું માનસરોવર, એર અશુચિ રુચિ કાગ; વિષય ભુજંગમ ગરૂડ તું કહીયે, ઓર વિષયવિષ નાગ.” “ઓર દેવ જલ છિલ્લર સરિખે, તું તે સમુદ્ર અથાગ; તું સુરતરૂ જગવાંછિત પૂરન, એર તે સુકે સાગ.” આવા સ્પષ્ટ ભાવને પ્રગટ કરતાં કવને પણ જેઓને કરડે, તેએ–શુદ્ધ દેવની ઉપાસનાના રાગી છે.” એ વાત માનવી એ મહા મૂર્ખાઈ છે. - શુદ્ધ દેવના સાચા ઉપાસકે, કેઈને પણ નિન્દક ન હોય એ બને, પણ તેઓ અવસર પામીને શુદ્ધ અને અશુદ્ધનું સ્વરૂપ પ્રકાશિત કરનારા ન હોય એ તે કેમ જ બને? વિવેકી જે છતી શકિતએ. અને આવશ્યકતા હોવા છતાં પણ, સત્યના સમર્થક અને અસત્યના ઉમૂલક ન બને, તે સત્યના અથી આત્માઓને સત્યની પ્રાપ્તિ પણ ક્યાંથી થાય? સૂર્ય જે અંધકારને નાશક ન હોય, તે ચક્ષુને પામેલા પણ આંધળા જેવા જ રહે. આ વાત કદી પણ બને જ નહિ, પણ માધ્યશ્મના નામે ઘણાય આત્માઓ આવી જાતિના વિવેકને અ૫લાપ કરવામાં બુદ્ધિમત્તા સમજે છે. એવા નિવિવેકી ખાટાને બેટા, તરીકે સમજવા તૈયાર જ નથી હોતા. એવાઓને તે કુદેવનાં વર્ણને પણ ગમે, કુગુરુઓનાં વર્ણને પણ ગમે અને કુર્મોનાં વર્ણનો પણ ગમે. એવામાં તે માને કે કુદે, કુગુરુએ અને કુધર્મોની સેવાથી પણ પોતાના આત્માનું હિત થઈ શકે. " કેઈનું આયુષ્ય અને પુણ્ય બળવાન હોય, આથી મરવા માટે કરેલું વિષ–ભક્ષણ પણ એને નાશ ન કરતાં એને રોગનું નાશક બની જાય. એ ઉપરથી “વિષભક્ષણ પણ રોગનાશક છે” એવું કેઈને લાગી જાય અને એ જ વસ્તુ હદયમાં સ્થિત થઈ જાય. એવા જેમ પોતે મરે અને અવિવેકી એવા અન્યને પણ મારે, એ જ રીતે દેવ-ગુરુ અને ધર્મના સંબંધમાં પણ વિવેકની અપેક્ષા નહિ રાખનારા અને “સુકુ ને વિવેક કરે જ જોઈએ-એવું માનવાને તૈયાર નહિ થનારા આત્માઓ કદી પણ શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલા ધર્મને પામતા નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દશનના નામે ધર્મક્રિયાઓને વિરોધ કરનારો વર્ગ પણ દયા પાત્ર છે : હs આજે વળી સમ્યગ્દર્શનના નામે જ પરમતારક એવી ધર્મક્રિયાઓને વિરોધ કરનારે એક વર્ગ ઉત્પન્ન થવા પામ્યું છે. એ વર્ગ માત્ર ધર્મક્રિયાઓમાં માન નથી, કારણ કે બધી જ ક્રિયાઓને તે નિષેધ કરે છે તેવું નથી. એ વગે ધર્મકિયાઓને તજી દીધી છે, એટલે એ વર્ગ મુખ્યત્વે ધર્મક્રિયાઓને નિષેધ કરે છે. એ વર્ગ ક્રિયાઓમાં નહિ માનવા છતાં પણ પિતાને ગમતી કિયાઓને તે રસપૂર્વક કરે છે. જેમ કે–ક્રિયાને નિષેધ કરે એ પણ એક પ્રકારની કિયા જ છે અને એ ક્રિયા એ વર્ગ રસપૂર્વક કરે છે. પોતાને ગમતાં પુસ્તકનું વાંચન, પિતાને ગમતાં ઉપદેશનું દાન અને તેને પ્રચાર એ વગેરે ક્રિયાએ પણ એ રસપૂર્વક કરે છે. એ વચ્ચે પિતાને ગમતા પ્રકારનું મંદિર પણ બનાવ્યું છે, અને તેમાં તથા બહાર પણ પ્રાર્થનાદિ કરવાની ક્રિયા એ વગર કરે છે. એ વર્ગ ખાવા-પીવા–પહેરવા-ઓઢવા–સૂવા–ઊઠવા“ચાલવા-ઊભા રહેવા–બાલવા આદિની ક્રિયાઓ પણ કરે જ છે. બીજા જીવનું જીવન જેમ કિયાપરાયણ છે તેમ છે. તેઓનું જીવન પણ ક્રિયાપરાયણ છે. " * જૈન પ્રવચન, વર્ષ ૧, અંક ૪૦, પત્ર ૧૬-. 1.2 A) Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ] સમ્યગ્ગદશન-૧ મન-વચન કે કાયાની કઈ જ ક્રિયા ચાલુ ન હોય એ સમય સંસારમાં સંસારના અંતને પામવાના સમયે વિના મળે એ શક્ય જ નથી. એ વર્ગ જાણે છે કે-ક્રિયા વિના તે ચાલે તેમ છે જ નહિ એટલે એ વર્ગ એમ કહે છે કે–આ કિયા હું કરું છું અથવા આ કિયા મેં કરી એમ માનવું એ મિથ્યાત્વ છે. આત્મા કેઈ ક્રિયા કરતે જ નથી.” આત્મા જે કઈ ક્રિયા કરતે નથી અને ક્રિયા તે ચાલુ જ છે, તે શું જડ પદાર્થ ક્રિયા કરે છે? જેની અંદર ચેતન રહેલે ન હોય તેવી કોઈ પણ વસ્તુ “આ કિયા હું કરું છું અગર આ ક્રિયા મેં કરી” એવું વિચારી શકશે ખરા ? તે એ જે વિચાર થાય છે તે આત્માએ જ કરેલ થાય છે ને? વળી કોઈ ક્રિયા આત્મા કરતે જ નથી એમ માનવા છતાં પણ જે બીજી ક્રિયા ચાલુ રાખી છે તે ધર્મક્રિયાઓને પણ કેમ ચાલુ રાખી નહિ ? જે રીતિએ બીજી ક્રિયાઓ ચાલુ રાખી છે તે જ રીતિએ ધર્મક્રિયાઓને પણ ચાલુ રાખવી હતી ને ? એ લેકે કહે છે કે કિયા જડ છે અને આત્માને તે જડની અસર થતી જ નથી. જે આ વાત તેઓ જે રીતિએ કહે છે તે રીતિએ સાચી હોય તે તે એ બધા સંસારમાં કેમ છે અને મુક્તિમાં કેમ નથી ગયા? આત્માને જે જડની કઈ પણ પ્રકારની અસર જ થતી નથી તે પછી તમે જે ગ્રંથ વાંચે છે તે જડ છે. કે નહિ? તમે જે વાણું બોલે છે તે જડ છે કે નહિ? તેની આત્મા ઉપર અસર થાય છે કે નહિ? બીજાને અસર નિપજાવવાને માટે જ તમે જે ઉપદેશાદિ કરો છો, એ જ સૂચવે છે કે-જડની અસર આત્મા ઉપર થાય છે. વળી એ લેકે ધર્મક્રિયાઓને નિષેધ એમ કહીને પણ કરે છે કે-એનાથી પુણ્ય બંધાય છે અને પુણ્ય એ પણ કર્મ હાઈને સંસારમાં રઝળાવનારું છે.” “તુગતુ હુનઃ”—એ ન્યાયથી કદાચ તેમની આ વાત કબૂલ કરવામાં આવે છેપણ તેમને કહી શકાય Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [ ૧૨૧ કે-જે જડની અસર આત્માને થતી જ નથી તે પછી પુણ્યથી ડરવાનું કારણ શું છે ? પુણ્ય તે જડ છે અને જડ એવા પુણ્યમાં આત્માને સંસારમાં રઝળાવવાની તાકાત ક્યાંથી હોય? પુણ્ય જડ હોવા છતાં પણ જે તેની આત્મા ઉપર અસર થાય છે તે પછી પાપની અસર પણ થાય ને ? તમે ધર્મકિયાઓને તજી પછી બાકી તે પાકિયાએ જ રહી ને? એના જવાબમાં એ લે કે એમ કહે છે કે–એ કિયાએ અમે એવી રીતે કરીએ છીએ કે–આત્મા બંધાય નહિ. તે પ્રશ્ન એ છે કે–એવી રીતે ધર્મક્રિયાઓને કરવાનું ચાલુ કેમ રાખ્યું નહિ ? આવી તે અનેક વાતે છે. નિશ્ચયનયની વાત જે રૂપે સમજાવી જોઈએ તે રૂપે સમજાઈ નથી અને તેને બેટી રીતે આગ્રહ થઈ ગયો છે. મિથ્યાત્વને એવો ઉદય થઈ ગયો કે પોતાના જે કઈ સમજુ જ નથી એમ તે માને છે અને અનેક પાપક્રિયાઓમાં રક્ત બનેલું જગત્ જે ડીઘણી ધર્મક્રિયા કરતું હતું તેને પણ તે નિષેધ કરે છે. ખૂબી તે એ છે કે આવા આત્માઓ પિતાને સમ્યગ્દર્શનના સ્વામી માને છે અને બીજાઓની પાસે તેવું મનાવવાને તેમને પ્રયત્ન પણ ચાલુ છે. મહારાજાનું આ પણ એક નાટક છે કે–જેમાં રાંકડાઓ પિતાને રાજા માનવાની અને મનાવવાની મૂર્ખાઈ કરી રહ્યા છે. ધર્મક્રિયાઓ પ્રત્યે જ ઠેષ : આવા આત્માઓની દશા પણ ઘણી જ દયાપાત્ર છે. તેઓ પિતાની બેટી વાતના આગ્રહમાં એવા પડી ગયા છે કે બીજાની વાતને વિવેકપૂર્વક વિચારવા પણ તેઓ તૈયાર નથી હોતા. વિવેકપૂર્વક વિચાર કરે તે તેને ખ્યાલ આવે કે તેઓ સમ્યગ્દષ્ટિ તે નથી પણ સમ્યગ્દર્શનાદિને પમાડનાર જે બીજ છે તે પણ તેઓમાં નથી, કારણ કે–તેઓને ધર્માચરણ કરનાર આત્માઓને જોઈને આનંદ તે થતું જ નથી અને “આ ધર્મક્રિયાઓ કરવા લાયક નથી” એવી પાપબુદ્ધિ પણ તેઓમાં જાગે છે. જે આત્માઓ સમ્યગ્દર્શનને પામવાની ઈચ્છાવાળા હેય તેઓએ તે તારણહાર તીર્થભૂમિઓ, નાનાં ગામને પણ નગરની ઉપમા પમાડનારાં તારણહાર શ્રી જિનમંદિર અને તીર્થભૂમિઓને Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ] સમ્યગદર્શન તથા શ્રી જિનમંદિરને પણ પ્રાણવાન બનાવતાં શ્રી જિનબિંબે પ્રત્યે પિતાની દષ્ટિને મીઠી બનાવવી જોઈએ. તારણહાર તીર્થભૂમિ, શ્રી જિનમંદિર અને શ્રી જિનબિંબને સર્જનાર, સેવનાર અને સુરક્ષિત બનાવનાર પુણ્યાત્માઓ પ્રત્યે બહુમાનયુક્ત પ્રશંસા કરનારા બનીને પોતાની જાતને પણ તેવા પુણ્યાત્માઓની હરોળમાં મૂકવાની સુંદર ભાવનાઓ સેવવી જોઈએ. એવી જ રીતે બીજા પણ ધર્મસ્થાને તથા સઘળી ધર્મક્રિયાઓ પ્રત્યે બહુમાનવાળા બનવું જોઈએ. તેમ જ ધર્મકિયાઓને આચરનારાઓને જોઈને તેઓ પ્રત્યે બહુમાનવાળા બનીને તેઓની પ્રશંસા કરવા સાથે “તે ક્રિયાઓને હું પણ કરું” એવી ઈચ્છા જન્મ, એવી મનવૃત્તિને કેળવવાનો પ્રયાસ કરવું જોઈએ. . એક તરફ એમ પણ કહેવું કે–તીર્થયાત્રાઓ, શ્રી જિનબિંબનાં દર્શન-પૂજન–વન્દનાદિ, સદ્દગુરુઓની સેવા, સામાયિક, પ્રતિકમણ, પૌષધ, દેશવિરતિ, તથા સર્વવિરતિ અને તપ-જપ એ વગેરે ધર્મકિયાએ નકામી છે અને બીજી તરફ પોતાને સમ્યગ્દર્શનના સ્વામી માનવા તથા મનાવવા છતાં એ ક્રિયાઓથી તેમ જ એ ક્રિયાઓની ભાવનાઓથી પણ પરવારી બેસવું એ સૂચવે છે કે—કઈ પણ નિમિત્તના ગે ધર્મક્રિયાઓ પ્રત્યે જ છેષ ઉત્પન્ન થઈ ગયા છે. એવા પણ કૃપણ આત્માઓ હોય છે કે–પિતાને દાન દેવાનું ન ગમતું હોય એટલા જ માટે દાનથી અમુક અમુક નુકસાન થાય છે એમ કહે છે પણ પિતાની જાણમાં છે એવા પણ પિતાના તીવ્ર અર્થલોભને કબૂલ કરતા નથી. ધર્મક્રિયાઓના સંબંધમાં પણ આવું બને, માટે એવાઓની વાતે જે જરાય અસરકારક લાગે તે સદ્દગુરુઓની પાસેથી તેને ખુલાસે અવશ્ય મેળવી લેવો જોઈએ. અસલ તે બુદ્ધિશાળી આત્મા એવી વાતેની અસરમાં આવે જ નહિ. એવાઓની વાતેની અસરમાં આવવું એને અર્થ એ છે કે-ધર્મક્રિયાઓનું વિધાન કરનારાં શ્રી જિનાગને તથા શ્રી જિનાગમને અનુસરતાં અન્ય શાસ્ત્રોને પણ ખાટાં માનવાને તૈયાર થવું તેમ જ તે તે ગ્રન્થના પ્રણેતા પરમર્ષિએને પણું મિથ્યાષ્ટિ માનવાની બેવકૂફી આચરવી. આટલી વાત ધ્યાનમાં રહે તેય એવા એની વાતેની અસરમાંથી સહેલાઈથી બચી શકાય. Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ IIIIIIIIIIIIIIIIIIIIIIiiiiiiiiiiiiiiiIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIક IlIII ૨- મિથ્યાત્વની મંદતા : IIIIIIIIIIII. ૧ મેક્ષાભિલાષા ૨ સમ્યગ્દર્શનની અનિવાર્યતાનો બોધ ૩ સમ્યગ્દર્શનાભિલાષા HiiiiiiIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIiiiiાક Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વને પામવાની તૈયારીવાળ મન્દ મિથ્યાદષ્ટિ અને સમ્યગ્દષ્ટિ આત્માઓની મનેદશા વચ્ચેનો ફરક પરમ ઉપકારી સહસાવધાની આચાર્યશ્રી મુનિસુંદરસૂરિ મહારાજે બે પ્રકારના ભવ્ય અને યથાવિધિ. ધર્મોપદેશને ગ્ય તરીકે ફરમાવ્યા છે. “જે છ સ્વભાવે. ભવ્ય હેતા નથી તેવા છે તે ધર્મોપદેશને ગ્ય છે જ નહિ, પણ સ્વભાવે ભવ્ય એવા જીમાં પણ જેઓને સંસારકાળ એક પુગલ પરાવર્તકાળથી અધિક છે, તે જી પણ ધર્મોપદેશને ચગ્ય ગણાતા નથી. જે ભવ્ય જેનો સંસારકાળ એક પુદગલ પરાવર્તકાળથી અધિક બાકી નથી, એટલે કે-જે ભવ્ય જીવે ચરમાવર્તકાળને.. પામેલા છે, તે છ જ ધર્મો પદેશને ગ્ય છે. ચરમાવર્તકાળને પામેલા જીવ પણ બે પ્રકારના હોય છે. તેમાં એક પ્રકાર સમ્યગ્દર્શન ગુણને નહિ પામેલા જીવોને છે અને બીજો પ્રકાર સમ્યગ્દર્શન ગુણને પામેલા જીવને છે. ચરમાવતકાળને પામેલા પણ ભવ્ય જીને સંસારકાળ જ્યાં સુધી અર્ધપુદ્ગલ પરાવર્તકાળથી અધિક બાકી હોય છે ત્યાં સુધી તે તે જ પણ સમ્યગ્દર્શન ગુણને પામી શકતા જ નથી. આ રીતિએ માત્ર ચરમાવતકાળને પામેલા બે પ્રકારના ભવ્યાત્માઓ જ યથાર વિધિ ધર્મોપદેશને એગ્ય છે એવું જ્યારે પ્રતિપાદન કરવામાં આવે ત્યારે. Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ] સમ્યગદશન-૧ એ પ્રશ્ન ઉપસ્થિત થવે એ અસંભવિત નથી કે–ચરમાવકાળને પામેલા જ મિથ્યાદષ્ટિ હોય કે સમ્યગ્દષ્ટિ હોય, પણ તેઓ છેવટમાં છેવટ એક પુદ્ગલ પરાવર્તકાળમાં નિયમા શ્રી સિદ્ધિપદને પામવાના છે, તે પછી તે જીવોને યથાવિધિ ધર્મોપદેશની જરૂર શી છે?” આવા પ્રશ્નને જાણે કે-ખુલાસે જ આપતા હોય તેમ પરમ ઉપકારી સહસાવધાની આચાર્યદેવ શ્રી મુનિસુંદર સૂરીશ્વરજી મહારાજે જયાનંદ કેવળી ચરિત્રમાં ફરમાવ્યું કે–શ્રી સિદ્ધિપદને પમાડનારી જે સામગ્રી છે, તે સામગ્રીને પામ્યા વિના ભવ્ય એવા પણ છે શ્રી સિદ્ધિપદને પામી શકતા નથી. જે ભવ્યાતમાએ શ્રી સિદ્ધિપદને પામે છે, તેઓ શ્રી સિદ્ધિપદને પમાડનારી સઘળી સામગ્રીને પ્રાપ્ત કરીને જ શ્રી સિદ્ધિપદને પામે છે. આમ જણાવીને શ્રી સિદ્ધિપદને પમાડનારી સામગ્રી કયી છે? તેને વાંચકોને ખ્યાલ આપવાને માટે પરમ ઉપકારી ચરિત્રકાર પરમર્ષિએ ફરમાવ્યું કે મનુષ્યપણું, આર્યદેશ, શ્રુતિ, અને શ્રદ્ધા આદિ છે લક્ષણ જેનું એવી એ સામગ્રી છે અને એ સામગ્રીમાં પણ ધર્મશ્રદ્ધા એ વિશેષ કરીને સુદુષ્પાપ છે. કે આર્યદેશાદિ સામગ્રીઓ સહિત મનુષ્યપણાની પ્રાપ્તિ થવા છતાં પણ સદ્દગુરુઓને વેગ પ્રાપ્ત થ અને સદગુરુઓને યોગ પ્રાપ્ત થવા છતાં પણ ધર્મશ્રવણ થવું એ બધું આ જીવને માટે અતિ દુર્લભ જ છે, પણ ધર્મશ્રદ્ધાની પ્રાપ્તિ થવી એ તે એથીયે અતિશય દુર્લભ છે, કારણ કે મનુષ્યપણાથી માંડીને ધર્મશ્રવણ સુધીની સામગ્રી તે અભવ્ય જીને તેમજ દુર્ભવ્ય જીને પણ થઈ શકે છે, પરંતુ ધર્મશ્રદ્ધાની પ્રાપ્તિ તે માત્ર ભવ્યાત્માને જ થઈ શકે છે અને તે પણ તે જ ભવ્યાત્માઓને થઈ શકે છે કે જેઓને સંસારકાળ એક પુદ્ગલ પરાવર્ત જેટલા કાળથી તે અધિક ન જ હોય. એ વાત નિશ્ચિત છે કે–એક્ષને અભિલાષ માત્ર ભવ્ય જીવમાં જ પ્રગટી શકે છે અને તે પણ તેવા જ ભવ્ય જેમાં મોક્ષને અભિલાષ પ્રગટી શકે છે કે જે ભવ્ય જીવે છેવટમાં છેવટ એક Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વની મંદતા [ ૧૭ પુદ્દગલ પરાવત કાળ જેટલા કાળમાં તે અવશ્ય મેવ મુક્તિ પામવાના હાય. સ્વભાવથી ભવ્ય એવા પણ જે જીવાના સંસારકાળ એક પુદ્ગલ પરાવત કાળ જેટલા કાળથી અધિક હાય છે, તેઓમાં એવી વિચારશક્તિઉદ્દભવી શકતીજ નથી કે– મેાક્ષ એ ઉત્તમમાં ઉત્તમ કાટિનું સાધ્ય છે, ધર્મ એ તેનુ સાધન છે, અને મારે ધર્મના સાધન દ્વારા મોક્ષરૂપ સાધ્યને સિદ્ધ કરવુ છે.’ સ॰ એ તા સમ્યગ્દર્શન ગુણ પ્રગટયા કહેવાય. સમ્યગ્દર્શન ગુણને પ્રગટવાને તા હજુ વાર છે. મેાક્ષ એ ઉત્તમમાં ઉત્તમ કેટનું સાધ્ય છે, ધર્મ તેનુ સાધન છે અને મારે માક્ષને માટે ધર્મને સેવવા છે ’–એ પ્રકારની મનેાદશાને સમ્યગ્દર્શન ગુણુના બીજ સ્વરૂપ અવશ્ય કહી શકાય, અને એથી એમ પણ કહી શકાય કે—સમ્યગ્દર્શન ગુણને પ્રગટવાની તૈયારી ચાલી રહી છે; પણ એ પ્રકારની મનેાદશાને સમ્યગ્દર્શન ગુણના પ્રગટીકરણથી ઉદ્દભવેલી મનેાદશા તરીકે ઓળખાવી શકાય નહિ. મેાક્ષ એ ઉત્તમમાં ઉત્તમ કોટિનું સાધ્ય છે, ધર્મ તેનુ કારણ છે અને મારે ધર્મને સેવવા દ્વારાએ મેાક્ષને પ્રાપ્ત કરવા છે.' આવી મનેાદશા અભવ્યાત્મામાં તેમજ દુભવ્યાત્માઓમાં પ્રગટી શકતી જ નથી. ચરમાવતા ને પામેલા આત્મામાં પણ જેએ મંદ મિથ્યાત્વવાળા બને છે તેવા આત્માએ જ મિથ્યાદૃષ્ટિ હૈાવા છતાં પણ મેક્ષ એ ઉત્તમમાં ઉત્તમ કોટિનુ સાધ્ય છે, ધર્મ દ્વારા જ મેાક્ષને પ્રાપ્ત કરી શકાય અને મારે ધ ને સેવવા દ્વારા એ મેાક્ષને સાધવા છે” એવી મનેાદશાના સ્વામી અવશ્ય બની શકે છે. ' સ॰ જો એવી ઉત્તમ કોટિની મનેાદશાને મિથ્યાદષ્ટિ આત્માઓ પણ પામી શકતા હાય તેા પછી એ બાબતમાં સમ્યગ્દષ્ટિની મનેાદશા અને મિથ્યાષ્ટિની મનેાદશા એ બે વચ્ચે કશા જ તફાવત નહિ રહે! Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ] સમ્યગૂદન-૧ - આ વિષયની પણ સમ્યગ્દષ્ટિ આત્માઓની મને દશા અને મિથ્યાષ્ટિ આત્માઓની મનોદશા એ બે વચ્ચે ઘણે જ મેટે તફાવત હોય છે. ચરમાવર્તને પામેલા મંદ મિથ્યાત્વવાળા આત્માઓને મેક્ષની રુચિ હોય તે છતાં પણ મેક્ષને જે એક માત્ર સાચે માર્ગ છે–એ માર્ગની રુચિ હતી જ નથી. ધર્મ પ્રત્યે અભિરુચિ હોય તે છતાં પણ ભગવાન શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલ ધર્મ એ. જ એક વાસ્તવિક કેટિને ધર્મ છે અને એ સિવાયના દુનિયામાં જેટલા ધર્મો કહેવાય છે તે સાચા સ્વરૂપમાં ધર્મ નથી પણ કુધર્મો છે–એવી માન્યતા એ મિથ્યાદષ્ટિ આત્માઓની હોતી નથી. ' સમ્યગ્દર્શન ગુણને પામેલા પુણ્યાત્માઓની માન્યતા તે એવી હોય છે કે–આ સંસારમાં આ જીવે સાધવા ગ્ય એક માત્ર મેક્ષ જ છે, દેવલોકનાં કે નરકનાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કેટિનાં સુખે પણ વસ્તુતઃ સાધવા ગ્ય નથી અને ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ મેક્ષની સાધનાને. જે ઉપાય દર્શાવ્યું છે એજ એક મેક્ષને ઉપાય છે, પણ એ સિવાય બીજે કઈ મેક્ષને ઉપાય નથી. સમ્યગ્દર્શન ગુણને પામેલા પુણ્યાત્માઓ જેને તેને દેવ માનનારા દેતા નથી અને દુનિયામાં જે કંઈ દેવ તરીકે મનાતા તથા પૂજાતા હોય તે સર્વને પણ દેવ તરીકે માનનારા હોતા નથી, પરંતુ અઢારે દેથી રહિત અને અનંત ગુણના સ્વામી ભગવાન શ્રી જિનેશ્વરદેવ તથા શ્રી સિદ્ધિપદને પામેલા પરમાત્માઓને જ સુદેવ તરીકે માનનારા તથા પૂજનારા હેઈને બીજા સર્વ દેને કુદેવ માનવા પૂર્વક એ કુદેવોને સમ્યગ્દર્શન ગુણને પામેલાં પુણ્યાત્માઓએ ત્યાગ કરેલ હોય છે. . એ જ રીતે ગુસ્તત્વની બાબતમાં પણ સમ્યગ્દર્શન ગુણને પામેલા પુણ્યાત્માઓ સુવિવેકી હોય છે. જેમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવોની Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વની મંદતા [ ૧૨૯ આજ્ઞા મુજબની નિર્ચથતાને ધરનાર દેતા નથી અને એથી જેઓ રત્નત્રયીના સ્વામી હોતા નથી, એવાઓ દુનિયામાં ગુરુ તરીકે મનાતા અને પૂજાતા હોય તે પણ તેઓને સમ્યગ્દર્શન ગુણને પામેલા પુણ્યાત્માએ સુગુરુ તરીકે નથી માનતા, પણ તેઓને કુગુરુ માનવા પૂર્વક તેઓને ત્યાગ કરનારા હોય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલો મેક્ષમાર્ગ એ જ એક મેક્ષને સારો ઉપાય છે. એ જ એક સારો ધર્મ છે અને એ સિવાયના દુનિયામાં જે કંઈ ધર્મો કહેવાય છે તે વસ્તુતઃ ધર્મો નથી પણ કુર્મો જ છે–આવી માન્યતાપૂર્વક સમ્યગ્દર્શન ગુણને પામેલા પુણ્યાત્માઓએ કુધર્મોનો પણ ત્યાગ કરેલ હોય છે અને શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલા ધમેને સેવવાને માટે તેઓ પ્રયત્નશીલ હોય છે. ચરમાવર્તને પામેલા અને મિથ્યાત્વની મંદતાના ગે મોક્ષની અભિલાષાવાળા બનેલા આત્માઓ એ રીતે કુવાદિને તજનારા અને સુદેવાદિને સેવનારા નથી હોતા. આથી એ આત્માઓ અને સમ્યગ્દર્શન ગુણને પામેલા પુણ્યાત્માઓ એ બેની મદશા વચ્ચે ઘણે મેટો તફાવત હોય છે, એ વાત આથી સ્પષ્ટ થઈ જાય છે. ચરમાવતને પામેલા અને મિથ્યાત્વની મંદતાના ગે મેક્ષના અભિલાષને પામેલા આત્માઓ મેક્ષનું સાધન ધર્મ છે એવું માનનારા હોવા છતાં પણ કુધર્મોને મેક્ષનું સાધન માનનારા હોય એ સંભવિત છે અને એ જ રીતે કુવાદિને પણ દેવ તરીકે માનીને તથા કુગુરુ આદિને પણ ગુરુ તરીકે માનીને સેવનારા હેય એ સંભવિત છે. આમ છતાં પણ એવી મનેદશા એય સામાન્ય કેટિની મદશા નથી. અભવ્ય તથા દુર્ભ તે એવી મનેદશાને પામી શકતા જ નથી. ચરમાવતને પામેલા પણ ભવ્યાત્માઓ એવી મનેદશાને ય ત્યારે જ પામી શકે છે કે જ્યારે તેઓનું મિથ્યાત્વ મતાને પામે છે. સ. એવી મનોદશાવાળા આત્માએ સુદેવ, સુગુરુ અને સુધમને ' માનનારા ન જ હોય ? સ. ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦] સમ્યગદર્શન-૧ એમ પણ કહેવાય નહિ. ચરમાવતને પામેલા અને મિથ્યાત્વની મન્દતાના ગે મેક્ષના અભિલાષવાળા બનેલા તથા મેક્ષનું સાધન ધર્મ છે એવું માનનારા મિથ્યાદષ્ટિ આત્માઓ સુદેવ, સુગુરુ અને સુધર્મને દેવ, ગુરુ અને ધર્મ તરીકે માનનારા ન જ હોય એમ કહી શકાય નહિ, પણ સુદેવ, સુગુરુ અને સુધર્મને માનનારા હોવા છતાં પણ એ આત્માએ એવું સુદઢપણે માનનારા હતા નથી કે–સુદેવ એ જ વાસ્તવિક રીતે દેવ છે અને બીજા બધા દે એ કુદે છે, સુગુરુએ જ વાસ્તવિક રીતે ગુરુ છે અને બીજા બધા ગુરુઓ એ કુગુરુએ છે તેમજ સુધર્મ એ જ વાસ્તવિક રીતે ધમ છે અને બીજા બધા ધર્મો એ કુધર્મો છે. એ આત્માઓ તે સુદેવની જેમ કુદેવને પણ, સુગુરુની જેમ કુગુરુને પણ અને સુધર્મની જેમ કુધર્મને પણ દેવ, ગુરુ અને ધર્મ માનનારા હોઈ શકે. આ સમ્યગ્દર્શન ગુણને પામેલા પુણ્યાત્માઓની મને દશા એવી હોઈ શકે જ નહિ. તેઓ તે સુદેવને, સુગુરુને, અને સુધર્મને જ સુદેવ, સુગુરુ, અને સુધર્મ માનીને સેવનારા હોય તેમ જ એ સિવાયના સઘળા જ દેને કુદે, સઘળા જ ગુરુઓને કુગુરુઓ અને સઘળા જ વિમેને કુધર્મો માનીને એ કુદેવાદિને એમણે ત્યાગ કરેલ હોય, એવી અનુપમ મનેદશા તે મિથ્યાત્વને એટલે કે દર્શનમેહનીયાદિને ક્ષયે પશમ થયા વિના આત્મામાં પ્રગટી શકતી નથી. મિથ્યાત્વને જ્યાં સુધી મન્દ મન્દ પણ ઉદય વર્તતે હોય ત્યાં સુધી એવી મનેદશા પ્રગટી શકે જ નહિ, પણ, એથી ચરમાવતને પામેલા અને મિથ્યાત્વની મંદતાના ગે મેક્ષની રૂચિવાળા બનેલા, મોક્ષનું સાધન ધર્મ છે એવું માનનારા બનેલા તથા મેક્ષના હેતુથી કદેવાદિને તારક દેવાદિ માનીને કુદેવાદિની સેવામાં જોડાએલા આત્માએની એમને દશ અવગણનાને ચડ્યું નથી જ. એવી મનોદશાવાળા ' ' Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વની મંદતા [ ૧૩. આત્માઓને જે કંઈ સુગ મળી જાય છે અને એ દ્વારા સુવાદિને સેવવાની પ્રેરણું મળી જાય છે તે તેઓ ઝટ સુવાદિને સેવનારા બની જાય છે જ. એવા આત્માઓને એ વાત સાચતાં પણ બહુ વાર લાગતી નથી કે–ખરેખર ભગવાન શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલ મોક્ષમાર્ગ એ જ એક વાસ્તવિક કેટિને મેક્ષમાર્ગ છે, એ સિવાયને કેઈ મોક્ષમાર્ગ છે જ નહિ અને એથી એ સિવાયની દુનિયામાં જેટલા ધર્મો કહેવાય છે તે કુધર્મો જ છે. આ પ્રકારે કુવાદિને ત્યાગ અને સુવાદિને સ્વીકાર કરે, એ એવા આત્માઓને માટે બહુ સુલભ છે, પણ જ્યાં સુધી જીવને સંસારકાલ અર્ધ પુદ્ગલ પરાવર્તકાળથી અધિક હોય છે ત્યાં સુધી જીવમાં એ પ્રકારની ભગવાન શ્રી જિનેશ્વરદેવ એ ફરમાવેલા મોક્ષમાર્ગની રુચિ પ્રગટી શકતી જ નથી. સંસારકાળ જ્યારે અર્ધ પુદ્ગલપરાવર્ત કાળથી અતિ હેતે નથી, તેવા જ સમયમાં દર્શન મેહનીય કર્મનો ઉપશમ અને ક્ષયોપશમ થઈ શકે છે અને દર્શન મેહનીય કર્મને ઉપશમ કે ક્ષયે પશમ થયેથી જ ભગવાન શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલા મેક્ષમાર્ગની એ પ્રકારની રુચિ જીવમાં પ્રગટી શકે છે. અહીં મુખ્ય મુદ્દો તે એ છે કે-જે આત્માઓમાં મેક્ષની રુચિ જન્મી છે, મોક્ષનું સાધન ધર્મ છે એવી જે આત્માઓની માન્યતા છે અને એથી, જે આત્માઓ મેક્ષના હેતુથી ધર્મને આચરવાની વૃત્તિવાળા બન્યા છે, તે આત્માઓને દર્શનમોહનીય કર્મને ક્ષયે પશમાદિ સુલભ છે, એટલું જ નહિ પણ એ પ્રકારની એ આત્માઓની મનોદશા પણ દર્શન મેહનીય કર્મને ક્ષયે પશમાદિ થવામાં સહાયક બને છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ ફરમાવેલા મોક્ષમાર્ગને દર્શાવનારને સુગ પ્રાપ્ત થતાં એ આત્માઓ ઘણું જ સહેલાઈથી ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા ધર્મને કરવાના અભિલાષાવાભ બની Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ 3 ] સમ્યગ્દર્શન-૧ શકે છે અને એ ધ કાભિલાષના ચાગે એ આત્માએ તેમના દર્શનમાહનીય કર્મના ક્ષયાપશમાદિ દ્વારા સમ્યગ્દર્શન ગુણને પણુ ઘણી સહેલાઈથી પામી શકે છે. જો કે એવા મન્ત્ર મિથ્યાત્વવાળા આત્મા પણ જો દિરાગી હાય, એટલે કે તે વખતે તેઓ પોતે જે કુધર્મ ને સેવતા હાય તે કુધર્મ એ જ એક સાચા ધર્મ છે એવા કુથના રાગી હાય, તેા તેમને ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ કમાવેલા મોક્ષમાર્ગોને દર્શાવનારના સુચાગ પ્રાપ્ત થઈ જાય તેા પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ ફરમાવેલા માક્ષમાર્ગની સાચી રુચિને પેઢા કરનારા જે દર્શનમેાહનીય કર્મોના ક્ષયાપશમાદિ છે તે સાધ્ય બનવા અતિશય મુશ્કેલ બને છે,—કારણ કે ગાઢ રાગદ્વેષરૂપ ગ્રન્થિ ભેદાચા વિના દર્શનમાહનીય આદિના ક્ષયાપશમાદિ થતા જ નથી પણ આપણે જે મંદ મિથ્યાદષ્ટિ આત્માઓની વાત કરીએ છીએ તેમાં એવા દૃષ્ટિરાગી આત્માઓ થાડા હોય છે એટલે, એવા મદ્ય મિથ્યાદૃષ્ટિ આત્માઓ જેઓ સરલ અને જિજ્ઞાસુ હાય છે તે તા ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ કમાવેલા માક્ષમા ને દર્શાવનારને સુયોગ પ્રાપ્ત થતાં ઘણી સહેલાઈથી એ મેાક્ષમાને સેવવાના અભિલાષી અને એ જ એક વાસ્તવિક કોટિના મેાક્ષમાગ છે એવું માનનારા બની શકે છે. આ બધી વાતાને ખ્યાલમાં રાખીને આપણે એ વિચાર પણ કરવા જોઈએ કે-આપણે સમ્યગ્દર્શન ગુણને પામેલા છીએ કે નહિ ? જો આપણને એ વિચાર કરતાં એમ લાગે કે આપણે સમ્યગ્દર્શન ગુણને પામેલા નથી તેા પછી એ વિચાર કરવા જોઇએ કે-આપણે જે મંદ મિથ્યાદૃષ્ટિ આત્માઓની વાત કરી આવ્યા તે આત્માઓની કક્ષામાં પણ આપણે આવીએ છીએ કે નહિ ? વિચક્ષણ મનીને વિચાર કરીએ તો આપણા પાતાને માટે તા આપણે પોતે કાં અને કા તે પ્રાય મુખર સમજી શકીએ, Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાવની મંદતા સભ્યફના અનઘ બીજ સ્વરૂપ ધશ્રદ્ધા : પરમઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિએ ફરમાવ્યું કે-જે ભવ્યાત્માએ મુક્તિને પામ્યા છે, પામે છે અને પામશે તે સઘળા જ ભવ્યાત્માઓ “મનુષ્યપણું, આર્યદેશ, ધર્મશ્રવણ અને ધર્મશ્રદ્ધા” આદિ સઘળી સામગ્રીને પામીને જ મુક્તિને પામ્યા છે, પામે છે અને પામશે અને એ મનુષ્યપણું આદિ જે સામગ્રી છે તે જીવને મળવી દુર્લભ છે પણ એ સામગ્રીમાંય જીવને ધર્મશ્રદ્ધા પ્રાપ્ત થવી એ સુદુષ્પાપા છે– આથી જ આપણે આ બધી વિચારણા કરી રહ્યા છીએ. ભવ્યાત્માઓ જે સામગ્રીને પામીને મોક્ષને પ્રાપ્ત કરે છે તે સામગ્રી “મનુષ્યભવ, આર્યદેશ, ધર્મશ્રવણ અને ધર્મશ્રદ્ધા ”—એ ચારમાં જ સમાપ્ત થાય છે એવું નથી. મનુષ્યપણાથી માંડીને ધર્મશ્રદ્ધાને પામ્યા પછી પણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રરૂપ મેક્ષમાર્ગની આરાધના કરવા દ્વારા એ જ ભવ્યાત્માએ મેક્ષને પામે છે. સમ્યગ્દર્શન ગુણને પામ્યા પછીથી પણ જે ભવ્યાત્માઓ સર્વવિરતિને, અપ્રમત ભાવને, ક્ષપક શ્રેણુને અને ક્ષેપક શ્રેણીમાં રાગદ્વેષને સર્વથા ક્ષય કર્યા બાદ કેવલજ્ઞાનને પામે છે તેઓ જ કેવલજ્ઞાનને પણ પામ્યા બાદ આયુષ્યના અંત ભાગમાં અગીદશાને પામવાપૂર્વક મેક્ષને પામે છે. જેઓ કેવલજ્ઞાનને પામે છેતેઓ તે તે ભવમાં નિયમ અગીદશાને પામીને મેક્ષને પામે છે, પણ ક્ષપક શ્રેણુંને માંડનારા બધા જ આત્માઓ કેવલજ્ઞાનને તે જ શ્રેણીમાં અને તે જ ભવમાં પામે એ એકાંત નિયમ નથી, ક્ષપક શ્રેણીને માંડીને દર્શનસપ્તકને ક્ષય કરવા દ્વારા ક્ષાયિક સમ્યગ્દર્શન ગુણને પામીને પણ કેટલાક આત્માઓ અટકી જાય, એવું પણ બને છે. ભવ્યાત્માઓને મેક્ષ પામવાને માટે આ સઘળી સામગ્રીની અપેક્ષા રહે જ છે. આથી ભવ્યાત્માઓ જે સઘળી સામગ્રીને પામીને મોક્ષને પામે છે તે સઘળી સામગ્રીની પ્રાપ્તિ દુર્લભ જ છે પણ તેમાંય ધર્મશ્રદ્ધા તે વિશેષે કરીને સુષ્પાપ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ કે ', ૧૩૪ ] સમ્યગુદર્શન-૧ ' સત્ર આપ ધર્મશ્રદ્ધાને અને સમ્યકૂવને ભિન્ન ભિન તરીકે " કેમ વર્ણવે છે? ધર્મશ્રદ્ધા અને સમ્યકત્વ એક જ નહિ ? - ધર્મશ્રદ્ધા શબ્દને પ્રવેગ સમ્યક્ત્વના કારણ રૂપે પણ થઈ શકે છે અને સમ્યક્ત્વના અર્થમાં પણ શાસ્ત્રોમાં ધર્મશ્રદ્ધા શબ્દ અનેક સ્થલેએ વપરાએલ છે. સહસ્ત્રાવધાની આ. શ્રી મુનિસુંદરસૂરિ મહારાજે જયાનંદ કેવળી ચરિત્રમાં કહ્યું છે કે-“ધર્મશ્રદ્ધા એ સમ્યક્ત્વનું અનઘ બીજ છે” ધર્મશ્રદ્ધાનો અર્થ ધર્મકરણાભિલાષા એ પણ થઈ શકે છે. ધર્મને કરવાને જે અભિલાષ, એનેય ધર્મશ્રદ્ધા કહી શકાય. જે ધર્મશ્રદ્ધા સમ્યકત્વના અનઘ બીજ સ્વરૂપ હોય તેવા પ્રકારની ધર્મશ્રદ્ધાની અહીં વાત છે અને એથી ધર્મશ્રદ્ધાની પ્રાપ્તિ દ્વારા સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ થાય છે એવું વર્ણન કરવામાં આવ્યું. સ. અનઘ બીજ એટલે ? . સામાન્ય રીતિએ એમ કહી શકાય કે નિર્દોષ બીજ, નિર્દોષ બીજ જે ગ્ય ભૂમિમાં વવાયું હોય તેમ જ તે પછી યોગ્ય સામગ્રી મળી જાય તે એ બીજ પિતાને પૂરેપૂરા ફળને આપનારું નીવડે છે, એ વાત તે પ્રાયઃ તમારાથી પણ અજાણી નહિ જ હોય, આથી તમે સમજી શક્યા હશે કે ધર્મશ્રદ્ધા એ કેટલી બધી અનુપમ વસ્તુ છે. પણ તે ધર્મશ્રદ્ધા જેઓમાં મેક્ષને અભિલાષા હોતું નથી તેઓમાં પ્રગટી શકતી જ નથી. મુખ્યત્વે તે એમ પણ કહી શકાય કે–જે ભવ્યાત્માઓ થોડાક જ ભેમાં મુક્તિને પામવાના હોય તેઓમાં જ પ્રાયઃ આ ધર્મશ્રદ્ધા પણ પ્રગટી શકે છે. આથી જેઓ ધર્મશ્રદ્ધાને પામ્યા છે તેઓનું સદભાગ્ય પણ અસામાન્ય 'કેટિનું જ છે. . . . ધર્મશ્રદ્ધા અંગેની ત્રણ વાતે ? - હવે ધર્મશ્રદ્ધાની જીવને પ્રાપ્તિ કેવી રીતે થાય છે, એ ધર્મશ્રદ્ધાને શાસ્ત્રમાં કેવી ઉત્તમ તરીકે વર્ણવી છે અને એ ધર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વની મંદતા [ ૧૩૫ શ્રદ્ધાને પામવાની કેટલી બધી આવશ્યકતા છે, એ ત્રણ વાતને સહસાવધાની આચાર્ય ભગવાન્ શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા શ્રી જયાનંદ કેવળી ચરિત્રમાં ત્રણ કો દ્વારા ટૂંકમાં ખ્યાલ આપતાં ફરમાવે છે કે – વિના ગુરુવર: કાવર, શ્ચિત ન વેત્તિ થતું , न श्रद्धास्मिन्नबुद्धेऽन्ने, नालिकेर भुजामिव ॥१॥ સચ્ચવાવ રહ્યા ૬ સીઝ, બવ થતા રે, चतुर्वपि हि मुख्येषु धर्माङ्गेष्वयमुत्तमा ॥ २ ॥ श्रद्धयेवं ततः सिद्धि, जायते धर्मनिर्मितिः, नहि न्यूनेऽपि करिमश्चिदङ्ग कार्योद्भवः क्वचित् ॥ ३ ॥ આ ત્રણ કે પૈકીના પ્રથમ શ્લોકમાં જીવને ધર્મશ્રદ્ધાની પ્રાપ્તિ કેવા પ્રકારે થાય છે તેનું સૂચન કરવામાં આવ્યું છે, બીજા શ્લોક દ્વારા ધર્મશાસ્ત્રોમાં ધર્મશ્રદ્ધાની જે ઉત્તમતા વર્ણવાએલી છે તેને ખ્યાલ આપવામાં આવ્યું છે અને ત્રીજા કલેક દ્વારા મેક્ષની પ્રાપ્તિમાં ધર્મશ્રદ્ધા એ કેટલી બધી અનિવાર્યપણે આવશ્યક છે એનું ટૂંકમાં પણ ઘણું જ સુંદર સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે કે જેથી આ ચરિત્રના વાંચક ધર્મશામાં ધર્મશ્રદ્ધાની જે ઘણું જ ઉત્તમતા વર્ણવામાં આવી છે તે કયા કારણસર વર્ણવામાં આવી છે એ વાતને પણ સારી રીતે સમજી શકે અને ભવ્યાત્માઓ જે સામગ્રીને પામીને જ મોક્ષને પામે છે તે સામગ્રીમાં પણ તે સામગ્રીમાંની એક શ્રદ્ધા એ શાથી વિશેષ કરીને સુદુપ્રાપા છે એ વાતને સાર પણ પામી શકે. Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દશનની દુર્લભતા : અનન્તઉપકારી ભગવાન શ્રી જિનેશ્વરદેવોના શાસનમાં, આ અસાર સંસારમાં બેધિ એટલે કે સમ્યગ્દર્શનને આટલું બધું દુર્લભ અને તેની સાથે એવું મહત્વનું માનવામાં આવ્યું છે કે એ પ્રકારની મહત્તા સાથેની દુર્લભતા, આ સંસારમાં જીવને માટે બીજી કોઈ પણ વસ્તુની હાય, એવું માનવામાં આવ્યું નથી. બાધિ પ્રાપ્ત થયા પછી ચારિત્ર આદિની પ્રાપ્તિને પણ દુર્લભ તરીકે વર્ણવવામાં આવેલ છે, પણ બેધિ એ તે એક એવી દુર્લભ અને મહત્ત્વની વસ્તુ છે કે–એના ગે જ જ્ઞાન સમ્યજ્ઞાનની કટિમાં અને ચારિત્ર સમ્યફ ચારિત્રની કેટિમાં ગણાય છે અને એને અભાવમાં જ્ઞાન પણ સમ્યફ઼જ્ઞાનની કેટિમાં ગણાતું નથી. અને ચારિત્ર પણ સમ્યફચારિત્રની કેટિમાં ગણાતું નથી. સંસારમાં કદાચ ચાહે તેટલું સુખ મળી જાય, તે પણ જ્યાં સુધી આત્માને બોધિની પ્રાપ્તિ થતી નથી, ત્યાં સુધી સારામાં સારે જન્મ મળવા છતાં પણ એ જન્મ નિષ્ફળ નીવડે છે. આ સંસારમાં આપણું અત્યાર સુધીમાં અનન્તા જન્મ નિષ્ફળ ગયા છે, તે આ એક બધિની ખામીને લીધે જ ! આ જન્મમાં પણ જે બધિ પામી શકાય નહિ, તે અનન્તા જમેની જેમ આ જન્મ પણ નિષ્ફળ જાય. આટલી બધી સામગ્રીઓને સુયોગ મળવા છતાં પણ જે બેધિ ન પમાય, તે એ કેવું કહેવાય? આટલી સામગ્રીને પામેલા આપણે તે એ નિર્ણય હોવો જોઈએ કે બેધિને પામ્યા વિના આ જીવનને અમે જવા દઈશું નહિ ! કાં તે આપણે બેધિને પામેલા છીએ અને Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વની મંદતા [ ૧૩૭ કાં તે આપણે આ જન્મમાં જ બેધિને પામવાને નિર્ણય છે, એમ ખરું ને? સમ્યગ્દર્શન વિના સુખી નહિ થવાય : બીજાઓની નજર કેવળ દુન્યવી સુખ તરફ છે અને એથી તેઓ રાજ્યાદિ ઋદ્ધિ-સિદ્ધિને દુર્લભ કહીને અટકી જાય છે, પરંતુ એ બધી સામગ્રી વસ્તુતઃ દુર્લભ નથી. જ્ઞાનીઓ તે કહે છે કે ખરેખરી દુર્લભ વસ્તુ તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનની અપેક્ષાએ બધી દુન્યવી વસ્તુઓ સુલભ છે. આમ છતાંય માને કે-રાજ્યાદિક મેટી ઋદ્ધિસિદ્ધિઓ અને ભેગસુખની સામગ્રીઓ દુર્લભ છે અને પુણ્યના વશે તે બધી મળી પણ ગઈ, પણ તેનું પરિણામ શું ? એ બધું મળી જાય, પણ સમ્યગ્દર્શન નહિ હોય તે સાચા સુખી થવાશે ખરું ? સમ્યગ્દર્શનના અભાવમાં એ સામગ્રીએ સુખ આપશે કે દુઃખ આપશે ? સુખ આપશે તે કેટલું આપશે અને દુઃખ કેટલું આપશે ? સુખ નામનું ને દુઃખને પાર નહિ ! તમારે સુખી થવું છે કે દુઃખી ? જે સુખી થવું હોય તે એ માટે સૌથી પહેલી આ એક જ વસ્તુ આવશ્યક છે, જેનું નામ છે સમ્યગ્દર્શન. દિલમાં સંસાર હતો માટે અનંતે કાળ ભટકવું પડયું ? અત્યાર સુધી આપણે સંસારમાં ભટક્યા, તે શાથી ભટક્યા ? બાહ્ય દષ્ટિએ ચાર ગતિ રૂપ સંસાર પણ કહેવાય છે અને આંતરદષ્ટિએ વિષયકષાય રૂપ સંસાર પણ કહેવાય છે. વિષય-કષાય રૂપ સંસારના પ્રતાપે ચાર ગતિ રૂપ જે સંસાર, તેમાં આપણે અનાદિકાળથી ભટકીએ છીએ. ચાર ગતિ રૂપ સંસારમાં ભટકતાં ભટકતાં આપણે અને તે કાળ વહી ગયે. આટલા બધા કાળ સુધી ચાર ગતિ રૂપ સંસારમાં આપણે ભટક્યા કેમ? વિષય-કષાય રૂપ સંસાર જીવતે હેવાથી Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ] સમ્યગૢદર્શન-૧ ન વિષય-કષાય રૂપ સૌંસાર જીવતા ન હાત તો આટઆટલું ભટકવુ પડત જ નિહ. એ સંસાર દિલમાં ક્યાં સુધી ચોંટયા રહી શકે ? જ્યાં સુધી એધિ ન આવે ત્યાં સુધી ! જેનામાં એધિ આવે, તેનુ દિલ સંસારમાં કદી પણ રાજિત થાય નહિ અને એથી પરિણામે સંસારને ભાગે જ છૂટકા થાય ! જ્યાં સુધી સમ્યગ્દર્શન પમાય નહિ અને એથી જ્યાં સુધી દિલ સ`સારમાં રજિત રહ્યા કરે, ત્યાં સુધી સંસારમાં ભટકવાનું ચાલુ રહે અને એમાં જે સુખ મળે તે ક્વચિત્ સ્વપ્ન જેવુ' મળે; બાકી તા દુઃખ જ મળ્યા કરે. દિલમાંથી સંસાર નિકળ્યા વિના, દુઃખ ચાલુ ને ચાલુ રહ્યા કરે, અને સંસાર ઊભા ને ઊભે રહે, માટે દિલમાંથી સંસાર કાઢવા જોઇએ. આ વાત જ્ઞાનીઓ કહે છે કે આપણે કહીએ છીએ ? સ૦ તા જ્ઞાનીઓએ કહેલી આ વાત આપણા હૈયામાં ન ઉતરે ત્યાં સુધી શું થાય ? જ્ઞાનીઓએ કહેલી આ વાત આપણા હૈયામાં ઊઠે અને આપણી વાણીમાં અને વર્તનમાં ઉતરે તે કામ થાય. ' આપણા સંસાર અનાદિકાળથી ચાલુ છે, કેમ કે અંદર વિષય અને કષાય રૂપ સ ́સાર બેઠેલા છે, જ્યાં સુધી એધિ નહિ પમાય, ત્યાં સુધી હૈયેથી સંસાર ખસવાને નહિ, અને એથી સંસારમાં ભટકવાનું મટવાનું નહિ. ત્યાં સુધી સુખ મળે તેાય તે ચિત્ સ્વપ્ન જેવું અને દુઃખ તે! ચાલુ છે જ.' આવુ' માત્ર જ્ઞાનીએ જ કહે છે–એમ નહિ થવું જોઇએ, પણ આપણે જ આવું કહેતા હાઈ એ એવુ’ વું થવું જોઈએ. અત્યાર સુધીમાં અનન્તા જ્ઞાનીઓ થઈ ગયા અને એ બધા જ આ વાત કરી ગયા; સાધુઓ પણ વારવાર આ જ વાત કહે છે; છતાં પણ હજુ આપણે આ સસારમાં છીએ અનુ` કારણ શું? જ્ઞાનીએએ કહેલું. જ્યાં સુધી આપણા દિલમાં ચાસપણે વસે નહિ, ત્યાં સુધી આપણે Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વની મંદતા [ ૧૩૪ સંસાર તે જે છે તે જ ઊભા રહેવાને !? આ વાત જે ખ્યાલમાં આવી જાય તે બધિ એ કેટલી બધી કિંમતી વસ્તુ. છે, તેને ખ્યાલ આવે, એટલે આ વાત તમારા હૈયામાંથી જ વાણી રૂપે બહાર નીકળવી જોઈએ. અને યથાશક્તિ વર્તનમાં ઊતરવી જોઈએ. બોધિને યોગે નિર્મમભાવ પ્રગટે બેધિને પામેલે સંસારમાં રંજિત ન થાય, તેનું કારણ શું? એ કેમ સંસારમાં રંજિત ન થાય? કારણ એ છે કે–જે બાધિને પામે છે, તેનામાં નિર્મમભાવ આવે છે. બધિ પામતાં પૂર્વે જે “આ મારું–આ મારું” એમ હતું તેને બદલે બેધિ. પામ્યા પછી થયું કે-“આય મારું નહિ–આય મારું નહિ!” દુનિયાના કઈ પણ પદાર્થને મારો માનવાની બુદ્ધિ રહે નહિ. સંગાસંબંધી કઈ મારા નહિ. આ નિર્મમભાવ તમારા હૈયામાં પેદા થયે છે? શાસ્ત્ર કહ્યું છે કે–ધિ સંસારમાં બધાને મળતું નથી. જેને સંસારકાળ કેવળ અર્ધપુદગલપરાવર્તકાળથી પણ ન્યૂન હોય, તેને જ બેધિની પ્રાપ્તિ થઈ શકે છે. તે પણ જે મહા ઉદ્યમી બને તેને મળે છે, એ વિના મળવું કઠિન છે ! એટલે બીજાઓને બેધિ પ્રાપ્ત ન થાય, તેમાં આશ્ચર્ય પામવું નહિ અને ખેદ પણ પામવો નહિ! એવા જીવોની તે દયા જ ચિતવવી પડે અને ભારે અગ્યતા લાગે તે ઉપેક્ષા પણ સેવવી પડે, મમતા જવી અને નિર્મમતા. આવવી, એ કાંઈ સહેલી વસ્તુ છે? અત્યારે તમે જેટલું જેટલું પિતાનું માન્યું છે અને જે જે મળે ત્યારે તેને તેને પિતાનું માનવા તૈયાર છે, એ બધાને માટે બધિ પામેલા આત્માને એમ લાગે કે–આ મારું નથી, એ કાંઈ રમત વાત છે? પણ નિર્મમભાવ આવે એ જેમ કઠિન છે તેમ આવશ્યક પણ એટલું જ છે કારણ કે–નિર્મમભાવ આવ્યા વિના ચાલી શકે એવું નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ] સમ્યગૂદન-૧ સંસારની જડ - શરીરમાં હું પણની બુદ્ધિ અને બીજામાં “મારાપણાની બુદ્ધિ, આ છે સંસારની જડ. જે જીવ બધિને પામે અથવા તે તરતમાં બાધિને પમાડે એવી ગ્યતાને પામે, તેને લાગી જ જાય કે આ શરીર તે હું નથી અને આ શરીર અને સંસારના સઘળાય પદાર્થો વસ્તુતઃ મારા નથી પણ પર છે. પહેલાં વારંવાર શરીર આદિ યાદ આવતું હોય, તેને બદલે વારંવાર આત્મા અને આત્માના ગુણે યાદ આવે. જગતના જીવોને, અને તમને પણ વારંવાર શરીર યાદ આવે છે ને ? ઘડીએ ઘડીએ શરીરને સંભાળવાનું મન થાય છે ને ? શરીરને કેમ સારું બનાવી શકાય અને શરીર કેમ સારું બન્યું રહે, એવા વિચારે વગર લાવ્યા પણ આવ્યા જ કરે છે ને? તમને તમારું શરીર” જેમ અને જેટલું યાદ આવે છે, તેમ અને તેટલે પિતાને “આત્મા” યાદ આવે? દુનિયાની ગમે તેટલી અને ગમે તેવી સારી ગણાતી ચીજ પણ મળી જાય, તેય એના દિલમાંથી એ વાત ઊડ્યા વિના રહે નહિ કે-“આ મારી નથી ” એટલે એની પ્રાપ્તિથી બીજાઓની જેમ એના મનનું રંજન થાય શી રીતે? ગાઢ કમદિને કારણે ગમી પણ જાય તેય ખટક તે ખરી જ કે-“આ મારી નહિ!” એટલે રંજનમાં ખામી આવ્યા વિના રહે જ નહિ. આ શરીર તે હું નહિ અને આ શરીર કે દુનિયાનું કશું મારું નહિઆ વાત જેના દિલમાં કેતરાઈ ગઈ હોય, તેનું મન સંસારમાં રંજિત થાય શી રીતે? કેઈ આવીને એને કહે કે “હું આપને છું” ત્યારે મનમાં આ સમજે કે-વાતમાં ઠીક છે, વ્યવહારને લઈને મારા–તારાપણું છે, બાકી ખરી રીતે તે નથી હું એને કે નથી એ મારે! આ બધા સંબંધ કર્મના યોગે જ પેદા થયા છે, પણ વાસ્તવમાં સંબંધે સાચા છે જ નહિ ! Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ થતીતિ કરાવે તેના અતિમાની સારી કરે છે મિથ્યાત્વની માતા મુક્તિમાને બગાડે આવી વિચારણું બધિને લાવે અગર તે બેધિ પ્રગટેલું છે એની પ્રતીતિ કરાવે. આ વિચારણું બધિને પમાડે એવી છે અને. જેનામાં બેધિ પ્રગટેલું છે તેના અન્તઃકરણમાં આવી વિચારણા આવશ્યક હોય છે. આ આત્મા જ મુક્તિમાર્ગની સાચી આરાધને કરી શકે છે. બીજાઓ મુક્તિમાર્ગની ખાલી વાત કરે એ બને, પણ મુક્તિ માર્ગની આરાધના કરી શકે નહિ. એવાઓ તે કદાચ મુક્તિમાર્ગને બગાડે. મુક્તિનો માર્ગ તે બગડતું જ નથી, પણ મુક્તિના માર્ગ તરીકે એવા બીજી–ત્રીજી વાતે વગેરે કરીને મુક્તિ માર્ગની આરાધના કરવાની ભાવનાવાળાઓને પણ પેટે રસ્તે દોરનારા બને એ સંભવિત છે. આપણે ખરેખર કેણ છીએ? એની તમને પિછાન થઈ ગઈ? આપણે બેધિને પામેલા છીએ કે નહિ?–તેને ખ્યાલ તમને આવી ગયે? તમે જે બેધિને પામ્યા હશે અને બાધિને ટકાવી રાખી શકશે, તે સંસારની કઈ શક્તિ તમારું બગાડી. નહિ શકે. બોધિ આવતાંની સાથે જ વિષય અને કષાયની તાકાત નબળી પડી જાય છે. સંસારમાં રૂલાવવાની તાકાત. વિષય-કષાયમાં છે, પણ બોધિના પ્રભાવથી એની એ તાકાત નિવાઈ જાય છે. બાધિવાળે વિષય-કષાયને ય મુકિતસાધક બનાવી શકે છે. જેનામાં સંસારથી તારવાની તાકાત નહિ, તે વસ્તુતઃ મંગલ નહિ : હવે તમે કહે કે–તમે કેણ છો ? શરીર કે આત્મા ? આત્મા !. અને ભેગસામગ્રીની ચાહે તેવી સારી ચીજ આવી મળે તેય તે. તમારી નહિ જ ને ? મંગલ કેને કહેવાય? વિનેને જેનાથી વિનાશ થાય એનું નામ મંગલ અને એથી શાસે કહ્યું છે કે Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર ] [ , " - * . .' સમ્યગ્ગદર્શન–૧ આત્માને સંસારથી જે તારે એ જ ખરેખરું મંગલ છે ! જેનામાં સંસારથી તારવાની તાકાત નહિ, તે વસ્તુતઃ મંગલ નહિ. મંગલ તરીકે સંસારમાં ઘણી વસ્તુઓ ગણાય છે, પણ નિયમા મંગલકારી જે કઈ પણ વસ્તુ હોય તે તે એ વસ્તુ છે, કે જેનામાં આત્માને સંસારથી તારવાની શક્તિ રહેલી છે. સંસારથી તારનારી ચીજને પણ આપણે જે વિપરીત પ્રકારે ઉપયોગ કરીએ, તે તે ચીજ આપણે માટે મંગલરૂપ બને નહિ ! સમ્યગ્દષ્ટિને માટે સંસાર પણ મંગળરૂપ બની જાય ? સમ્યગ્દષ્ટિને સારેય સંસાર મંગલરૂપ બની જાય, એમ પણ બને. સ, સંસાર! અને એ મંગળરૂપ બને ? - હા...! કારણ કે–સમ્યગ્દષ્ટિ સંસારને પણ સંસારથી તરવામાં સહાયક બનાવી દે છે માટે! સમ્યગ્દષ્ટિ આત્મા પુણ્યને લઈને રાજ્યાદિકની ઋદ્ધિ-સિદ્ધિને પામે, દેવગતિમાં સારા સ્થાને દેવ બને, ચાવત્ સર્વાથ સિદ્ધ સુધી પહોંચે. આ બધુ શકય છે. સારામાં સારા પુણ્યને સ્વામી બની શકે તે સમ્યગ્દષ્ટિ આત્મા જ બની શકે અને પુર્યોદય દુનિયાની સારી સારી સામગ્રીને યંગ મેળવી આપે એમાંય નવાઈ નહિ, પણ એ બધાની વચ્ચે સમ્યગ્દષ્ટિ આત્મા રહે કે, એ જાણે છે? એ બધી સામગ્રી અને સંસારથી તરવામાં સહાયક થાય એવી રીતે એ રહે. " સંસારની બધી ચીજો એને મૂંઝવનારી નીવડે નહિ, પણ એના વિરાગને વધારનારી નીવડે. એ બધી ચીજો તે કહે છે કે–મારામાં કોઈએ ફસાવા જેવું નથી. પણ એના એ અવાજને સાંભળે છે Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વની મંદતા [ ૧૪૩ કણ? સમ્યગ્દષ્ટિ એના એ અવાજને સાંભળી શકે છે. એટલે એ એમાં ફસાતે જ નથી. પણ પિતાની મુક્તિની જે સાધના–તેમાં એ એને ઉપયોગ કરે છે. માટે એને માટે એ મંગળરૂપ બની શકે છે. વસ્તુતઃ સંસાર એ મંગળરૂપ નહિ, પણ જેને એને ઉપયોગ કરતાં આવડે, એને માટે સંસારે ય મંગળરૂપ બની શકે અને એ જ રીતે અ ને માટે તે શુદ્ધ મંગલ પણ અમંગલ જેવું બની જવા પામે. બાધિ અને બોધિની ઇચ્છાની હાજરી વિના સુખ હાનિ કરે સંસારની સારી સામગ્રી મળવી એ પુણ્યાધીન છે. પુણ્યવાનને માટે સારી ચીજો મળવી એ મુશ્કેલ નથી; પણ સંસારનું કઈ પણ સુખ બોધિની ગેરહાજરીમાં મળે એવું ઈચ્છવા જેવું નથી, સંસારના સુખની સામગ્રી જે બોધિની અગર બેધિ પામવાની ઈચ્છાની ગેરહાજરીમાં મળે, તે તે પ્રાયઃ આત્માના હિતને બગાડનારી બને છે, અને બેથિની અગર બેધિને પામવાની ઈચ્છાની હાજરીમાં એ સામગ્રી મળી જાય તે એ આત્માના હિતને સુધારનારી બની જાય છે. સમ્યગ્દષ્ટિને લક્ષ્મી મળે, તે એ લક્ષ્મીની કાંઈ કિંમત નથી, એમ એ બતાવી શકે. કેવી રીતે એ લક્ષ્મીની કિંમત કાંઈ નથી એવું બતાવે? કપડાં–લત્તાં સારાં પહેરીને ? ના. ઉદારતાથી દાન દઈને. - સમ્યગ્દષ્ટિને જે કાંઈ સારું મળે, તેનાથી એ પિતાના મોક્ષને સાધે અને બીજાઓને પણ મેક્ષે સાથે લઈ જવા જેવી પ્રવૃત્તિ કરે. એટલે જેને બેધિ પ્રાપ્ત થયું છે તેને દુન્યવી સામગ્રી સારી અને ઘણું મળે, તેમાં તેનું પોતાનું પણ કલ્યાણ છે, અને સાથે સાથે બીજાઓનું પણ કલ્યાણ છે, જ્યારે જેમને બેધિને લાભ થશે નથી અને કેરો સંસારને જ રસ છે, તેમને તે જેમ સારી સામગ્રી મળે, તેમ તેમને અને બીજાઓને પણ પ્રાચઃ મહાનુકસાન જ થાય ! Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ] સમ્યગુદર્શન-૧ બોધિને પામેલે તે દુઃખમાં પણ મુખથી અધિક સુખી રહેવાય એવી ઈચ્છાવાળા હોય છે : તમારા ખાવા-પીવા-ઓઢવા વગેરેની, તમારી ધન-દોલતની સાધુ જે ચિન્તા કરે, તે કહેજો કે–“આ કામ આપે વળી ક્યાંથી ઉપાડી લીધું? આ સંસારમાં પડેલા જીવોમાં રોટી, બંગલે, પૈસા, ધંધા વગેરેની ભીખ કેણ નથી માગતું? એવી ભીખ તે અમે અનાદિકાળથી માગતા આવ્યા છીએ અને એના ભીખારી હોવાના કારણે તે સંસારમાં અમે અનો કાળ રખડ્યા કર્યું છે; માટે મહેરબાની કરીને તમે અમારે માટે ય એ બધાની ભીખ માગશે નહિ ! આ ભીખ માગતાં માગતાં તે અમે પામર બની ગયા, અને આપની પાસે ય આ ભીખ મંગાવીએ, તે અમારું થાય શું? આપને જે અમારા ઉપર ઉપકાર કરવો હોય તે કરો એવું કેઆવી ભીખ માગવાનું અમારું દુઃખ સદાને માટે મટી જાય અને અમને એવું સમજાવી દો કે-આવી આવી ચીજ તરફ નજર રાખી માટે તમે દુઃખી થયા છે, માટે હવે આવી ચીજો તરફ નજર કરવાનું પણ મૂકી દો અને દુઃખને પણ સુખ ભોગવી લે ! એમ આપ અમને એવા બનાવી દો કે–અમે અમારા કર્મો આપેલા દુઃખમાં સુખથી પણ અધિક સુખી રહીએ, અમારી પાસે કાંઈ ન ભાળે એટલે લેક અમને કંગાલ કહેતા હોય, તે વખતે ય અમે હૈયાથી અમારી જાતને મહા-શ્રીમંત માનીએ ! કારણ કે–લેક જેમને શ્રીમંત કહે છે, તેવાને અમે મહા-કંગાલ તરીકે પણ દેખ્યા છે.” - શ્રીમંતેમાં ખરી રીતે કેવા કેવા કંગાલે હોય છે, એ શું તમે નથી જોયું ? પણ તમારે ય એવા શ્રીમંત થવાને મને રથ છે, એટલે એ કંગાલપણું તમારી નજરે આવતું નથી. બાકી બેધિને પાલે તે કહે કે એ બિચારાઓ જાણતા નથી કે ખરી શ્રીમંતાઈ Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વની મંદતા | [ ૧૪પ કયી છે? માટે પિસાવાળાને શ્રીમંત કહે છે, લેક મને શ્રીમંત કહે, એનું મારે કામેય શું છે? હું જાણું છું કે-મારી શ્રીમંતાઈ અજોડ છે, લોકેત્તર છે. મને કુટપાથ ઉપર સૂવાને વખત આવી લાગે, તે એ શ્રીમંતે બંગલામાં અને પલંગમાં સૂતાં જે સમાધિસુખને અનુભવ કરી શકતા નથી તે સમાધિસુખને અનુભવ હું કુટપાથ ઉપર સૂતાં પણ કરી શકું છું. મને ખબર છે કે ફુટપાથ ઉપર સૂનારે ય મરે છે અને બંગલામાં પતંગે સૂનારો ય મરે છે. એના શરીરને જલાવવાને ય લાકડાને અગ્નિ જોઈએ છે અને કુટપાથ ઉપર મૂનારાના શરીરને જલાવવાને એ લાકડાનો અગ્નિ જોઈએ છે.” જે આટલી વાત તમારા હૈયામાં જચી જાય, તો બેડે પાર થઈ જાય. શ્રી કુમારપાળે ભિક્ષુકપણું માગ્યું ? હવે તમારે એટલે નિર્ણય થઈ ગયે ને કે- “કદાચ ભીખ માગવી પડશે તે બીજી જગ્યાએ માગીશ. પણ એ બધાની ભીખ હું સાધુ પાસે તે નહિ જ માગું ! ત્રણલેકના નાથની પાસે જે હું માગીશ, તે એ માગીશ કે–આવી સંસારના સુખનાં સાધનોની ભીખ માગવામાંથી હું છૂટી જાઉં! સાધુઓ પાસેથી પણ હું એ જ આશા રાખીશ કે એ મારી આ અનાદિની કુટેવોથી મને છોડાવે. દેવ-ગુરુધર્મ પાસે હું મારું તેય રાજાપણું, શ્રીમંતાઈ એ વગેરે માગું જ નહિ, પણ જિનશાસનનું ભિક્ષુકપણું માગું ! શ્રી જિનશાસનનું ભિક્ષુકપણું એવું છે કે વિવેકી રાજાએ પણ એ માંગ્યું છે અને વિવેકી બનેલા રેકે પણ એ માંગ્યું છે. તમને ખબર છે કે-અઢાર દેશના રાજા એવા પણે શ્રી કુમારપાલે ભગવાનની પાસે ભગવાનનાં શાસનના ભિક્ષુકપણાની યાચના કરી હતી ? શ્રી સિદ્ધિગિરિજીનો સંઘ કાઢીને એ શ્રીસિદ્ધિગિરિ ઉપર ગયા છે. ત્યાં જઈને ભગવાનની સામે ઊભા રહેતાં નેત્રય ઠર્યા છે ને દિલે ય કર્યું છે. એ વખતે એમણે માગી માગીને એક જ માંગ્યું છે કે સ. ૧૦ Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ક ૧૪૬ ] - સમ્યગદર્શન-૧ ભગવન્! તારું ભિક્ષુકપણું મને આપ !” એવા મોટા રાજાએ ભગવાનની પાસે પણ ભિક્ષુકપણાને માગ્યું અને તમે ભગવાનની પાસે રાજ્ય માંગે ? તે તે જુલ્મ જ થઈ જાય ને ? સંસારના સુખની સામગ્રી નથી જોઈતી એવું - મન હોય ત્યારે તે મળે તે સદુપયેગ થાય ? તમે કહો કે-મારે રાજ્ય, શ્રીમંતાઈ વગેરે કાંઈ નથી જોઈતું. જોઈએ છે એક માત્ર ભગવાનના શાસનનું ભિક્ષકપણું ! તમારી મનવૃત્તિ જે આ પ્રકારની બની જશે અને એવામાં તમારા પુણ્યદયથી તમને રાજ્યાદિકની પ્રાપ્તિ થઈ જશે, તે તમારાથી શાસનની પ્રભાવના સારી થશે. “તમને સંસારના સુખની સામગ્રી મળે.”—એમ નથી કહેતે, પણ તમને જ્યારે જ્યારે સંસારના સુખની સામગ્રી મળે, ત્યારે ત્યારે જે તમારું મન બરાબર એની ઈચ્છા વિનાનું હોય, તે એ સામગ્રી તમારે માટે અને અને કેને માટે લાભનું કારણ બને. જ્યારે મન બરાબર ના પાડતું હોય, તે વખતે જે એ સામગ્રી મળે તે વધારે સદુપયોગ થાય ને? સદુપગ માટે ય લેવાની વાત નથી. મળે તે સદુપયોગ કરવાની વાત છે. વિવેકથી ધર્મની આરાધના કરનારાઓને તે, જે પુણ્ય બંધાય તે એવું પુણ્ય બંધાય કે–એમને સંસારના સુખની સામગ્રી પણ અનુપમ કેટિની મળે. શ્રી તીર્થકરાદિકને પુણ્યના ગે બહુ સાહ્યબી મળે છે. એ સાહ્યબી એવી હોય કે-જેનો જોટે શા મળે નહિ; અને એમાં એ તારકે આદિની નિમમતા પણ એવી હેાય છે કે એને જેટો પણ શો મળે નહિ ! એટલે આ બધી ચીજો એવી છે કે–એ જે વખતે મળે તે વખતે બાધિ હોય તે બહુ સારું પરિણામ આવે. જે વખતે મને કહેતું હોય કે મારે ન જોઈએ, તે વખતે દુન્યવી સુખસામગ્રી મળે તે તે ઉપકાર ઘણે કરશે અને જે વખતે Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વની મદ્યુતા [ ૧૪૭ મન આ જોઈ એ ને તે જોઈએ એમ કરતું હેાય તે વખતે મળે તા શું ખરાબ ન થાય એ કહેવાય નહિ. તમે જોતા નથી કે—માગી માગીને રાજ્ય લેનારાઓ આજે કેવા બની ગયા છે ? કહે છે તે કે‘ઘણું સહ્યું છે અમે આજ સુધી. હવે અમારા લેવાના વખત આવ્યા છે. માટે તમે ગમે તેમ કરે. પણ અહીં લાવા !' આવુ ચ કહેનારાય છે ને ? એટલે ઇચ્છા એ કરી કે માધિ જોઈ એ છે. એધિ મળ્યા પછી સંસારની ધનાદિ સામગ્રી મળશે તે એના સદુપયાગ કરીશું. અમને જો સામગ્રી મળી જાય તા અમારી તા એ ઇચ્છા છે કે એને! અમે મેક્ષની સાધનામાં ઉપયાગ કરીએ. પછી અમે મેસે એકલા જઈ એ નહિ, પણ ઘણાને સાથે લઈ ને જઈએ.' મેાધિ આવે તે જ આવી ઇચ્છા જન્મે. માધિ જોઈએ છે ને ? તા કહા કે– શરીરની ચિન્તાને સ્થાને આત્માની ચિન્તા સ્થાપી દીધી.” આ શરીર પણ મમત્વ કરવા લાયક નથી. તેમ જ સ`સારની બીજી કોઈ ચીજ પણ મમત્વ કરવા લાયક નથી. મુક્તિમાર્ગની આરાધના એ જ એક લક્ષ્ય : આ વાત હૈયે જચી જાય, તા સંસાર તમને પણ રજિત કરી શકે નહિ. કલિકાલસર્વજ્ઞ, પરમ ઉપકારી, આચાર્ય ભગવાન શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે જે જીવાને બેાધિની સંપ્રાપ્તિ થઈ જાય છે, એ જીવે ભવ એટલે કે—સંસારમાં કયારે પણ રંજિત થતા નથી. સ`સાર તે એમને ખટકે છે. કેમ કે–એમનામાં નિમ મત્વ પ્રગટે છે. એથી તે મુક્તિમાગ ની આરાધના સુંદર પ્રકારે કરી શકે છે. એવા જીવા સંસારમાં હાય તાય મુક્તિમાગ ની આરાધના કરનારા હોય. સમ્યગ્દષ્ટિ જીવા જો સંસારમાં હાય, તે એમને ખરી, છેકરાં, ઘરબાર વગેરે હોય ને ? એ હોય એ મને, પણ એ એને વિઘ્નરૂપ અને નહિ, અને એ વિધ્નરૂપ બને ના આ એને ગણે નહિ. હવે તમે ઘેર જઈને બધાને એમ જ કહેવાના ને Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ - : , . ૧૧૪૮ ] સમ્યગુદન-૧ કે–આ જ મેટામાં મટી શ્રીમંતાઈ છે. જેને બોધિની સંપ્રાપ્તિ થઈ ગઈ છે અને એને લઈને જેનામાં નિર્મમભાવ પેદા થઈ ગયો છે, તેના જે જગતમાં બીજે કઈ સુખી નથી! , સમ્યગ્દષ્ટિ આત્માએ સમ્યગ્દર્શનને પામતાં પહેલાં આયુષ્ય . બાંધી લીધું હેય, અને એથી એ નરકમાં હોય, તે ત્યાં એને જેટલું પાપ ડંખે છે તેટલું દુખ ડંખતું નથી. શરીરાદિના દુઃખ કરતાં ય એને મનનું દુઃખ ઘણું હોય છે. શરીરાદિના દુઃખ માટે તે એ સમજે કે-મારાં કરેલાં પાપનું પરિણામ માટે ભેગવવું પડે એમાં નવાઈ નથી. પણ મનમાં એને એ વાતનું દુઃખ હોય છે કેમેં આવાં આવાં દુષ્કર્મો કર્યા? હું આ પાપી?” સમ્યગ્દષ્ટિ જીવ દેવકને પામ્યા હોય અને સ્વર્ગમાં સમ્પત્તિ ઘણી હેય, પણ એના મનમાં શું હોય ? આમાનું કાંઈ મારું નથી ! એનો વિરાગ એવી મેટી સુખસંપત્તિ વચ્ચે પણ જીવતે ને જાગતે હય, કેમ કેમેક્ષમાર્ગની આરાધના એ જ એનું લક્ષ્ય છે. સંસારની સુખસંપત્તિનું એને મન ઝાઝું મહત્વ નથી, મેક્ષનું જ એને મન ખરેખરું મહત્વ છે. કેમ કે–એ સમ્યગદષ્ટિ છે. તમે સમ્યગ્દષ્ટિ છે કે તમારે સમ્યગ્દષ્ટિ બનવું છે? સુખી થવું કે દુઃખી થવું, એ આપણે જ હાથની વાત છે, એમ લાગે છે ને? સુખી થવાને માટે સમ્યગ્દષ્ટિ બનવું એ જરૂરી છે, એમ પણ લાગે છે ને? ધર્મથી રહિત બની ચકવર્તિપણુંએ નથી જોઈતું અને ધર્મથી સહિતપણે દાસ ને દરિદ્ર બનવું ય મજૂર છે ? • પરમ ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્યભગવાન શ્રી હેમચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે જેને સમ્યગ્દશન ગુણને " આસ્વાદ આવે છે, તેની દુન્યવી સુખસંપત્તિની ઈચ્છા નાશ પામી જાય છે અને એક માત્ર મુકિતમાર્ગની આરાધનાની Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વની મંદતા [ ૧૪૯, ઈચ્છા જ એના હૈયામાં સામ્રાજ્ય ભોગવે છે. એની બધી ઈચ્છાઓ મેક્ષની સાધનાની અનુકૂળતા પૂરતી જ હોય છે, એને લઈને એ એકાન્તમાં બેઠા હોય ત્યારે પણ એવી ભાવનામાં મે છે કે “નિધર્મવિનિમુકતો, મમુવં જા મને મળેલ આ ધમ ચાલ્યો જાય અને ચક્રવર્તિપણું પણું મળતું હોય, તેય તે મારે નથી જોઈતું ! રેજ સવારે ઊઠીને ભાવના ભાવતાં તમે આ લેક બેલે છે ? રાજા પણ પ્રાતઃકાળે ઊઠીને ભાવના ભાવતાં આવું ભાવના હોય અને રંક પણ આવું ભાવના હોય. સમ્યગ્દષ્ટિને એમ જ થાય કે- બેધિ મળ્યું, તે ચાલ્યું જતું હોય તે આવું ચકવર્તિપણું ય મારે ન જોઈએ ! બેધિના ચેગે બેધિની પ્રાપ્તિની આ કેવી ખુમારી છે ? ચકવર્તિપણું એટલે સમજ્યાને? એ પણ ધર્મના સાટે નહિ જોઈએ! ત્યારે બોધિને પામેલો ઈચ્છે શું ? ચાં ટોપ રોડા, નિરવર્માધિવાતઃ ” મારું અન્તઃકરણ શ્રી જિનધર્મથી–ધિના ભાવથી સુવાસિત રહે ! એના સાટે મારે જે કાઈના દાસ થવું પડે તેમ હોય તે દાસ થવાની પણ મને પરવા નથી. દરિદ્ર થવું પડે તેમ હોય તે દરિદ્ર થવાની પણ મને પરવા નથી! ધમથી રહિત થઈને ચક્રવતિપણુંય ન જોઈએ અને ધર્મથી સહિત રહેવાને માટે દાસ ને દરિદ્ર બનવું પડતું હોય તોય તે મંજૂર છે ! ચક્રવર્તિ પણાનો લોભ નહિ અને દાસ–દરિદ્રપણાનો ક્ષેમ નહિ ? ઈચ્છા માત્ર એ જ કે–અન્તઃકરણ શ્રી જિનધર્મથી વાસિત બન્યું રહે. ભગવાને કહેલા ધર્મને ભાવ મળ્યો તે બધું જ મળ્યું. અને એ ન મળે તે કાંઈ ન મળ્યું. Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ] સમ્યગદર્શન-૧ ભવે ભવે ભગવાનનાં ચરણેની સેવાની માગણી તે બોધિ મળે તે જ સફલ બને બેધિને પામેલા, શ્રી જિનધર્મની પ્રાપ્તિની મહત્તાને સમજનારાના હૈયાની વાંછા કેવી હોય, એ સમજ્યા ને? તમને પણ એવી જ વાંછા છે ને ? એક ભગવાનને કહેલે ધર્મ મળતું હોય, તે એને માટે બધા સુખને ભેગ દેવાની અને ગમે તેવા દુઃખને વેઠી લેવાની તૈયારી ખરી? કદી દુઃખની અવસ્થામાં, કર્મ જન્ય માનસિક પીડા આદિમાં “આ મળે તે ઠીક ”—અમુક મળે તે ઠીક—એમ ક્ષણભરને માટે થઈ જતું હશે, પણ પાછું એમ થાય ને કે-આ કેવું પાપ છે? એ મળે તેય શું ! એ મારા બધા દુઃખને હરી લેશે? માટે જોઈએ તે એક બાધિ * શ્રી જયવીયરાય સૂત્રને બોલવા દ્વારા તમે “ભવે ભવે તુહ ચલણણું” માગો છે ને? કેવું કહીને એટલું માગે છે? “ભગવદ્ ! હું જાણું છું કે–તારા શાસનમાં કાંઈ પણ માગવાને નિષેધ કરાયેલ છે” તો પણ એટલું તે માગું છું કે–“ભવે ભવે મને તારા ચરણોની સેવા પ્રાપ્ત થાઓ !” આટલું તો હું તારી પાસે જરૂર માગું છું. એમ ને ? એટલે તમને રાજ્ય મળે, ચક્રવર્તિપણું મળે, દેવક મળે, દેવેન્દ્રપણું મળે, અરે અહમિન્દપણું મળે તેય તમને વસ્તુતઃ એની કાંઈ કિંમત નહિ! કિંમત ફક્ત ભગવાનનાં ચરણોની સેવા મળે એની ! બીજું મળે યા ન મળે, પણ આ તે જરૂર મળે, એમ તમારા મનમાં ખરું ને ? ભવે ભવે શ્રી જિનના ચરણોની સેવા કોને મળે? બોધિવાળાને જ મળે ને? તમે ભગવાનની પાસે એ જ માગે છે ? એવું બીજાએ રચેલું બેલે છે કે ખુદ તમે જ એ માગે છે ? તમને એ વાતની ખબર પડી ગઈ છે કે—જે જીવ બધિને સંપ્રાપ્ત કરે છે, તે જીવ ક્યારેય સંસારમાં રંજિત થતું નથી.. કેમ કે એનામાં સારાય સંસાર પ્રત્યે અને સંસારને સઘળાય Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વની મંદતા [ ૧૫૧ પદાર્થો પ્રત્યે નિર્મમભાવ પ્રગટે છે, અને એ નિર્મમભાવના પ્રતાપે એ મુક્તિમાર્ગની આરાધના વિના બાધાએ કરી શકે છે. અને તમારી ઈચ્છા પણ એક મુક્તિમાર્ગની આરાધના જ કરવાની છે, માટે તમે એમ જ ઈચ્છે છે કે–બીજુ કાંઈ મળે યા ન મળે, પણ એક બધિ મળી જાય એટલે બસ છે ! એટલે આ શરીર એ તમે પોતે છે એમ પણ તમને લાગતું નથી અને શરીર વગેરે સંસારની કોઈ પણ ચીજ તમારી છે એમ પણ તમને લાગતું નથી, એમ માની લઉં ? હવે તમને જેટલી ઇચ્છા ધર્મની છે, તેટલી ઈચ્છા ચકવતિપણાની પણ નથી ને? ધર્મ હશે તે દાસપણું અને દરિદ્રપણું પણ સુખે પસાર થશે અને ધર્મ નહિ હોય તે ચકવતિ પાણું પણ દુઃખ દેનારું બનશે, એ વાત તમારા હૈયામાં નિશ્ચિત થઈ ગઈ? એટલે હવે તમે ભગવાનની પાસે માગશે તેય ભગવાનનાં ચરણેની ભવે ભાવે સેવા મળે, એવું જ માગશે ને? સંસારથી તરવા માટે. અને મોક્ષને પામવા માટે આ એક જ મંત્ર છે. એટલે મંત્ર જે આજે હૈયામાં બેસી જાય, તે આજે માને કે-મહામંગલ થઈ ગયું. આ મહામંગલને આચરનારો પિતાને સારા સંસારને મંગલ બનાવી શકે. પછી એને મંદિરાદિ ધર્મસ્થાનમાં રહેવું ગમે અને ઘરમાં એ જાય તે ન છૂટકે જાય. જેને તરવાની ઈચ્છા હોય તે સ્ટીમરને બરાબર વળ રહેને ? જ્યાં સુધી ઠેકાણે પહોંચાય ત્યાં સુધી. એમ તમે પણ મેક્ષ ન પમાય ત્યાં સુધી ધર્મસ્થાનને વળગી રહેવાની કાળજી રાખવાને ને ? ઘરે જવું પડે તેમ હોય માટે જવાન અને ધર્મસ્થાનમાં પ્રેમથી રહેવાના ને ? આવું જે તમારું હૈયું બની જાય, તે તમને જે ધનાદિ મળે તેય સફલ અને આ મનુષ્ય જન્મની જે કાકા મળી તેય સફલ. Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ર ર ગૂ ૬ શ ના ભિ લા “ આપણે બહુ ઊંચે આવી ગયા છીએ. ’ જ્ઞાનીઓએ સમ્યક્ત્વને ઘણું ઘણું મહત્ત્વનું માન્યું છે, પણ બધા જીવા કાઈ કાળે પણ એવા હાતા જ નથી. કે—સૌને સમ્યક્ત્વની જે મહત્તા છે તે સમજાઈ જાય. શ્રી તીર્થંકરદેવા ખુદ ઉપદેશ દેનારા હાય તા પણ, એ ઉપદેશને સાંભળનારા જીવામાં એવા જીવા પણ હોય છે કે, જેમને સમ્યફાદિની મહત્તા સમજાય જ નહિ. એટલે, જે જીવાની સમજને સાચા વિકાસ થવા પામ્યા હાય, અથવા તા જે જીવાની સમજને સાચા વિકાસ થવા પામે, એવા જીવા જ સામગ્રીને પામીને સમ્યક્ત્વાદિની મહત્તાને સમજી શકે છે. હરેક કાળમાં આવા જીવા અલ્પ સંખ્યામાં જ હોય છે. સમ્યક્ત્વાદિ ધર્મોની વાત સાંભળવાનું સૌભાગ્ય પણ જગતના જીવામાંથી ઘણા ઓછા જીવાને સાંપડે છે. આ વાત જો આપણા ધ્યાનમાં આવી જાય, તા આપણને લાગે કે- આપણે આપણા પુણ્યના ચાગે બહુ ઊંચે આવી ગયા છીએ. આપણને એવા દેશમાં r અને એવા કુળમાં જન્મ મળી ગયા છે, કે જેથી આપણે ખાસ પુરુષાર્થ કરવા પડતા નથી અને શ્રી જિનેશ્વરદેવે કહેલા સમ્યકત્યાદિ ધર્મની વાત આપણને સાંભળવાને મળી જાય છે. હવે તે આપણે બહુ સારુ` મેળવી શકીએ અને બહુ સારું કરી શકીએ એ માટે જેટલા પુરુષાર્થ કરીએ એ બધા લેખે લાગી જાય Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વની મંદતા [ ૧૫૩ એવું છે. સમ્યકત્વ એ તત્વભૂત પદાર્થોની સાચી શ્રદ્ધા સ્વરૂપ છે. તવભૂત પદાર્થો છે જીવાજીવાદિ અને એનું સાચું સ્વરૂપ દર્શાવ્યું છે. શ્રી જિનેશ્વરદેવે અને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને અનુસરનારા મહાપુરુષોએ! એટલે, સમ્યફવને ખપ જેમને હેય, તેમણે તત્વભૂત પદાર્થોના શ્રી જિનેશ્વરદેવે કહેલા સ્વરૂપને અભ્યાસ તે કરવું જોઈએ ને ? સમત્વાદિ ધર્મને સાચે ખપ ક્યારે લાગે? એ અભ્યાસ સાચા સ્વરૂપે ક્યારે થાય? સમ્યક્ત્વાદિ ધર્મને જેમને ખરે ખપ પડયે હોય, તેઓ સમ્યક્ત્વાદિ ધર્મને માટે, પ્રાપ્ત થયેલા એ ધર્મને નિર્મળ બનાવવાને માટે અને પ્રાપ્ત થયેલા એ ધર્મના રક્ષણને માટે શ્રી જિનેશ્વરદેવે કહેલ તત્વભૂત પદાર્થોના સ્વરૂપને અભ્યાસ કરવા માંડે, તે જ એ અભ્યાસ સાચા વરૂપને કહેવાય. સમ્યકત્વાદિ ધર્મને સાચે ખપ જીવોને ક્યારે લાગે? જે જીવોને સુખમય એવા પણ સંસારના યુગમાં ખરેખર ફાવટ જેવું ન લાગે, એ જીવને જ સમ્યક્ત્વાદિ ધર્મને સાચો ખપ લાગેને? સંસારમાં જે ફાવટ જેવું લાગતું હોય, તે સંસારથી છોડાવનાર ધર્મ અપને લાગે શાને? આ તો જીવને જ્યારે એમ થઈ જાય કે-આ સંસારમાં ગમે તેવી સુખમય અવસ્થા જીવને પ્રાપ્ત થઈ જાય તે પણ તે અવસ્થામાં જીવને એકાનતે સુખ જ પ્રાપ્ત થાય તેવું નથી. એમાં કઈને કઈ અંશે દુઃખ તે હેય જ. વળી એ સુખ કઈ પણ જીવની પાસે કાયમ માટે રહે નહિ. કાં એ સુખ ચાલ્યું જાય, કાં જીવને એ સુખને છોડીને જવું પડે. કેમ કે-બેય-પરાધીન. સુખ પુણ્યને આધીન અને જીવ કમને આધીન ! ત્યારે જીવને આનાથી અન્ય પ્રકારના સુખનો અને એ સુખના સાધનરૂપ ધર્મને વિચાર આવવાને અવકાશ પ્રાપ્ત થાય ને? વળી જીવને એમ પણ થાય કે–પુણ્યદયે સુખ મળ્યું, ભગવાયું પણ ખરું, પણ પછી શું? પરિણામે શું? પાછું દુઃખ ભેગવવું પડે. ને કયારે ફાવટ જેવું ન લાખમય એવા પણ સસ", Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ] સમ્યગ્ગદશન-૧ માટે જીવે એવી અવસ્થા પ્રાપ્ત કરવી જોઈએ કે જે અવસ્થામાં દુઃખનું નામ ન હોય, સુખમાં કમીના ન હોય અને જીવની સ્થિતિ શાશ્વત હોય. મેક્ષ પામ્યા વિના, એ અવસ્થા પ્રાપ્ત થાય નહિ. એટલે જીવ મોક્ષ પામવાને માટે ધર્મને–માગે વળે. એ ધર્મ જાણવાને મળે અને એ ધર્મ જાણવાને મથે કે-જે ધર્મને યોગે જીવ મેક્ષને પામી શકે. આવા જીવને જે સમ્યફવાદિની ખબર પડી જાય, તે એને સૌથી પહેલાં સમ્યકત્વને પામવાનું મન થાય. સંસારથી છૂટવાનું મન તે થયું, પણ સંસારથી છૂટાય અને મેક્ષે પહોંચાય એવું સાધન તે જોઈએ ને? તમારે મુંબઈ છેડવું હોય તે મુંબઈથી અન્યત્ર લઈ જનારું સાધન જોઈએ ને? એટલે સંસારના સુખથી ઉગે અને સાચા સુખના સ્થાને પહોંચવાની ઈચ્છાવાળે બનેલે જીવ, જે–એ જાણે કે સમ્યફવાદિ પમાય તે જ સંસારથી છૂટાય અને ક્ષે પહોંચાય, તે એ જીવ સૌથી પહેલાં સમ્યકત્વને પામવાને માટે જ મળે ને? આવરણને પ્રતાપ : સમ્યક્ત્વને પામવું હશે તે પિતાની જાતને ઓળખવી પડશે. જીવ પોતે પિતાને જ ઓળખે નહિ, તે સમ્યફવ પામે શી રીતિએ? આપણે કેણ છીએ? આત્મા. આત્માને મૂળ સ્વભાવ કેવું છે? અનન્ય જ્ઞાન, અનન્ત દર્શન, અનન્ત ચારિત્ર, અનન્ત વીર્ય, અનઃ સુખ, એ વગેરે આત્માના ગુણે છે, એવું તે તમે સાંભળેલું ને? આત્મા સ્વરૂપે અનન્ત જ્ઞાનાદિ–ગુણેને સ્વામી છે ને? શુદ્ધ આત્મામાં દોષ એક નહિ અને ગુણ બધા, એ જાણે છે? આપણે પણ આત્મા જ છીએ, છતાં પણ અત્યારે આપણુમાં જ્ઞાનાદિ ગુણ કેટલા છે, અને દોષ કેટલા છે? જ્ઞાનાદિ ગુણ નહિવત્ છે અને દોષને કેઈ સુમાર નથી, એમ તમને લાગે છે? ચેતન એ આત્મા જાણે જડ જેવો બની ગયે છે, એમ લાગે છે? આત્માને Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વની મઢતા [ ૧૫૫ ગુણ અનન્ત જ્ઞાન, પણ હમણાં આપણે કેવા જ્ઞાની છીએ ? વાસ્તવમાં આપણે ઘણું ઘણું નથી જાણતા. અનન્ત જ્ઞાન ગુણુના સ્વામી આત્મા આજે ઘણું ઘણું નથી જાણુતા, તે શાથી ? આત્મા અનંત જ્ઞાની છતાં આજે અજ્ઞાની છે, તે શાથી ? આત્મા અનંત ચારિત્રી છતાં આજે આપણા હાથે ખરાબ ઘણું થાય છે, તે શાથી ? આત્મા અનન્ત વીવાળે છતાં આજે આપણને આપણામાં પારાવાર નબળાઈના અનુભવ થાય છે, તે શાથી ? આત્મા અનંત સુખનુ ધામ છતાં આજે આપણે દુઃખ ઘણું વેઠવું પડે છે અને સુખને માટે ફાંફાં માર્યો કરવાં પડે છે, તે શાથી ? આપણી ઈચ્છા અજ્ઞાની રહેવાની છે ? ના. આપણી ઇચ્છા કાંઈ જ ખરાબ કરવાની છે ? કહે! કે—ના. ઇચ્છા તા સારુ' જ કરવાની ને ? સારું કરવાની ઇચ્છાવાળા છતાં ખરાબી થઈ જાય છે અથવા તે ખરાબ કરવાનું મન થાય છે, તે તે શાથી ? આપણને આપણામાં નબળાઈ ગમે છે? આપણામાં વીની કમીના છે તે આપણને ખટકે છે ને ? છતાં આપણામાં નિ લતા કેટલી બધી છે? સત્તાગત તા આત્મા સારા જ છે. અનન્ત જ્ઞાની છે, અનન્ત દર્શીની છે, અનન્ત ચારિત્રી છે, અનન્ત વીવાળા છે; અને અનન્ત સુખનુ ધામ છે; પણ આજે આપણે આવા–જેવા છીએ તેવા શાથી છીએ, એ જાણે છે ? કર્મરૂપી આવરણના પ્રતાપે જ આપણી આવી દશા છે. એ આવરણુ જો ખસી જાય અને આત્મા જો નિરાવરણ બની જાય, તા સિદ્ધના આત્મામાં તે આપણા આત્મામાં સ્વરૂપે ભે કશા જ નથી. આપણે જ્યારે જ્યારે ‘નમા સિદ્ધાણ'' બોલીએ, ત્યારે જેમ આપણને શ્રી સિદ્ધઆત્માઓના સ્વરૂપને ખ્યાલ આવે તેમ આપણા સ્વરૂપને ખ્યાલ પણ આવે ને? - થવાની આવે। અનુભવ છે ? - જ્ઞાની થવાની ઈચ્છા છતાં આપણે ઘણા અજ્ઞાની છીએ ? સુખી ઘણા દુ:ખી છીએ ? ઈચ્છા છતાં આપણે તેમ, Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ] સમ્યગ્રદશન-૧ સારું કરવાની ઈચ્છા છતાં આપણુથી ઘણું ખરાબ થાય છે? અનુભવે છે ને તમને આ વાતને ? હા, તે આવું શાથી છે? કહો કેકેઈ એવા દબાણમાં આવી ગયા છીએ માટે! આ આંખ છે ને? આજે કેટલાકે આંખ ફાડી ફાડીને જે-તે જુએ છે ને? આપણે પણ આંખ છે તે જોઈ શકીએ છીએ ને? પણ આંખ જાય તે? બગડી જાય તે? આંખને ગમે તેટલી ફાડીએ તેય કાંઈ દેખાય નહિ એવું બને ને ? આંખ ગઈ એટલે અજવાળામાંય અંધારું થાય ને ? આંખને આકાર કાયમ છતાં એવું બને ને ? તેમ, આપણે જાણવા ઘણું માગતા હોઈએ પણ જાણી શકતા નથી ને ? કેઈને દુઃખ જોઈએ છે? નહિ. છતાં કેટલાં દુખે આવે છે? આપણે સારું કરવા માગીએ છતાં તે આપણાથી થઈ શકે નહિ અને ખરાબ ઢગલા બંધ થાય, આ અનુભવ છે? આવું શાથી બની જવા પામ્યું છે, એને વિચાર જ આવે છે? આપણે આત્મા છીએ એમ કહીએ છીએ પણ આ રીતિએ આપણે વિચારીએ છીએ ખરા ? જે એ સમ્યફ પામવું હોય તે જીઓ આવી રીતિએ પણ આત્માના સ્વરૂપનો વિચાર કરવો જોઈએ. HS|||||||||||||||||||||||||||E|||||||||||||||||| સમ્યક્ત્વને પામવા પિતાની જાતને ઓળખે. સમ્યકત્વ, એ તત્વભૂત પદાર્થોની સાચી શ્રદ્ધા સ્વરૂપ છે. |||G|||||||||||g|||||||||||||||||||||||||||||||| |||||||g|||||||||||||| Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIiiiiiiiiiiiiiiiiiiiiiiiii ૩–સમ્યગ્દર્શનની ભૂમિકા E IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIiiiiiiiiiiiiiiIIIIIIIIIiiiiiiiiiiiાદ Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ જીવની નજર ધામ તરફ ક્યારે વળે? - ૭ ૧ છે. અનન્ત ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિ ફરમાવી રહ્યા છે કે-આ સંસારમાં સમજદાર બનેલા છે સૌથી પહેલી મેળવવા લાયક જે કઈ વસ્તુ હોય, તે તે સમ્યગ્દર્શન છે. કેમ કે–એ મળ્યા સિવાય, જીવને જે ખરેખર પામવા લાયક છે, તેને પામવાના ઉપાયને જીવ પામી શકતું નથી અને તેને સાચા રૂપમાં આચરી શકતો નથી, સાચી શાન્તિ કેને કહેવાય, એની પણ એ જીવને સાચી સમજ પડતી નથી. આત્માની સાચી શાતિને પમાડનાર પહેલો ગુણ સમ્યગ્દર્શન છે; પણ, સમ્યગ્દર્શન ગુણ આત્માની સાચી શાન્તિને પામવાનું મૂળ છે, એમ જીવને લાગવું જોઈએ ને? જીવને એમ લાગે ક્યારે? ભવ્ય જીવને જ એમ લાગે, પણ એ માટે સ્વભાવે ભવ્ય એવા પણ જીવન ભવ્યત્વને પરિપાક થવું જોઈએ. એને કાળ પણ પાક જોઈએ. એ સાથે એને પુણ્યના ભેગે જ મળી શકે એવી પણ કેટલીક સામગ્રીને વેગ પણ થ જોઈએ. જીવને સમ્યગ્દર્શન પામવાનું મન થઈ જાય એમાં ઘણી સામગ્રી પણ સહાયક બને છે; અને, આપણે જે વિચાર કરીએ, તે આપણને લાગે કે–આપણને એવી સામગ્રી આપણું પુણ્યદયે મળી પણ ગઈ છે. હવે તે પ્રધાનપણે આપણે પુરુષાર્થ આવશ્યક છે. પણ, આ ૨ Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ]. સમ્યગદશન-૧ સંસારમાં પુણ્યથી મળતાં સુખ એ એવી ચીજ છે કે–જીવ જ્યાં સુધી સાચી દિશામાં વિચારશીલ બને નહિ, ત્યાં સુધી એ સુખે ઉપરના રાગનું જેર; એ સુખે ઉપરથી જીવની આંખને ઊઠવા દે નહિ અને જ્યાં સુધી એ સુખે ઉપર જ જીવની આંખ એંટી ને , ચાટી રહે, ત્યાં સુધી જીવને સાચી દિશા તરફ નજર કરવાનું મન પણ થાય નહિ. - અચરમાવર્તકાળમાં જીવ માત્રની દશા એવી જ હોય છે. અચરમાવર્તકાળમાં જીવની આંખ સંસારના સુખે ઉપરથી ઊઠે એવું બનતું જ નથી. જીવ જ્યારે ચરમાવર્તામાં આવે, ચરમાવર્તામાં આવેલા જીવને પણ જ્યારે સમ્યગ્દર્શન ગુણને વિચાર પેદા થઈ શકે એ માટે જરૂરી સામગ્રી મળે; અને એ સામગ્રી મળ્યા પછી પણ જીવ જ્યારે સ્વયં-ફુરણાદિથી અગર તે સદ્દગુરુના ઉપદેશાદિથી વિચાર કરે ત્યારે એને સયગ્દર્શન ગુણનો ખ્યાલ આવ એ સંભવિત છે. સદગુરુને ગ જેટલા જીને થાય અને જેટલા જીવોને સદ્દગુરુને ઉપદેશ સાંભળવાને મળે, એ બધાય જવાનું વલણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ તરફ થાય એવું પણ બનતું નથી. અભવી અને દુર્ભવી જીવેને પણ સદગુરનો યોગ અનેક વાર મળે છે; પરન્તુ, તેઓને એ વેગ જે ફળ જોઈએ તે ફળ નથી. ભવ્ય જેમાં પણ બધાને જ્યારે જ્યારે એ વેગ મળે ત્યારે ત્યારે એ વેગ ફળે જ એવું બનતું નથી. ભવ્ય જીવોને સ્વયં વિચાર કરતે કરતે અગર તે સદગુરુના શ્રવણુ કરતે કરતે મનમાં જે એમ થઈ જાય કે-“આ સંસાર ગમે તેટલે સુખમય પણ મળે તે પણ તે મારે માટે સારે નથી, શરણ રૂપ નથી.” તે એવા જીની આંખ સંસાર ઉપરથી ઊઠે અને એમની નજર ધર્મ તરફ વળે. I સંસાર કેવો લાગે? આ સંસાર કેવો છે? દુખી કરે કે સુખી કરે ? સંસારમાં દુખ ઘણું અને સુખ અલ્પ, નામ માત્રનું! પણ, એ. Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનની ભૂમિકા [૧૬. સુખની લાલચ જીવને એવી વળગી છે કે-દુખી જીવ પણ સુખની આશામાં જીવે છે; અને, સુખી જીવ સુખમાં એ ગાંડે બની જાય છે કે- આગળ મારું શું થશે તેની ચિન્તા જ તેને પ્રાયઃ થતી નથી. એ સુખ ઉપરથી આંખ ઊઠે તે ગમે તેટલું સુખ મળ્યું હોય તોય એમ થાય કે-“આ સુખ કાંઈ મારી મુક્તિનો ઉપાય નથી. આ સુખ તો એવું છે, કે જે એને વળગે તેને એ દુ:ખી ર્યા વિના રહે નહિ.” એ જીવ દુખી સ્થિતિમાં હોય તેય એને થાય કે-મારા સુખના લોભે જ મને આ સ્થિતિ પમાડી છે. હવે મારે સંસારને સુખની ઈચ્છા કરવી નથી પણ મુક્તિને ઉપાય શેાધ છે.” “સંસારનું કેઈ પણ સુખ, જે આપણે સાવધ ન હોઈએ તે દુઃખને જ ઉપાય છે. એટલે, આ દુખથી છૂટવા માટે સંસારનું સુખ મેળવવાને નહિ પણ મુક્તિ મેળવવાને પુરુષાર્થ કરવો જોઈએ.”—આવું જ્યારે જીવની બુદ્ધિમાં બેસી જાય, ત્યારે જ એને ખરેખરે ધર્મને ખપ પડે. અને, તેની સાથે જ શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ શરૂ થઈ જાય. એમાંથી કમસર અસંખ્ય ગુણ-અસંખ્ય ગુણ નિર્જરા થવા જેગી સ્થિતિ પેદા થાય અને એમાં વધતે વધતે જીવ સમ્યગ્દર્શન ગુણને પામી જાય. શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ ક્યારે આવે? સમ્યગ્દર્શન, એ આમ તે આત્માને તથવિધ પરિણામસ્વરૂપ છે, પણ એનાથી નીપજતી અસરની અપેક્ષાએ એમ કહી શકાય કે–સમ્યગ્દર્શન એટલે તત્ત્વભૂત એવા જે પદાર્થો છે, તેનું જેવું સ્વરૂપ શ્રી જિનેશ્વરદેવે કહ્યું છે, તેવું સ્વરૂપ જીવને રુચવું તે ! એ સમ્યગ્દર્શન ત્રણ પ્રકારનું છે. ક્ષાયિક, ક્ષાપશમિક અને ઔપશમિક. તેમાં, અનાદિ મિથ્યાષ્ટિજીવને પામવાની દષ્ટિએ પહેલું ઔપશમિક સમ્યક્ત્વ ગણાય છે. અમુક મતે ક્ષાપશમિક સમ્યક્ત્વ પણ ગણાય છે. સ. ૧૧. Jain Educationa International For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર ] સમ્યગુદર્શન-૧ પરંતુ ક્ષાપશમિક સમ્યકત્વને પામ્યા વિના જીવ ક્ષાયિક સમ્યફૂલને પામી શકતા નથી. આપણે વાત તે એ છે કે–સમ્યગ્દર્શન પામવા માટે પહેલું શું જોઈએ? શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ જોઈએ ! અને સંસાર ખરાબ છે, એનાથી છૂટવું જોઈએ, એમ લાગ્યા વિના શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ ફાવે નહિ. ગ્રંથિદેશે આવેલ જીવ શુદ્ધ યથાપ્રવૃત્તિકરણને પામી શકે અને ગ્રંથિદેશે પણ જીવ યથાપ્રવૃત્તિકરણ દ્વારા જ આવે છે, પણ એ યથા પ્રવૃત્તિકરણ ઉપગપૂર્વકનું કે જીવના પુરુષાર્થપૂર્વકનું શુદ્ધ ગણાતું નથી. એવા અનાદિ યથાપ્રવૃત્તિકરણથી “નદીલપાષાણ” ન્યાયે જીવ જ્યારે આયુષ્યકર્મ સિવાયના સાત કર્મોની અન્તઃકેટકેટિ સાગરોપમ પ્રમાણ સ્થિતિ કરે, ત્યારે તે જીવ ગ્રંથિદેશે આવેલે ગણાય. પણ ગ્રંથિદેશે આવેલા છે જે આગળ વધવું હોય, તે એ માટે એની આંખ સંસારના સુખ ઉપરથી ઊઠવી જોઈએ. ગ્રંથિદેશે આવેલા જીવની આંખ સંસારના સુખ ઉપર ચટેલી ને ચટેલી હોઈ શકે અને માટે જ અભવ્ય અને દુર્ભ પણ ગ્રંથિદેશે આવી શકે છે. હવે તે ગ્રંથિદેશથી આગળ વધવું છે અને એ માટે જીવે સંસારના સુખ ઉપર આંખ બગાડવી જોઈએ. આ સુખમાં મારે નિસ્તાર કરવાની તાકાત નથી, એમ થવું જોઈએ. આ સુખમાં લીન બનવાથી વિસ્તાર તે ન થાય, પણ સંસારમાં વધારે ને વધારે ખૂપી જવાય, એમ જીવને થવું જોઈએ. શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ અપૂર્વકરણને લાવે : - આપણે એ વિચાર કરવો જોઈએ કે-આપણને સંસારનું સુખ લાગે છે કેવું ? સંસારનું કોઈ પણ સુખ મળે તે તે પુણ્યથી મળે. * इमं प्रन्थिं यावदभव्या अपि यथाप्रवृत्तिकरणेन कर्म क्षपयित्वाऽनन्तशः समागच्छन्ति । –કર્મગ્રંથ-૨, ક–રની ટીકા Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ - - - - - સમ્યગ્દર્શનની ભૂમિકા [ ૧૩ છવને પિતાના પુણ્યદય વિના જીવને સંસારનું સુખ મળતું જ નથી. અત્યારે જીવની જે સ્થિતિ છે, તેમાં એ સુખ મીઠું લાગી જાય એવું પણ બને. એનાથી કામચલાઉ શાતિને અનુભવ થાય એવુંય બને છે. માનપાન વગેરે મળે, એ પણ સુખ છે ને ? એ ગમી જાય એવુંય બને ને? પણ, એ જ વખતે હૈયે એમ લાગે છે ખરું કે આ ઠીક નથી ? આનાથી મારે વિસ્તાર નથી ? આને માટે સહાયક બનાવી દેવું જોઈએ, પણ આમાં મારે મને ભૂલી જ જોઈએ નહિ, એમ થાય છે? જ ધર્મ કરનારે તે પિતાના આત્માને આ ખાસ પૂછવું જોઈએ કે–તને આ સુખ લાગે છે કેવું? મેળવવા જેવું કે છોડવા જેવું? તને જોઈએ છે, સંસારનું સુખ કે મુક્તિનું સુખ ? સંસારના સુખની જે જરૂર પડે છે તે નબળાઈ છે એમ લાગે છે ? આવું કાંઈ તમે વિચારે છે ખરા? આવું વિચારે તે શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ આવે. શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ એ અપૂર્વકરણને લાવનારે પરિણામ છે અને અપૂર્વકરણ આવતાં ગ્રંથિ ભેદાય છે અને એ પછી આત્મામાં અનિવૃત્તિકરણ નામને પરિણામ પેદા થાય છે, કે જે પરિણામ સમ્યક્ત્વને પ્રગટ કર્યા વિના રહેતું જ નથી. પછી એને શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મની ઉપાસના સિવાયની કઈ પણ ઉપાસના વાસ્તવિક રીતે કરવા જેવી લાગતી નથી. ક્રિયા જુદી ને પરિણામ જુદા સસાધુપણું આવે તે સમ્યગ્દર્શન પ્રગટે ? સાધુપણુથી ગ્રંથિભેદ થાય ? સાચું સાધુપણું તે ગ્રંથિભેદાદિ થયા બાદ, સમ્યગ્દર્શન પ્રગટે * एयस्समूलवत्थू सम्मत्तं, तं च गंठिमेयम्मि । स्वयउवसमाइ तिविहं सुहायपरिणामरूव तु ॥७॥ .. ર ારાપ્તિ - Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪] સમ્યગદન-૧ અને સર્વવિરતિને પરિણામ પણ પ્રગટે ત્યારે આવે છે. સર્વવિરતિને ખરેખર પામેલાએ તે ગ્રંથિભેદાદિ કરેલ જ હોય. આ ક્રિયા માત્રની વાત નથી; પરિણામની વાત છે. સર્વવિરતિની ક્રિયા કરાય એ જુદી ચીજ છે અને સર્વવિરતિને પરિણામ આવે એ જુદી ચીજ છે. શુદ્ધ કિયા અને પરિણામ એકવરૂપ જ હોય એવું બનાવવું જોઈએ, પણ એવું વિરલ જીમાં બને છે અને જે ક્રિયા ચાલુ હોય, તેથી તદન ઊલટો પરિણામ અંદર વર્તતે હોય એવું ઘણું બને છે. એટલે, સર્વવિરતિની કિયા હોય ને પરિણામ જુદો કે ઊલટે હેય એવું પણ બને. એમ દેશવિરતિની ક્રિયા એ જુદી ચીજ અને દેશવિરતિને પરિણામ એ જુદી ચીજ છે. એ જ રીતે સમ્યકત્વની ક્રિયા અને સમ્યફવને પરિણામ એ પણ જુદી ચીજ છે. - અહીં આપણે જે યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ આદિ કરણની વાત કરીએ છીએ, તે પરિણામની વાત છે. કરણ એટલે આત્માને પરિણામ. લેક તે સામાન્ય રીતે ક્રિયા જુએ. લેક અમને આ વેષ અને આ ક્રિયા વગેરેમાં જોઈને સાધુ કહે. તમે અણુવ્રતાદિ ઉચ્ચરે એ વગેરેથી તમને લેક દેશવિરતિધર કહે. સમ્યક્ત્વ ઉચ એટલે સમ્યક્ત્વ ધરનારે કહે, પણ કિયા તે પરિણામ વિના પણ આવે. સાધુપણુની, દેશવિરતિની, કે સમ્યકત્વની ક્રિયા માત્રથી સર્વવિરતિ દેશવિરતિ કે સમ્યગદર્શનને પરિણામ આવી જ ગયે છે એમ મનાય નહિ, અભવ્ય અને દુર્ભાગ્યે પણ સાધુપણાની અને શ્રાવકપણાની કિયા કરતા હોય, એવું બને. આ લેકના સુખ અગર પરેલેકના સુખની અપેક્ષાએ દીક્ષા લેવાય અને પળાય એવુંય બને. દુન્યવી સુખ માટે દેશવિરતિનાં વ્રતાદિ લેવાય અને પળાય એવું બને. સમ્યક્ત્વની કરણ પણ આ લેકના ને પરલોકના સુખની અપેક્ષાએ Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શની ભૂમિકા | [ ૧૬૫ કરાય એવુંય બને. ઘણી સારી ક્રિયાઓ દેખાદેખીથી અગર સારા દેખાવા માટે પણ થાય છે. આપણે તે એ તપાસવું જોઈએ કેઆપણે જે કાંઈ થેડીઘણી પણ ધર્મક્રિયા કરીએ છીએ, તે શા માટે કરીએ છીએ? પરિણામને પેદા કરવા માટે પણ ક્યિા થાય : આ બધી ધર્મકિયાએ તે અમૃતવેલડી જેવી છે, પણ જીવના પરિણામનું જ ઠેકાણું હેય નહિ ત્યાં ક્રિયાઓ માત્રથી કેટલુંક નીપજે? આ ક્રિયા કરનારે શરૂઆત ક્યાંથી કરવાની છે? “સંસારનું સુખ, એટલે કે સંસારના સુખને રાગ એ બહુ ખરાબ ચીજ છે અને મારે એનાથી છૂટવું જોઈએ.—એમ થવું જોઈએ. એટલું થાય અને એ માટે ક્રિયા થાય તે એ બહુ લેખે લાગે. પરિણામ, વેષ માત્રથી અગર તો ક્રિયા માત્રથી આવે છે એવું નથી. ગૃહસ્થ વેષવાળાનેય સર્વવિરતિને પરિણુમ આવે એવું પણ બને. પણ, સર્વવિરતિના એ પરિણામને ટકાવવાને માટે સાધુપણુના વેષ વગેરેની જરૂર ખરી જ. ધમને વધુમાં વધુ પ્રમાણમાં પામવાની અને ધર્મને વધુમાં વધુ પ્રમાણમાં પાળવાની અનુકૂળતા સાધુવેષમાં છે, સાધુક્રિયામાં છે. ધર્મને પામવાની અનુકૂળતા જેન કુળમાં પણ ઘણું, પણ એ જેન કુળમાં જનપણના આચાર-વિચાર ચાલુ હોય તો! બાકી અહીં આવ્યા અને સાધુ બને એટલે સ્વાધ્યાય વગેરે ચાલુ ને ચાલુ હોય. સદગુરૂને વેગ પણ હોય. એને લીધે એ ગુણને ઝટ પામી શકે. જેન કુળમાં આવેલે જીવ પણ સદગુરુના વેગ આદિને ઝટ પામી શકે, પણ જૈન કુળને પામેલાઓ સદગુરુ પાસે આવતા જ ન હોય Jain Educationa International For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ] સમ્યગ્રદર્શન-૧ તા ? વાત એ છે કે * સર્વાંવિતિના પરિણામ હોય કે ન હોય, દેશિવતિના પરિણામ હોય કે ન હેાય, સમ્યક્ત્વના પરિણામ હોય કે ન હાય, તે! પણ એને પામવા માટે પણ સર્વવિરતિની, દેશવિરતિની અને સમ્યક્ત્વની ક્રિયા અભ્યાસ રૂપે થાય; પણ જે કાઈ એ ક્રિયા કરે છે, તે એ ક્રિયા સવિરતિના, દેશિવરતિના, અગર તે સમ્યક્ત્વના પરિણામને પામવાને માટે અને પામ્યા હાય તા તેને નિર્મળ બનાવવાને માટે કરે છે કે નહિ ? એ વિચારવાનુ છે. આપણે જાતે જ આપણી ધર્મક્રિયાના ધ્યેયને તપાસવું જોઈ એ. એ માટે સૌથી પહેલું આપણે જ આપણને પૂછવું અને તપાસવું કે– લાકમાં સુખમય ગણાય એવા સંસાર તરફ પણ તારી આંખ કેવી છે ? હું જીવ ! રાજ તું પૂજા કરે છે, દાન-શીલ-તપ વગેરે કરે છે, તે તને ખરેખર ગમે છે શું ?” જે વસ્તુ ખરેખર ગમે, તેને મેળવવાને માટે પ્રયત્ન કરવાનું મન થાય. ગમે તેટલી ધર્મક્રિયા કરતા હા, પણ જે દિ” સંસાર સુખમય હાય તા સારા લાગે, એમાં જીવનું ભલું લાગે, તે દિ' જીવના બધા ઢાળ એ તરફ વળે; અને, ૉ સુખમય એવા પણ સંસાર ખરાબ લાગે, છેડવા જેવા છે એમ લાગે, તેા જીવના ઢાળ એ છાડવા તરફ વળે. જેને સુખમય એવા પશુ સંસારમાં ખરેખર ફાવટ જેવું ન લાગે, તેનું ધ્યેય સુધરે. ધ્યેય સુધરે એટલે પરિણામ સુધર્યા વિના રહે નહિ. પણ, સંસારના સુખ ઉપર જ જો આંખ હાય, તે સુખ ન મળે અને દુઃખ આવે તાય દુઃખ થાય પણ ધ્યેય સુધરે નહિ. એ તે જે કાઈ એને સંસારનું * अशुद्धाऽपि हि शुद्धायाः, क्रिया हेतुः રામ રસાવેયેન, સ્થળરવત્તિતિ || ૨-૧૬ ॥ अतो मार्गप्रवेशाय, व्रतं मिथ्यादृशामपि । सदाशयात् । વ્યસમ્યવયમારોષ્ય, તે ધીરજીયઃ ॥ ૨-૧૭ ॥ (અધ્યાત્મસાર) Jain Educationa International ધ્યેય સુધરે તે પરિણામ સુધરે : For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દશનની ભૂમિકા [ ૧૬૭ સુખ પામવામાં સહાયક બનતે લાગે, એ વાતમાં ટેકો આપનાર જે કેઈ એને મળે, તે એને ગમે અને તેની પૂઠે એ ચાલવા માંડે. સુખ મળે કે ના મળે પણ એની આશામાં ને આશામાં એ દુખેય વેડ્યા કરે. આ રીતે દુઃખ વેઠનારે અને સંસારના સુખની આશાએ સુખને છેડનાર, ધર્મ કરે છે એમ કહેવાય ? સંસારના સુખની આશામાં રમતે જીવ ધર્મક્રિયા કરે એવું પણ બને, જે એને લાગી જાય કે-“આનાથી મારે જે સુખ જોઈએ છે તે મને મળશે.—તે એ પણ કરે. આ લેકમાં નહિ પણ પરલોકમાં આ સુખ મળશે એમ લાગે, તે એ જીવ આ લોકમાં ઘણું ઘણું કષ્ટ વેઠીને પણ ધર્મકિયા કરે. પણ એ બધું કરતાં એના મનમાં શું હોય? એની આંખ ક્યાં ? સંસારના સુખ ઉપર જ ને ? પછી એની ઘણી પણ ધર્મક્રિયા એના પરિણામને સુધારનારી બને શી રીતે ? આજે કેટલાક ધર્મક્રિયા કરનારા એવા હોંશિયાર થઈ ગયા છે કે–જે એમને પૂછીએ કે–“તમે આ બધું શા માટે કરો છો ?” તે એ કહે કે–મેક્ષ માટે. મેક્ષનું ધ્યેય છે એમ બેલે. એ વખતે તાગ કાઢ હોય અને એને સમજાવવું હોય, તે પૂછવું પડે કે-મેક્ષ ગમે છે તે તેનું કારણ શું છે ? સંસારનું સુખ નથી ગમતું માટે મક્ષ ગમ્ય છે અને એથી ધર્મ કરે છે કે સંસારનું સુખ નથી મળ્યું માટે મેક્ષની વાત કરીને પણ સંસારનું સુખ મેળવવા ધર્મ કરે છે ? મેક્ષ ગમે છે, એનો અર્થ જ એ છે કે-સંસારનું સુખ ખરેખર ગમતું નથી. મુનિવર શ્રી અનાથી અને શ્રી શ્રેણિક મહારાજા : જેને ખરેખર મેક્ષ ગમતું હોય અને એ માટે જ જે ધર્મના માગે ચડ્યો હોય, તે સંસારના ગમે તેવા મેટા પણ સુખની લાલ Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ] સમ્યગ્રદર્શન-૧ ચમાં આવીને ધર્મને મૂકી દેવાને તૈયાર થાય નહિ. એ તે પિતાને સુખ આપવા આવનારને પણ સમજાવી દે કે- આ સુખમાં સરવાળે સાર જેવું કાંઈ નથી અને એમાં જે ફસાય તે સંસારના દુખમાં ખૂપ્યા વિના રહે નહિ.” શ્રી અનાથી મુનિએ શ્રી શ્રેણિક મહારાજને શું કહ્યું? શું સમજાવ્યું ? શ્રી શ્રેણિક મહારાજ તે એમને સુખ આપવાને માટે જ આવ્યા હતા ને? એ વખતે શ્રી શ્રેણિક મહારાજ મિથ્યાદષ્ટિ હતા. સંસારના સુખમાં જ સાચું સુખ માનનારા હતા. એક વાર પરિવાર સાથે એ ફરવા નીકળેલા. એમાં એમણે એક વાટિકામાં ચમ્પક વૃક્ષની છાયામાં પથર ઉપર બેસીને તપ તપતા એક મહાત્માને જોયા. મહાત્માની વય જોઈ. રૂપ જોયું. એને જોતાં જ શ્રી શ્રેણિકને એમ થઈ ગયું કે-“આવે રાજકુમાર જે આ યુવાન, આવું કષ્ટ શા માટે વેઠે છે? જરૂર આની પાસે સુખની સામગ્રી નહિ હોય, નહિ તે આ આદમી આ ઉંમરમાં બા કેમ થઈ જાય ?” સંસારના સુખના રસિયાને સાધુ બાવા જેવા લાગે, ભીખારી જેવા લાગે, એમાં નવાઈ નથી. આવું શ્રી શ્રેણિક મહારાજને લાગે છે, કેમ કે-મિથ્યાવ કામ કરી રહ્યું છે, પણ મિથ્યાત્વવાળી અવસ્થામાં એ માણસ તરીકે સારા માણસ છે, એટલે એમને એમ થાય છે કે-જે આ યુવાન કેઈ સુખની ખામીથી નીકળી ગયું હોય અને આ કષ્ટના માર્ગે ચઢી ગયો હોય, તે હું આને પૂછું અને એની ખામી ટાળી દઉં ! એને સુખ જોઈતું હેય તે હું આપું અને એને સુખી કરી દઉં, એમ એમને થાય છે. આજે કેટલાકે વાત કરે છે કે–“દુઃખી થયા એટલે સાધુ થઈ ગયા !” પણ એ કેઈનેય પૂછવા જાય ખરા કે-“તમે કયા દુખે સાધુ થઈ ગયા છે ? “તમારું જે દુખ હોય તે કહે અને મારી શક્તિ મુજબ તમારા એ દુઃખને ટાળ્યા વિના હું નહિ રહું.—એમ Jain Educationa International For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનની ભૂમિકા [ ૧૯ એ કહે ખરા ? ના, એ તેા માત્ર નિન્દા કરે. કોઈ દુઃખીને જોઈ ને શકિત હાય તા એના દુઃખને ટાળી દેવાનુ મન થવું, એય સહેલુ નથી. મહારાજા શ્રી શ્રેણિક તા એ મહાત્મા પાસે પહેાંચે છે. મહાત્માનું ઔચિત્ય પણ ચૂકતા નથી. ઉપકાર કરવા ગયા છે; દુઃખીમાંથી સુખી અનાવવા ગયા છે; હેતુ તા એ જ છે ને ? છતાં ઔચિત્વ ચૂકતા નથી. આટલા મોટા જગતમાં આવા માણસે પણ ઘેાડા હોય છે. દુઃખીને જોઈ ને સુખી માણસને એમ ન થાય કે–મારી આંખે આ દુઃખી ચઢયો છે, તે હું આને ઠેકાણે પાડી દઉં ? ' પણ એવા સુખી કોઈક ઊલટા; પોતાના સાથી-સંબંધીને દુઃખી જોઇને આઘા ને આઘા રહે અને વર્તાવ એવા કરે કે-બીજો કાઈ પેલાને થાડી ઘણી મદદ કરતા હાય તે તેય કદાચ ન કરે. , મહારાજા શ્રી કોણિકની પૃચ્છા અને મુનિવર શ્રી અનાથીના ઉત્તર મહારાજા શ્રી શ્રેણિકે તા એ મહાત્માને હ્યુ કે–તમારું રૂપ જોતાં તમે કોઈ સામાન્ય માણસ હૈ! એમ લાગતું નથી. તમારું' રૂપ રાજકુમાર જેવું છે અને વય યુવાન છે, છતાં તમે કયા દુ:ખે ભાગ છેડવા છે અને આ કષ્ટમય જીવન સ્વીકાર્યું છે ? તમારું જે દુઃખ ાય તે તમે મને કહેા, એટલે હું તે ટાળી દઉં ? ” મહાત્માને થાય છે કે-આવા સારા માણસ પણ મિથ્યાત્વના ચાગે કેવા અજ્ઞાન છે ? મહાત્મા કહે છે કે મને ીજું કાઈ દુઃખ નહાતુ', પણ મને લાગ્યું' કે-આ સંસારમાં હું અનાથ છું, મારું અનાથપણાનું દુઃખ મને એવું ખટકયુ કેસ'સારને છેડીને હુ' આ માર્ગે ચાલી નીકળ્યે,’ મહાત્મા આવું કહે છે, પણ શ્રી શ્રેણિક એમના કથનના મને સમજી શકતા નથી. શ્રી શ્રણિકને એમ થાય છે કે મારા જેવા Jain Educationa International For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ] સમ્યગદર્શન–૧. મહારાજા જીવતે હોય અને કેઈને અનાથપણુનું દુઃખ સાલે, એ બને કેમ ? મારા રાજ્યમાં જે કોઈ અનાથ, તેને નાથ હું ! મારા. રાજ્યમાં કેઈ અનાથ રહે તે એ મારી ખામી ગણાય.” એટલે, એ ઝેટ એ મહાત્માને નાથ બની જવાને તૈયાર થઈ જાય છે. કહે છે કે-“તમે એની જરાય ચિન્તા કરે નહિ. દુનિયામાં તમારે બીજો કેઈ નાથ ભલે ન હોય, પણ આજથી હું તમારા નાથ છું !” આ સાંભળીને મુનિ જરા મલક્યા અને કહ્યું કે-“રાજન્ જે સ્વયં અનાથ છે, તે બીજાને નાથ શી રીતે બની શકે? | મુનિવર મગધના મહારાજાને અનાથ કહે છે. શ્રી શ્રેણિકને થાય છે કે-મને આ ઓળખતા લાગતા નથી. પણ એ ગુસ્સે એ કરતા નથી કે–મને અનાથ કહેનાર આ કેણ છે ? આજે કઈ સત્તાધીશને મેટા મહાત્માથી ય આવું કહી શકાય ખરું? અને કહ્યું હોય તે એ સાંભળી લે ખરે ? મેંઢે બેલાય તેમ ન હોય તેય મગજ તે તપી જાય ને ? અને, એમાંય જે મહાત્માનું કાંઈ કામ કરવાને એ આવ્યું હોય તો ? પણ, મહારાજા શ્રી શ્રેણિક સાચા ભાવે ઉપકાર કરવાને આવ્યા હતા. એમની માનવતા વિકસેલી હતી. એટલે, એ સાંભળીને એ જરાય ગુસ્સ કરતા નથી, પણ પિતાની ઓળખ આપે છે. અનાથપણાની ઓળખ : મુનિવરને થાય છે કે–આ લાયક જીવને હવે મારે અનાથપણું સમજાવવું જોઈએ. મુનિવર કહે છે કે–“રાજન ! સાંભળો. મારેય તમારા જેવા પુત્રવત્સલ પિતા હતા, મમતાળુ માતા હતી, અને નેહાળ ભાઈ પણ હતે. સુખની સામગ્રીની કઈ કમીના નહેતી. મારે ઘરે લક્ષ્મીની છેળે ઉછળતી હતી. ઈન્દ્રાણીને ટપી જાય એવા રૂપવાળી પત્ની મારી સેવામાં સદા તત્પર રહેતી હતી. એની સાથે Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દશનની ભૂમિકા [ ૧૭૧. ભેગ ભોગવતાં કેટલે કાળ ગયે તેની ખબર પણ રહેતી નહિ. એવામાં મારા ઉપર એવી એક શારીરિક આપત્તિ આવી કે એ વખતે કઈ મારું નાથ બની શક્યું નહિ. કેઈ મને એ રાગથી ઉગારી શક્યું નહિ. બધાં સગાં-વહાલાં ને સ્નેહીજનો જોતા રહ્યા, મુંઝાતા રહ્યા, પણ કેઈ મને ખથી છોડાવી શક્યાં નહિ. એમણે ઉપચાર ઘણું કરાવ્યા, પણ કેઈ ઉપચાર કારગત નીવડ્યો નહિ. એ વખતે મને મારા અનાથપણને ખ્યાલ આવ્યું. મને થયું કે-“આમાંનું કાંઈ જ મને શરણ આપી શકે એમ નથી.”વિચાર કરતાં કરતાં મને લાગ્યું કે-“આ સંસારમાં પરિભ્રમણ કરતા જીવને માટે ખરેખર શરણ રૂપ કાંઈ હોય તે તે એક ધમ જ છે, કે જે ધર્મ પરિણામે જીવને સંસારથી સર્વથા મુકત બનાવી દે છે ! અનંત ઉપકારી ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ એ જ ધર્મ ઉપદે છે. મેં નક્કી કર્યું કે હું આ રોગમાંથી છૂટું તે તરત જ આ બધાને તજીને એક માત્ર શ્રી જિનકથિત ધર્મનું શરણ સ્વીકારું ! હવે આ સંસારમાં મારે જિનકથિત ધર્મ સિવાય કાંઈ જ કરવું નથી. મેં આવે નિર્ણય કર્યો અને બન્યું એવું કે–મારી વેદના તરત શમી ગઈ. એ જ વખતે હું માતા-પિતા–ભાઈ–ભગિની–ભાર્યા આદિ સર્વને અને સંસારના સર્વ ભેગેપભેગોને ત્યાગ કરીને ચાલી નીકળે. મેં ભગવાને કહેલા સંયમમાર્ગનું શરણ સ્વીકાર્યું. એને લઈને, આજે હું અપૂર્વ એવા સમતાસુખમાં લીન બની શકે ! હવે કહે રાજનું ! તમે અનાથ છો કે હું અનાથ છું? હું અનાથ હવે તે સનાથ બની ગયો છું અને તમે ?” મહારાજા શ્રી શેણિકને સમ્યક્ત્વની પ્રાપ્તિ ઃ મહારાજા શ્રી શ્રેણિક આ વાત સાંભળીને વિચારમાં પડી ગયા. એમને પણ પિતાના અનાથપણને ખ્યાલ આવી ગયો. એમને થઈ Jain Educationa International For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ] સમ્યગ્દર્શન-૧ ગયું કે આ સૌંસારમાં શણ રૂપ એક માત્ર શ્રી જિનકથિત ધર્મ છે.' અને, એ પુણ્યવાનને સમ્યક્ત્વ પ્રગટયુ. એમને ખાતરી થઈ ગઈ કે રાજઋદ્ધિ વગેરેથી સાચા નાથ બનાય નહિ અને એ બધું મળે એટલા માત્રથી અનાથપણુ' જાય નહિ, રાજઋદ્ધિ વગેરેથી નાથપણું માનનારા તે ઘણા કાળ સુધીના અનાથપણાને વરે કે બીજું કાંઈ થાય ? વાત એ છે કે-મેાક્ષ જેને ખરેખર ગમતે! હાય અને એ માટે જેણે ધર્મનું શરણ સ્વીકાર્યુ. હાય, તેને દુનિયાની કોઈ પણ સુખસાહ્યબી લલચાવી શકે નહિ અને ધર્મ થી પાડી શકે નહિ. કોઈ તીત્ર પાપાય જાગે અને એના યેાગે બુદ્ધિમાં વિભ્રમ પેઢા થાય તે તે વાત જુદી છે. એ પતન કજનિત કહેવાય. એવી રીતે પતન પામેલાનુ અવસરે પુનરુત્થાન અવશ્ય થાય. આત્મામાં પ્રગટેલ ધરુચિનુ` માપક યંત્ર : સાચેસાચ જો ધમ પામવા હાય અને ધમ કરવા હાય, તે સૌથી પહેલાં સંસારના સુખ તરફ આંખ બગડવી જ જોઇએ. સંસારના સુખ ઉપરથી આંખ ઊડે નહિ, ત્યાં સુધી ધમ ધમ રૂપે રુચે નહિ અને જ્યાં સુધી ધમ ધરૂપે રુચે નહિ ત્યાં સુધી ધમ ધમ રૂપે કરવાનું દિલ થાય નહિ. આપણે આ તપાસવાનું છે. આત્માને પૂછવું. કે—‹ પૂજા કરીએ છીએ, સામાયિક કરીએ છીએ, પૌષધ કરીએ છીએ, તપ કરીએ છીએ, શીલ પાળીએ છીએ, એ વગેરે જે કાંઈ ધર્મક્રિયા કરીએ છીએ, તે શા માટે કરીએ છીએ ?” તમને ધર્મ ગમે છે, તે રાજ અધિક અધિક ધર્મ કરવાનું મન થાય છે? અધિક અધિક ધર્મ કરતાં કરતાં સાધુપણાને પામવાની ઇચ્છા છે? તમે જેટલી ધર્મક્રિયા કરા છો, એ તમને આછી આછી લાગે છે કે પછી, આપણે ઘણા ધર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનની ભૂમિકા [ ૧૭૩ 6 કરી નાખીએ છીએ, એમ તમે માના છો ? તમે જેટલા ધર્મ કરે! છો, તેમાં તમે બહુ કરો છો એવી લાગણી અનુભવો છો કે કરા છો તેનાથી ઘણા ઘણા વધારે કરવાનું મન છે ? · આ સંસારમાં જીવને એક માત્ર શ્રી જિનકથિત ધર્મ જ શરણભૂત છે.’–એવું જેને લાગ્યું. હાય, તેને પેાતાથી કરાતા ધર્મથી સંતાષ હોય ? સ'સારની બાબતમાં અસાષ એ પાપ છે અને ધની બાબતમાં સ તાષ એ પાપ છે ઃ આજે ધર્મક્રિયા કરનાએમાંના ઘણા ધર્મની બાબતમાં સતાષી છે અને ધનની બાબતમાં અસ તાષી છે. થોડાક અને તેય પાંગળા ધર્મ કરે છે, એમાં તે પોતે જાણે ઘણું કરી નાખે છે એમ માને છે અને પૈસા જેમ જેમ વધતા જાય છે, તેમ તેમ અસતેષ વધતા જાય છે. લખપતિ માણસ ધર્મની વાતમાં સતાષ અનુભવે છે અને લાખના એ લાખ થાય, પાંચ લાખ થાય, દેશ લાખ થાય તાય ધનની બાબતમાં સતાષ અનુભવતા નથી. આમ, ધનના અસતેષ તે! હૈયે બેઠેલા જ છે, પણ તે પીડે છે પણ ખરી ? ધનના લાભીને જેવું ધનમાં થાય, તેવું ધર્મ જેને સાચા ભાવે રુમ્યા હાય તેને ધર્માંમાં થાય. એ ગમે તેટલા ધમ કરે, તેાય તેમાં તેને આછું ને આછું જ લાગ્યા કરે. એને એમ જ થયા કરે કે હજુ હું કાંઈ કરતા નથી. એકલા ધર્મ તા સાધુને જ હે!ય, એટલે એને સાધુ બનવાનું મન થયા જ કરે. કયારે સાધુપણું પમાય ?’–એમ એને થયા જ કરતું હોય. તમને ધર્મમાં સંતાષ છે કે અસંતોષ છે ? મારે સાધુપણું પામવું છે, એમ તમને રાજ થાય છે ? ધર્મની તમારી રુચિનુ માપ તે કાઢા ! તમારી શકત અને સામગ્રીના પ્રમાણમાં તપ ધર્મ કરો છો, એમ તમે કહી શકશો ? નહિ ને ? તમારી શકિત Jain Educationa International For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ -૧૭૪ ] સમ્યગ્દર્શન-૧ અને સામગ્રીના પ્રમાણમાં તમે ધમ નથી કરતા ને ? હા; તા શકિત અને સામગ્રીના પ્રમાણમાં તમે ધર્મ નથી કરતા, એની પીડા પણ તમને રાજ થાય છે ? ધર્મની બાબતમાં તમને રાજ નવા નવા ઉલ્લાસ થાય છે ? હું આમ ધર્મ કરુ... ને હું તેમ ધર્મ કરુ, એમ રાજ થાય છે ? જેમ વ્યવહારની વાતમાં થાય છે કે આપણે આમ કરીએ ને તેમ કરીએ, તેમ ધમાં કાંઈ થાય છે ? શહેરમાં કમાવા જનારા જ્યારે શહેરમાં કમાવા ગયા ત્યારે એ બધા આવા જ હતા ? અત્યારે છે તેવા હતા ? ગયા ત્યારે પાસે લાંબુ કાંઈ નહિ હાય, કદાચ ઊભવાની જગ્યા પણ નહિ હોય, એવાય ખરા ને ? પશુ ત્યાં ગયા પછી, ઠેકાણે પડયા અને પછી ક્રમસર જેમ જેમ વધતા ગયા, તેમ તેમ વધવાનું મન પણ વધતુ ગયુ' ને ? આવે અનુભવ ધર્માંની ખાખતમાં છે ? તમે જેમ જેમ ધર્મ કરતા જાવ, તેમ તેમ ધ'માં વધવાનું' મન થયા જ કરતું હોય, એવું ખરું? આ રીતે વિચાર તા લાગે કે–સ'સારની બાબતમાં અસ'તાષ ઘણા છે અને ધર્મની બાબતમાં સતાષ ઘણા છે. સંસારની બાબતમાં અસ તેાષ એ પાપ છે. પાપના ઉદય વિના, સસારની બાબતમાં અસતે।ષ પ્રગટે નહિ અને ધની બાબતમાં સતાષ પ્રગટે નહિ, સંતોષ એટલે સમજ્યા ને ? ધર્મની ખાખતમાં કોઈ પ્રેરણા કરે તો કહે કે બને એટલું બધુ કરીએ છીએ. શક્તિ-સામગ્રી ઘણું કરવાની હાય છતાં નહિ જેવા ધર્મ જ કરતા હોય, તેમાં તે એ માને કે આપણે તે જેટલુ' અને તેલું બધુ કરીએ છીએ. આ સાષ છે. ધર્મમાં નવનવું કરવાના મને!રથ જ નહિ ! આગળ વધવાની ઇચ્છા જ નહિ ! આ સતાષ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનની ભૂમિકા [ ૧૭૫ સસારિક સખના અસાજ શું કરાવે ? એ જ માણસ દુનિયામાં ગમે તેટલું મળે તાય આટલામાં શું થાય ?’–એમ માન્યા કરે અને વધુ ને વધુ મેળવવાની ચાજના ઘડવા કરે, મહેનત કર્યાં કરે અને તક શાધ્યા કરે. આ અસ તાષ છે કે બીજુ કાંઈ ? આ અસતાષ તા એવા છે કે જ્યારે મેસમને સમય આવે ત્યારે ચાલુ ધમનેય છેડી દેતાં વાર લગાડે નહિ. માસમ આ સાધુઓને કહી દે કે—હવે નહિ અવાય ! ધર્માંની તક સુંદરમાં સુંદર મળી હાય, સારા સાધુના ચૈાગ મળી ગયા હોય, તાય તક મળ્યે ધન માટે બધાને મૂકીને દોડે, એમાં જો કોઈ હાથ ઝાલનારા મળી જાય, કમાણી કરાવી આપનારા મળી જાય, તા એની પૂઠે પડી જતાં વાર નહિ ! એ ઘર છેડવાનુ કહે તેા ઘર છોડવા ને ગામ છોડવાનુ` કહે તેા ગામ છોડવા પણ તૈયાર થાય. એ કહે કે—કલકત્તા જવાનું છે તે એમાંય વાંધા નિહ. પરદેશ લઈ જનાર મળે તા પરદેશ જવાનેય તૈયાર હાય. કહે કે ધમ તા ગમે ત્યારે થશે, પાછલી અવસ્થામાં થશે, અરે બીજા ભવમાં થશે, પણ આવી સારી તક ફરી ફ્રીને નહિ મળે, માટે જાઉં છું! સ॰ પરદેશ જઈ કમાઈ આવે એટલે ધમ સારા કરે ને ? Jain Educationa International પછી તા એના પ્રાયઃ પત્તોય લાગે નહિ. એવી જ જાળમાં અને એવા કામમાં એ પરાવાય કે પ્રાયઃ એ સાધુ પાસે આવી શકે નહિ. કેમ આમ બને છે ? કહા કે—ત્યાં ધન વગેરેની ખાખતમાં અસ તાષ બેઠેલા છે. એવા અસતેષ જેમને ધર્મની બાબતમાં હોય એવા જીવ આજે શય્યા પણ ભાગ્યે જ જડે, કારણ કે-જગતના મોટા ભાગના જીવા એવા છે કે સુખમય સંસાર તરફ એમનું હૈયું અને આંખ મીઠાં છે 6 For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ] સમ્યગદશન-૧ હૈયે હુંફ શાની છે? ધર્મની કે ધનાદિકની? તમે અહીં કાંઈક શાન્ત બેઠા છો, તેની પાછળ પણ મેટે ભાગે કારણ એ છે કે-ઘર અને પેઢી વગેરે ઠીક ઠીક ગોઠવાઈ ગયું છે! નહિતર ત્યાંનું બરાબર હોય તો અહીં શાતિ ને ? એટલે, હુંફ કોની છે? ત્યાં જરાક વધે જણાય તે તમે ક્યાં છે? અહીં કે ત્યાં ? ત્યાં બધું ઠીક-ઠીક હોય તેય તમને અહીં વધારે બેસવાનું મન ખરું? ત્યાં સમયસર પહોંચવાની વાત ખરી ને ? જે લોકે નેકરી કરે છે તેમની વાત જુદી છે. એ પરાધીન છે. માંડ માંડ નોકરી મળી હોય અને મેડુિં કરે ને શેઠ કાઢી મૂકે તે બીજે ઊભવાની જગ્યા ન હોય, એવાની વાત જુદી. એ અવસરે એમ પણ કહે કે–આજે નહિ અવાય, હમણું નહિ અવાય, વહેલા જવું પડશે, તે એની સ્થિતિ એને એમ કરવાની ફરજ પાડે છે એમ માનવું પડે પણ, અહીં જે ઠીક ઠીક સ્થિતિવાળા છે તે કેમ એવું કહી શકે ? પણ અમે સમજીએ છીએ કે-આ બિચારા અહીં આટલે વખત પણ શાતિથી બેઠા છે તે ત્યાં બધું ઠીક ઠીક છે માટે ! એટલે, તમે જે ધર્મ કરો છો તેમાંય હૈયે હુંફ તે સંસારના સુખની છે, એવું જણાઈ આવે છે! ધર્મની રુચિવાળા જીવને હૈયે ગમે તેવા અવસરે પણ હુંફ ધર્મની હોય કે, ધનાદિકની હોય ? પ્રભુપૂજામાં લીન મંત્રીશ્વર પેથડશાહને એક પ્રસંગ આપણે ત્યાં પેથડશા નામના મંત્રી થઈ ગયા છે. માલવ દેશના એ મેટા મંત્રી હતા. માલવ દેશને રાજા મંત્રીશ્વર પેથડશાને બહુ માનતે હતે. પણ મંત્રી પેથડશા માનતા હતા કે–આ બધું પુણ્યાધીન છે. એટલે, એમને હૈયે હુંફ ધમની હતી, પણ મંત્રીપણું વગેરેની નહિ. આથી જ, મેટા મંત્રીશ્વર હોવા છતાં પણ, પેથડશા ત્રિકાલ શ્રી જિનપૂજા નિયમિત કરતા હતા. Jain Educationa International For Personal and Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનની ભૂમિકા [ ૧૭૭ એક વાર એવું બન્યું કે–અવતિની સીમમાં પર રાજ્યનું સિન્ય આવી પહોંચ્યું. પર રાજ્યનું સિન્ય અચાનક આંગણે આવી પહોંચ્યાનું જાણીને, માલવ દેશના રાજાએ એ સિન્યને લઈને લડવા આવનાર રાજાની સાથે સંધિની વાતચીત કરવાનો નિર્ણય કર્યો. રાજાએ તરત જ રાજ્યમાં તિષને જે મેટ જાણકાર હતું, તેને બેલા; અને, તેને મુહૂર્ત જોવાનું કહ્યું. તિષીએ કહ્યું કે–આજે મધ્યાહ્ન કાળની વેળાથી પૂર્વેની એક ઘડી અને મધ્યાહ્ન કાળની વેળાથી પછીની એક ઘડી, એટલા સમયમાં વિજય નામને યોગ છે અને તે ગ સર્વ કાર્યમાં સિદ્ધિ આપનાર છે. રાજાએ એ વિજ્ય નામના રોગમાં પ્રયાણ કરવાનો નિર્ણય કર્યો, પણ તે પહેલાં મંત્રી જોડે મંત્રણા તે કરી લેવી જોઈએ ને? આથી રાજાએ શ્રી પેથડશા મંત્રીને બેલાવી લાવવાને માટે પિતાને માણસ મંત્રીશ્વરના ઘરે મોકલ્યા. અહીં બનેલું એવું કે-મંત્રીધર મધ્યાહ્ન કાળની પૂજામાં બેઠા હતા અને વિવિધ પુષ્પોથી પ્રભુજીની અંગરચના કરતા હતા. મંત્રીશ્વર રોજ પિતાના એક માણસને સ્નાનાદિ કરાવીને અને શુદ્ધ વસ્ત્ર પહેરાવીને પિતાની પાછળ બેસાડતા હતા અને એ માણસ મંત્રીશ્વરને પ્રભુજીની અંગરચનામાં જરૂરી પુષ્પ કમવાર આપ્યું જ હતું. એટલે, મંત્રીશ્વરને પુષ્પ લેવા માટે પણ ભગવાન ઉપરથી નજર ખસેડવી પડતી નહિ અને એકાગ્રપણે તેઓ અંગરચના કરી શકતા હતા. રાજાને માણસ મંત્રીશ્વરના ઘરે આવ્યા. મંત્રીશ્વરની પત્નીને તેણે કહ્યું કે-“મહારાજા બહુ અગત્યના કામે જલદીથી મંત્રીશ્વરને બોલાવે છે.” મંત્રીશ્વરની પત્નીએ તેને કહ્યું કે-“હમણાં તે મંત્રીશ્રવર નહિ - મળી શકે, કેમ કે–તેમને આ દેવપૂજાને સમય છે.” સ. ૧૨ Jain Educationa International For Personal and Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ] , સમ્યગ્દર્શન-૧ રાજાને માણસ પાછો જાય છે, પણ એની મંત્રીવરની પત્નીને - ચિન્તા થતી નથી. રાજાના માણસને આમ ભગવાનની પૂજાને સમય કહીને પાછા જવા દેવાય ? હા ગમે તે થાય તે પણ પૂજામાં તે વિક્ષેપ કરાય જ નહિ, એમ એ બાઈ માનતી હશે ને ? પેલા માણસે રાજા પાસે પહોંચીને, મંત્રીશ્વરની પત્નીએ આપેલો જવાબ રાજાને કહી સંભળા, પણ રાજાને મુહૂર્તની ચિન્તા હતી. મુહૂર્તની વેળા જતી રહે, એ રાજાને ગમતું નહોતું. આથી રાજાએ મંત્રીશ્વરના ઘરે બીજા દૂતને મોકલ્યા. બીજા તે પણ મંત્રીવરના ઘરે આવીને મંત્રીશ્વરની દાસી, કે જે દ્વાર પાસે ઊભી હતી, તેને રાજાની આજ્ઞા કહી સંભળાવી. મંત્રીશ્વરની પત્નીએ સાંભળ્યું. તરત જ તેણીએ રાજાના દૂત પાસે આવીને મીઠાશથી કહ્યું કે–“ભાઈ! રાજાને કહેજે કે-હજુ પણ ' મંત્રીશ્વર દેવપૂજામાં છે અને તેમને હજુ બે ઘડી જેટલે સમય લાગશે.” આમ બીજે દૂત પણ મંત્રીશ્વરના ઘરેથી પાછો વળે. એ વખતેય મંત્રીશ્વરની પત્નીને એમેય થતું નથી કે-મંત્રીશ્વરને ખબર - તે આપું ! પ્રસંગ જેવો તેવું નથી. રાજા તરફથી ઉપરાઉપરી તેડાં આવે છે. રાજાને અતિ અગત્યનું કામ ન હોય તે આવું બને જ - નહિ, એ વાત મંત્રીશ્વરની પત્ની સમજે છે. મંત્રીશ્વર જે અન્ય કોઈ કાર્યમાં હોત તે તેણીએ મંત્રીશ્વરને સમાચાર જરૂર પહોંચાડ્યા - હેત. પણ હાલ મંત્રીશ્વર ધર્મકાર્યમાં, દેવપૂજાના કાર્યમાં રોકાયેલા હતા રેજને એમને એ નિયમ હતો, એટલે જે થવું હોય તે થાય, પણ અત્યારે તે મંત્રીશ્વરને કાંઈ જ જણાવાય નહિ, એમ મંત્રીશ્વરની * પત્ની માનતી હતી. રાજા કે પાયમાન થશે તે શું થશે, એની ચિન્તા મંત્રીશ્વરની પત્નીનેય નથી, એ ઓછી વાત છે? રાજા કે પાયમાન થશે તે કરી - કરીને શું કરશે ? મંત્રીપણું, લઈ લેશે એ જ ને ? મંત્રીપણું જાય તે તેમાં નુકસાન ન થાય પણ ધર્મ જાય તેમાં નુકસાન થાય આવી Jain Educationa International For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દશનની ભૂમિકા [ ૧૮ સમજ એના હૈયે હશે કે નહિ ? આ હૂંફની વાત ચાલે છે. મંત્રીશ્વરના હૈયે અને મંત્રીશ્વરની પત્નીના હૈયે શાની હૂંફ હતી ? દેવપૂજા વગેરે એકાગ્ર મને શાંતિથી કરવામાં તેની હૂંફ હતી ? મંત્રીપણુ વગેરેની? દુન્યવી ઋષિ-સિદ્ધિની ? કે ધર્મની ? હૂંફ તે ધર્મની જોઈએ ને? અને ધર્મની હૂંફ હોય તો જ માણસ જે ધર્મ કરે તે સારી રીતે કરી શકે. સ, એટલે આપ શ્રીમંતને બિચારા કહે છે ? - ઘર, પેઢી, એ વગેરે ઠીકઠાક છે એની હૂંફ જીવનારા શ્રીમંતે પણ બિચારા જ ગણાય ને ? બાકી તે, ધર્મ જેને હૈયે વસ્યો હોય, તેને તે થાય કે-એ બધું પુણ્યાધીન છે. એ રહે કે જાય, પણ ધમ રહેવું જોઈએ. અવસરે એ એવું વિચારે કેકદાચ ધર્મ કરતાં બધું ચાલ્યું પણ જાય તેય વધે છે ? એવો અશુભેદય આવે તે એમેય બને ! અશુભેદય આવે તે ધર્મ છોડવા છતાં પણ ધન વગેરે જાય એવુંય બને ને ? એટલે, એ તે સમજે કે ધર્મ છે તે બધું છે. ધર્મને જ એ સાચું વિત્ત માને. ધર્મના પ્રતાપે મંત્રીશ્વરને રાજા પણ સારો મળ્યો છે. બીજે ત રાજા પાસે જઈને કહે છે કે-મંત્રીશ્વરનાં પત્નીએ કહ્યું છે કે-મંત્રીશ્વરને દેવપૂજામાં હજુ બે ઘડી એટલે સમય લાગશે. આ સાંભળીને પણ રાજા કોપાયમાન થતું નથી. એક તરફ રાજાને એમ થાય છે કે-મંત્રીશ્વર દેવપૂજામાં કેવા લીન રહેતા હશે ? અને, બીજી તરફ રાજાને મુહૂર્ત સાચવવાની ભારે ઉસુક્તા છે. આથી રાજા જાતે જ મંત્રણ કરવા મંત્રીકવરના ઘરે જવાને તૈયાર થઈ જાય છે. આવે છે એ મંત્રીશ્વરના ઘરે. સાથેના પરિવારને બહાર રાખીને, રાજા એકલા જ ઘરમાં જાય છે. રાજાને ખુદને આવેલા જેઈને પણ મંત્રીશ્વરની પત્નીને જરાય ગભરામણ થતી નથી. ત્યાં તે રાજા પોતે જ બધાને કહી દે છે કે-“આવ્યો છું એની જાણે કેઈ એ પણ મરીવરને કરવી નહિ ! Jain Educationa International For Personal and Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ - ૧૮૦ ] સમ્યગ્દર્શન-૧ પણ રાજાના મનમાં એમ તે થઈ જ ગયું છે કે–મંત્રીકવરને પૂજા કરતા જેવા છે. આથી, તે એક જાણુતા માણસે બતાવેલા માગે, શ્રી પેથડશા મંત્રીકવર જ્યાં ભગવાનની પૂજામાં લીન બન્યા હતા, ત્યાં જાય છે. મંત્રીશ્વરની પૂજામાં એકાગ્રતા જોઈને રાજાય આનન્દ પામે છે. લાગે છે ને કે-રાજાય ધર્મવૃત્તિવાળે છે ? ધર્મની વાત આવે એટલે સારો રાજા પણ પ્રસન્ન થાય, એ આ દેશ હતો. મંત્રીશ્વરની પાછળ બેઠેલે માણસ મંત્રીશ્વરને કમસર પુષ્પ આપતે જાય છે અને મંત્રીશ્વર ભગવાનની અંગરચના કરતા જાય છે. રાજાને મન થઈ જાય છે કે હું પણ આ પૂજામાં મંત્રીશ્વરને સહાયક બનું! આથી રાજા ઈશારે કરીને મંત્રીવરને પુષ્પ આપનારા - માણસને ખસેડીને, પિતે એની જગ્યાએ બેસી જાય છે અને એક પછી એક પુષ્પ આપવા માંડે છે. જે માટે રાજા અહીં સુધી આ હતે, એ વાત તે મંત્રીશ્વરને પૂજામાં લીન જેઈને ભુલાઈ ગઈ ને ! રાજા મંત્રીશ્વરને પુષ્પ આપે જાય છે, પણ કયા કમે કયું પુષ્પ આપવું જોઈએ, એની રાજાને ખબર ન હતી. એટલે રાજાથી ભૂલ થઈ જાય છે. જે પુષ્પ આપવું જોઈએ તે પુષ્પ અપાતું નથી એને બદલે અન્ય પુષ્પ અપાઈ જાય છે. એક વાર આવું બન્યું તેય મંત્રીશ્વરે ગણકાર્યું નહિ. હાય, માણસની ભૂલ થઈ જાય એમ માન્યું. પણ વારંવાર એમ બનવા લાગ્યું, એટલે જાતે જ જોઈતું પુષ્પ લેવાને માટે મંત્રીશ્વરે મેં ફેરવ્યું. દેવપૂજામાં બેઠેલા મંત્રીશ્વર, પિતાને માણસ વારંવાર ભૂલ કરે છે એમ જાણવા છતાંય કેપ પામ્યા નહિ અને શાન્ત જ રહ્યા, 'એ ઓછી વાત છે ? મંત્રીશ્વરની જગ્યાએ તમે હે તે એ વખતે તમારું મન પૂજામાં મગ્ન રહે કે ગુસ્સાને આધીન બને ? શ્રી જિનમન્દિરમાં કેટલીક વાર પૂજા કરનારાઓમાં કેવી લાચાલી થાય છે? કેટલાક શ્રીમતિ પૂજા કરતાં કરતાં પણ બીજાઓને અને પૂજારી Jain Educationa International For Personal and Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનની ભૂમિકા [ ૧૮૧ વગેરેને કેવા ધમકાવે છે ? એમાં, પૂજામાં ચિત્તની એકાગ્રતા આવે જ શી રીતે ? મંત્રીશ્વર જોઇતુ પુષ્પ લેવાને માટે જ્યાં પેાતાનું મુખ ફેરવે છે, ત્યાં પુષ્પ આપનાર માણસની જગ્યાએ રાજાને બેઠેલા જુએ છે. મંત્રીશ્વર તરત જ ઊભા થવા જાય છે, પણ રાજા તરત જ તેમને પકડીને એ જ જગ્યાએ બેસાડી દે છે. મંત્રીશ્વરને આવી ઉમદા રીતે પૂજા કરતા જોઈને, રાજાનું હૈયું દૃષ્ટ અને તુષ્ટ થઈ ગયુ છે. એટલે રાજા મત્રીશ્વરને કહે છે કે તું સાચે જ ધન્ય છે! ! ભગવાન ઉપરની તારી આ ભક્તિ જોઇને લાગે છે કે–સાચે જ, તારા જન્મ પ્રશંસાપાત્ર છે અને તારુ ધન પણ પ્રશ’સાપાત્ર છે.’ " મ`ત્રીશ્વરના ભગવાન ઉપરના ભક્તિભાવને લીધે અતિશય પ્રસન્ન થઈ ગયેલા રાજા, મંત્રીશ્વરને ત્યાં સુધી કહે છે કે તારા સિવાય આવી રીતે ભગવાનની પૂજા કરનારા ખીજો કાણુ છે ? માટે, રાજ્યનાં સા કાય હાય અને હું કદાચ તને તેડવાપણુ મોકલું, તા પણ તારે તારી પૂજાની વેળાએ હરિગજ આવવું નહિ ! હવે તું એકાગ્ર મને ભગવાનની પૂજા કર ! હું બેઠો છું !” આમ કહીને રાજા બહાર આવીને ચેાગ્ય આસને બેઠા અને મત્રીશ્વર ફીથી ભગવાનની પૂજામાં એકાગ્ર મનવાળા બની ગયા. બીજાની હૂ કે જીવવાની વૃત્તિ છેડીને ધની હૂંફે જીવનારા અને ! અહી' તમે વિચારો કે–મત્રીશ્વરને ભગવાનની પૂજામાં કાની હૂંકું હતી ? રાજાની હતી ? મંત્રીપણાની કે ધનાર્દિકની હતી ? પૂજામાં મનની એકાગ્રતા કોની હૂંફે હતી ? લાગે છે ને કે ધર્મ ઉપરની શ્રદ્ધા એ જ મેાટી હૂ ક્ હતી ? હવે તમે એ પણ વિચારો કે– અત્યારે તમે અહીં જે કાંઈ શાન્તિ અનુભવતા બેઠા છે, તે કાની હૂંફે બેઠા છે ? પેઢીની હૂં. ખરી ને ? ઘરની હૂંક ખરી ને ? તમારા Jain Educationa International For Personal and Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨] સમ્યગુદશન-૧ કુટુમ્બની હૂંફ ખરી ને? પેઢી, ઘર, કુટુંબની હૂંફ છે કે નહિ એ વાત જુદી છે, પણ તમે શું માને છે ? એ બધાની હૂંફ છે માટે આટલું થાય છે એમ માને છે ને ? ક્યાંય ધર્મની હૂંફ માને છે ખરા ? હમણું ઘરેથી કાંઈક વિચિત્ર કે નબળા સમાચાર આવે તે તમે વ્યાખ્યાન પૂરું થાય ત્યાં સુધી પણ શાન્તિથી બેસી રહે ખરા? ચાલવા જ માંડે ને ? પણ સામાયિક લઈને બેઠા છે તે ? સામાયિકમાં એકલા જ બેઠા હો અને પાસે કઈ ન હોય તે શું કરે એ કહેવાય એવું છે? પણ અહીં બધાની વચ્ચે બેઠા છે તે સામાયિક મૂકી ઊભા ન થવાય એવું બને ને? પણ, એમ તમે બેસી રહો તેય તમારા મનમાં શી ગડમથલ ચાલે ? એવા જેવો અહીં વ્યાખ્યાન ચાલતું હોય તેય ત્યાંના જ વિચારમાં ગરકાવ હોય; કેમ કેધૂન જ એની હોય છે ને? એ વખતે વ્યાખ્યાનની વાત પ્રાયઃ સંભળાય તેય વિચારાય નહિ. એમાં જે કાંઈક કહ્યું હોય તે કહે કે–મહારાજ મારું દુઃખ શું જાણે? ધર્મની હૂ કે જે જીવતે હોય, તેને આવું ન થાય. એ સમજે કે–સંસારની કોઈ પણ સારી ગણાતી ચીજ મળવી, ટકવી, ભેગવાવી, એ વગેરે પુણ્યાધીન છે. એવી ચીજ ગઈ તેય શું થઈ ગયું? પુણ્ય ખૂટે તે જાય. એના વિના જરા દુઃખ વેઠવું પડશે તે વેઠી લઈશું ! બાકી, અશુભદયે આવનારી આપત્તિ સંસારની ચીજોથી કે સંસારના સંબંધીઓથી થોડી જ અટકવાની હતી? આપત્તિ ગમે તેટલી આવે પણ ધર્મ હૈયે રહે એટલે બસ છે. આપત્તિ વેળાએ ધમ હિચે નહિ હોય, તે સમાધિમાં કેણુ રાખશે? સુખ-દુ:ખમાં શરણભૂત ધર્મ જ છે : સુખમાં ને દુઃખમાં શરણભૂત તે એક ધર્મ જ છે. માટે જ એ માને કે ધર્મ જ સર્વસ્વ છે, ધર્મ જ ભાઈ છે, ધર્મ જ પિતા છે, ધર્મ જ માતા છે. ભાઈની, પિતાની અને માતા વગેરેની ગરજ Jain Educationa International For Personal and Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ સમ્યગશનની ભૂમિકા [૧૮૩ સારનાર ધર્મ જ છે. અરે, સંસારના ભાઈ માતા, પિતા વગેરે પણ આપણી જે ખબર લે છે, તે ધર્મને જ પ્રતાપ છે. ધર્મ ન રહ્યો તે પિતા, માતા, ભાઈ કે પત્ની વગેરેમાંથી કઈ ખબર લેશે નહિ. ધર્મ પુણ્ય રૂપે ઉદયમાં હશે, તે જ સગા સગા થશે ને મિત્ર મિત્ર રહેશે. છેકરો તમને મરતાંય બાપા કહે, ખબર પૂછે, તે એ ધર્મને પ્રતાપ છે. એ ઘર્મને દુનિયાની સામગ્રી માટે કે સગા વગેરે માટે છેડાય? દુનિયાની કોઈ સામગ્રી કે કઈ સગા-સંબંધી જે કાળમાં કામ લાગે નહિ, તે કાળમાં પણ ધમ હોય તે તે કામ લાગે. એ શાતાય ઉપજાવી શકે અને અશાતાના ઉદયમાં એ સમાધિમાં રાખી શકે. માટે હુંફ તે ધર્મની જ જોઈએ ને? ધર્મની રુચિ પ્રગટે અને સમજ વધે તે સમજાય કે-આપણે ધર્મ જ આપણને બધા સંગથી છેડાવીને, અસંગપણનું અનુપમ સુખ પમાડે ! સંસારના સુખ ઉપરથી જીવની આંખ ઊઠી હેવાનું ક્યારે કહેવાય ? એટલે જ આપણે એ વાત કરી રહ્યા છીએ કે-જ્યાં સુધી સુખમય એવા પણ સંસાર ઉપરથી જીવની આંખ ઊઠે નહિ, ત્યાં સુધી જીવનું ઠેકાણું પડે નહિ. આંખ ઊઠવી એટલે શું ? આ સુખ ગમે તેટલું મળે, ગમે તેટલા પ્રમાણમાં મળે, પણ જીવનું સરવાળે ભલું આનાથી થાય શી રીતે ? આ સુખ કાયમનું તે છે નહિ. કાં એ જાય ને કાં મારે એને મૂકીને જવું પડે. અને, આ સુખ મેળવતાં, ભેગવતાં, સાચવવા મથતાં, જે જે હિંસાદિક પાપે થાય, તેનું ફળ જીવને ભેગવવું જ પડે. પાપનું ફળ દુઃખ, એટલે આ સુખના ભોગવટામાં ભૂલ્યા તે દુખી થવાના એ નકકી વાત. આ જન્મમાં સુખ ને આવતા જન્મમાં દુઃખ, એવુંય બને. આમ જીવ ભટક્યા કરે ને સુખને માટે વલખાં માર્યા કરે, એને બદલે એવું કરવું જોઈએ, કે જેથી ભટકવાનું જ બંધ થઈ જાય. જીવ જે આવા વિચારમાં આવે, તે સંસારના સુખ ઉપરથી એની આંખ ઊઠી કહેવાય Jain Educationa International For Personal and Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪] સમ્યગદશન-૧ અને એમ આંખ ઊઠે એટલે શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ આવવા માંડે. એ વિના, શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ આવે નહિ. જીવને અનુભવથી, વિચાર કરતે કરતે એમ થવું જોઈએ કેઆ સુખ પાછળ ગમે તેટલા મંડયા રહીએ, તે પણ એથી જીવનું સ્થાયી ભલે તે થાય જ નહિ, એટલું જ નહિ, પણ આ સુખને રસ જ જીવને નરકમાંય પટકી દે અને નિગોદમાંય પટકી દે. આ સુખના રસ વિના એવું પાપ બંધાય જ નહિ, કે જે પાપ જીવને નરકમાં કે નિગોદમાં ઘસડી જઈ શકે. એટલે, જે કઈ જીવે નરકમાં કે નિગોદમાં ગયા, જાય છે કે જશે, તેમાં પ્રધાન કારણ આ સુખને રસ જ છે. અત્યાર સુધીમાં, આ જીવનું જે કાંઈ પણ ભૂંડું થયું, તે પ્રતાપ આ સંસારના સુખના રસનો જ છે. ત્યારે, જીવે સદાનું ને સંપૂર્ણ સુખ મેળવવા શું કરવું જોઈએ? આવા બધા જે વિચાર આવે, તે વિચાર પણ શુદ્ધ યથાપ્રવૃત્તિકરણના ઘરના ગણાય. આ વિચારમાંથી એને ધર્મને જાણવાની ઈચ્છા થાય અને ત્યાં જીવને અસંખ્ય ગુણ નિર્જરા થાય. આમ, સંસારના સુખ ઉપરથી જીવની આંખ ઊઠે, એટલે જીવ આગળ વધવા માંડે. ધર્મને જાણવા સાધુ પાસે જ જવું પડે ને ? ધર્મને જાણવાની ઇચ્છા થાય, એટલે ધર્મને જાણવાને માટે કેની પાસે જવાનું મન થાય? સાધુ પાસે જ જવાનું મન થાય ને? એકલા ધર્મને જ જીવનમાં જીવનારા હોય તે તે સાધુઓ જ હોય ને? ધર્મ જ જાણ હોય, તો ધર્મજીવીની પાસે જ જવું પડે ને ? એટલે, ધર્મને જાણવાની ઈચ્છાવાળ બનેલે જીવ, જે કઈ એને એવા લાગે કે-આ તે જીવનમાં ધર્મ જ જીવે છે, તેમને શેધી શોધીને તેમની પાસે જાય અને ત્યાં જઈને ધર્મના વિષયમાં નવું નવું જાણવાને પુરુષાર્થ કરે. જે જીવની સંસારના Jain Educationa International For Personal and Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનની ભૂમિકા [ ૧૮૫ સુખ ઉપરથી આંખ ઊઠી અને જે જીવને આત્માના કલ્યાણ માટે ધર્મને જાણવાનું મન થાય, તે જીવ એટલું તો સમજે ને કે–સાધુ સિવાય દુનિયામાં બીજે ક્યાંય મારે જે જાણવું છે તે જાણવાનું મળવાનું નથી. હાઈસ્કૂલે ને કોલેજોમાંથી પણ આ શિક્ષણ તે મળે જ નહિ ને ? સંસારના સુખને રસ જ્યાં મહાલતે હોય, ત્યાંથી સાચે ધર્મ સમજવાને મળે ખરે ? સાચે ધર્મ તે પ્રધાનપણે સાધુ જ સમજાવે ને? ધર્મને જેમને ખરેખર સ્વાદ આવ્યું હોય, તેઓ જ સાચે ધર્મ યથાર્થ પણે સમજાવી શકે ને ? ત્યારે, ધર્મને ખરેખર સ્વાદ જે છટ્ઠા ગુણસ્થાનકવર્તી અને આગળ વધેલા સાધુને આવે, તે સ્વાદ બીજા કેઈનેય આવે ખરો? સભામાં ઈન્દ્રાદિ દે બેઠા હાય અને ચકવતી આદિ રાજાઓ બેઠા હોય, તેય સંસારને ખરાબ તરીકે, સંસારના સુખને ખરાબ તરીકે કેણ વર્ણવે ? અને પાછું એ વર્ણન સાંભળતાં ઈન્દ્રાદિ દેવોને અને ચકવર્તી આદિ રાજાઓને લાગે કે–બરાબર છે, આવું ક્યારે બને? ઈન્દ્રાદિકને લાગે કેઅત્યારે મારી પાસે ગમે તેટલે વૈભવ આદિ છે, પણ હું ખરેખર સુખી નથી. આ ઈન્દ્રપણું વગેરે અમુક કાળ માટે છે ને મારે આને છેડી જવાનું છે, એટલે એ દુઃખ તે ખરું જ ને? વળી, દેવલોકમાં ઈન્દ્રાદિકનેય કેટલાનાં મોઢાં રાખવાં પડે છે એ જાણે છે? માત્ર એક વર્ષના પર્યાયવાળા પણ સાચા સાધુ જે સુખને અનુભવ કરી શકે છે, તે સુખને અનુભવ ઈન્દ્રાદિ પણ કરી શકતા નથી. શુદ્ધ ધમને સાચે સ્વાદ, એ ચીજ જ જુદી છે. આપણે વાત એ છે કે જેને ધર્મને જાણવાનું મન થાય, તે સાચા સાધુ પાસે જ જવાને ઈ છે ને? સાધુએ સંસારના સુખને ઓળખેલું, ખરેખરું ઓળખેલું, માટે જ એને તજેલું ને? એટલે, સાચા સુખનો ઉપાય છે એ જ બતાવી શકે ને? સંસારને અસાર તરીકે, દુઃખમય તરીકે ઓળખાવીને ભગવાને કહેલે ધર્મ એ જ Jain Educationa International For Personal and Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ]. સમ્યગ્ગદશનકહી શકે ને? ભગવાનને અને સાધુને માનનારે સાચે શ્રાવકેચ. સંસારને અસાર કહે* સંસાર દુઃખમય છે, દુઃખફલક છે અને દુખપરંપરક છે એમ એય કહે, પણ ધર્મને જાણવાની ઈચ્છા થતાં જીવને સાધુ પાસે જ જવાનું મન થાય ને ? આ રીતે જીવ ધર્મને જાણવાને માટે ગુરુની પાસે આવવાને નીકળે, એમાં પણ અસંખ્ય ગુણ નિર્જરા એ સાધે. ધર્મ સમજવાને માટે આવેલ ધર્મને સમજવાને વિધિ કર્યો છે એ જાણવાને માટેય પ્રયત્નશીલ બને ને? ધર્મનું શ્રવણ કેવા વિનયાદિથી કરવું જોઈએ, એને વિધિ જાણવાનું મન એને ન થાય એવું બને? અને, વિધિને જાણુને એ જીવ વિધિ મુજબની ક્રિયામાં સ્થિત પણ થાય ને ? નમસ્કારપૂર્વક, વિનયપૂર્વક ધર્મ પૂછે અને ગુરુ જે કાંઈ કહે તે ઉપગપૂર્વક સાંભળે. એ બધું જીવનું કિયાસ્થિતપણું કહેવાય. આવા કિયાસ્થિત બનેલા જીવને વળી પાછી અસંખ્ય ગુણ નિર્જરા. વધી જાય. સદ્દગુરુ શું કહે ?' હવે વિચાર કરો કે–આ રીતે ધર્મને જાણવા માટે આવેલા જીવને, જે સદગુરુ હૈય, તે શું કહે ? ધર્મ જાણવાને આવેલાને સંસારના સુખને રસ નીચોવાઈ જવા પામે, એવું જ સદગુરુ કહે ને? ધર્મને સાર રૂપે વર્ણવવાને માટે સદ્દગુરુ સૌથી પહેલાં સુખમય પણ સંસારને અસાર તરીકે જ વર્ણવે ને ? એ વખતે, સંસારને. * સુવાવણ સુરવાળુવં િ પંચસૂત્ર, * अत एव जनः पृच्छोत्पन्नसंज्ञः पिपृच्छिषुः । સાપુતા" ધÄyજીન ક્રિયાતિઃ | ૨-૮ છે. प्रतिपित्सुः सृजन् पूर्व, प्रतपन्नश्च दर्शनम् । श्राद्धो यतिश्च विविधोऽनन्तांशक्षपकस्तथा.॥ २-९ ॥ यथाक्रमममी प्रोक्ता, असङ्ख्यगुणनिर्जरा ॥ २-०१ ॥ –અધ્યાત્મસાર Jain Educationa International For Personal and Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનની ભૂમિકા [ ૧૮૭ સુખ ઉપરથી જેની આંખ ઊડી છે, એ જીવ શું કહે ? એ કહે ને કે—એવું કાંઈક મને લાગ્યું છે માટે જ હું ધર્મ જાણવાને માટે આવ્યો છુ. મેાક્ષ વિના સાચું ને પૂરું શાશ્વત સુખ મળવાનુ નથી; એમ પણ સદ્ગુરુ એને કહે ને ? અને, મેાક્ષને સાધવાના જે ઉપાય છે તે ધર્મ છે; એ ધર્મ ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ ઉપદેશેલા છે; અને ધર્મને પૂરેપૂરા સેવવા હાય તે! સસારના સ`ગ તજવા જોઈએ, એમ પણ સદ્ગુરુ અને કહે ને ? એ વખતે અસંખ્ય ગુણ— અસંખ્ય ગુણ નિર્જરા સાધી ચૂકેલા જીવને શું થાય ? સદ્ગુરુ જે કહે છે તે ખરાબર જ છે, એમ થાય ને ? એ પેાતે ભલે સંસારમાં બેઠા હોય અને સંસારમાં બેસીને સંસારના સુખના ભાગવટાય કરતા હાય, પણ એને એમ તે! થાય ને કે–સંસારના સંગને તયા વિના એકાન્તે ધને સેવી શકાય જ નહિ ? આવી મનેાદશા પ્રગટે, એટલે એનામાં અપૂવ કરણને પ્રગટતાં વાર લાગે ખરી ? દુઃખના અનુભવ કર્યો છે અને કરે છે : આ બધી વાત આપણે શા માટે કરવાની છે ? આત્મામાં એવા પરિણામ પ્રગટથો ન હાય તેા આ સાંભળતાં સાંભળતાં અને વિચારતાં વિચારતાં પણ આત્મામાં એવા પિરણામ પ્રગટી જાય, એ માટે ને ? અથવા તેા, મેાક્ષના ઉપાયરૂપ ધર્મને જ જીવનમાં જીવવાના ઉલ્લાસ પ્રગટે, એ માટે ને? એટલે, દરેકે એ જોવુ જોઈ એ કે—આ સાંભળતાં આપણને અંદર કેવી અસર થાય છે.? સંસારમાં દુઃખ કેટલુ અને સુખ કેટલું ? સંસારમાં જે થાડું સુખ છે, તે પણ દુ:ખમિશ્રિત જ છે. અને, સંસારમાં દુઃખને તે પાર જ નથી. તમે આ ભવમાં પણ ઘણા દુઃખના અનુભવ કર્યો છે, એમ તમને લાગે છે ? માતાના ગર્ભમાં તા દુઃખ ભાગવેલું, પણ જન્મ્યા ત્યારથી તમે દુઃખ અનુભવ્યું નથી અને તમે સુખ જ અનુભવતાં અનુભવતાં આટલા મોટા થયા છે, એમ કડી શકશે! જન્મ્યા Jain Educationa International For Personal and Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ એવાઓને ઊતરતી હોવા છતાં પણ, ૧૮૮] સમ્યગૂદન-૧ ત્યારથી તમે એકસરખા સુખી જ રહ્યા છે, એમ કહી શકશે ? મોટે ભાગે તે બાળપણથી જ તમે દુઃખને અનુભવ કરતા આવ્યા છે, રોગાદિકની વાતને બાજુએ રાખીએ તે પણ અત્યારે પણ તમને દુઃખ એછાં નથી, પણ કેટલાંક દુઃખ હોય તેય બેલાય નહિ અને કેટલાંક દુઃખ મેહના નશામાં દુઃખ રૂપે લાગે નહિ. દુખ વેઠીએ નહિ, તે સુખ શાનું મળે ?”—એમ કહીનેય દુઃખને દેખીતી રીતે ગણકારે નહિ એવા ઘણ, પણ એવાઓનેય દુઃખ મનમાં તે ખટકે ને? આમ છતાં પણ, સંસાર દુઃખમય છે–એ. વાત ગળે ન ઊતરતી હોય, તે તેનું કારણ શું છે? જે રીતે વિચારવું જોઈએ તે રીતે વિચારતું નથી, એ જ દેખીતું કારણ ગણાય ને ? સારે વડીલ ઠપકે ક્યારે આપે? તમે કદાચ સુખી માણસના ઘરે જન્મ્યા હશે, તેય નાનપણમાં તમને તમારાં મા-બાપે મારેલા કે નહિ? જરાક કાંઈક ઢળ્યુંફેડયું હશે તે માર્યા હશે ને? એટલે, સંસ્કાર નાનપણથી જ કેવા મળેલા ? સુખી માણસ દુનિયાની ચીજની નુકસાની વેઠાય નહિ માટે મારે, અને ખરાબ માગે જતા અટકાવવાને મારે, એમાંય ભે છે ને? સુખી માણસ સજજન હોય, તે દુન્યવી ચીજના નુકસાનને મહત્વ આપે નહિ. નેહ અને સગપણ આગળ એ નુકસાનની બહુ કિંમત આંકે નહિ. કહે કે–આવી ભૂલ તે થઈ જાય; પણ નેહી–સંબંધીથી જે ખરાબ કામ થઈ જાય, તે એને માટે ઠપકે આપ્યા વિના એ રહે નહિ ને ? પ્રામાણિકપણે ધંધે કરતાં બજારની ઊથલપાથલ વગેરેને કારણે છેક લાખ બેઈને આવે તેય મેંઢું બગાડે નહિ અને પુણ્યપાપની વાત કરીને આશ્વાસન આપે; જ્યારે એ જ બાપ કરે જે અનીતિથી પાંચ લાખ કમાઈને આવ્યે હેય તેય મેંઠું કમાઈને જ્યારે એ નહિ અને Jain Educationa International For Personal and Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનની ભૂમિકા [ ૧૮૯ બગાડે અને અનીતિથી ધનવાન બનવા કરતાં. નીતિથી જે મળે તેમાં જીવવુ' એ સાષુ', એમ સમજાવે. અનીતિથી પાંચ લાખ લઈ ને આવે તાય ઠપકો આપવા અને નીતિથી રળવા જતાં લાખ ખાઈ ને આવે તાય ઠપકા આપવા નહિ, આ વાત તમને એસે છે ? આ તા હજી ધર્મ પામ્યા પહેલાંની વાર્તા છે. સારુ કામ વડીલને પૂછ્યા વિના પણ થાય ? આ દેશના સામાન્ય સસ્કાર એવા હાય કે–સારાં કુટુંબમાં સાંસારિક કાર્યો વડીલને પૂછ્યા વિના ન થાય, પણ અવસરે સારુ કામ વડીલને પૂછ્યા વિના પણ થાય. એવા ખાપ હાય છે કે કાઈ સારા કામમાં છેકરા પૂછ્યા વિના લાખ આપી આવ્યા હોય તાય એ કહે કે મારા છોકરા છે ને ? આવા કામમાં તા એ આપી આવે જ.’ એમ ધમી મા-બાપનાં સંતાન સમજે કે–ધમ કરવાનું મન થઈ જાય અને મા-બાપને પૂછવાના અવસર નહાય તા વગર પૂછયે પણ ધર્મ કરવામાં વાંધા નિહ. એને ખાતરી હોય કે– ધનું કામ હું કરું તે તેમાં મારાં માબાપ આડે આવે જ નહિ. અવસર હાય તા એ છેાકરા – છેકરી ઉંમરલાયક છતાં વિનયને લેપે નહિ અને મા-બાપની અનુમતિ સારા કામમાંય મેળવી લે, પરન્તુ તેવા અવસર ન હાય તો ધર્મ કરવાનું મન થઈ જાય છતાં ધર્મ કરતાં અચકાય એવું મને નહિ. સંતાનને પેાતાને જ ધર્મોચરણના તેવા ઉત્સાહ આદિ એકદમ ન આવ્યા હાય અને એથી એ અચકાય તા એ વાત જુદી છે. Jain Educationa International શ્રી વજ્રબાહુએ દીક્ષા ગ્રહણ કર્યાના પ્રસ`ગ : આપણે ત્યાં રામાયણમાં શ્રી વજ્રબાહુના એક પ્રસંગ આવે @. રાજકુમાર વખાહુને, તેમના પિતા વિજય નામના રાજાએ, For Personal and Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ] સમ્યગુદન-૧ ઈભવાહન નામના રાજાની મને રમા નામની પુત્રી સાથે પરણવાને માટે મેકલ્યા છે. રાજ્યના રિવાજ મુજબ ભારે મહેસવપૂર્વક તેમનું લગ્ન થાય છે અને તે પછી મને રમાની સાથે રાજકુમાર વજુબાહુ પિતાના નગર તરફ પાછા ફરે છે. ઉદયસુન્દર નામને રાજકુમાર, કે જે શ્રી વજુબાહુને સાળો થાય છે, તે પણ ભક્તિવશ સાથે ચાલે છે. સાથે બીજા પણ પચીસ રાજકુમારે છે અને બનેય રાજ્યને મેટે પરિવાર પણ છે. માર્ગ કાપતાં કાપતાં તેઓ વસંત નામના પર્વત પાસે આવી પહોંચે છે. એ પહાડ ઉપર ગુણસાગર નામના એક મહામુનિ તપ તપી રહ્યા હતા. તપનું ભારે તેજ તે મહાત્માના મુખ ઉપર વિલસી રહ્યું હતું. સૂર્ય સામે ઊંચી આંખ રાખીને, એ મહાત્મા આતાપના લઈ રહ્યા હતા. શ્રી વજાબાહુએ રથમાં બેઠે બેઠે પહાડ ઉપર રહેલા એ મહાત્માને જોયા અને એથી, મેઘાડમ્બરને જોઈને મયૂરનું હંચું જેમ નાચી ઊઠે, તેમ તેમનું હૈયું પણ હર્ષના પ્રકર્ષથી નાચી ઊઠયું. તરત જ તેમણે રથના ઘડાની લગામ પકડી લીધી અને ઉદયસુન્દરને કહ્યું કે-રથ ભાવે. જુઓ, કેઈક મહાત્મા આ પહાડ ઉપર તપ તપી રહ્યા છે. મારે તેમને વાંદવા છે. મારું મહાભાગ્ય કે–અહીં આવા મહામુનિનું મને દર્શન થયું !” રથમાં શ્રી વજુબાહુ અને મનેરમાં બેઠાં છે. ઉદયસુન્દર રથ હાંકે છે. ઉદયસુન્દરને શ્રી વજુબાહુનું કથન સાંભળીને મશ્કરી કરવાનું મન થાય છે. શ્રી વજુબાહુ સમજે છે કે-માર્ગે જતાં મહાત્મા નજરે પડે અને એમને વન્દન કર્યા વિના આપણે જઈએ, તે આશાતના લાગેજ્યારે ઉદયસુન્દરને એમ થાય છે કે-“તાજા પરણીને જતા કુમારને આ વખતે આ કેવું મન થાય છે?” એટલે ઉદયસુન્દર મશ્કરીમાં શ્રી વજાબાહુને પૂછે છે કે-“શું કુમાર ! દીક્ષા ગ્રહણ કરવાનું મન થઈ ગયું છે?” Jain Educationa International For Personal and Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનની ભૂમિકા [૧૯૧ તરત જ શ્રી વજુબાહ પણ કહે છે કે-“દીક્ષા લેવાનું મન તે છે જ. ઉદયસુન્દર શ્રી વજુબાહુના આ જવાબને પણ મશ્કરીને જવાબ જ લેખે છે. એટલે, મશ્કરીના ભાવમાં ને મશ્કરીના ભાવમાં એ પણ કહે છે કે-કુમાર જે દીક્ષા લેવાનું તમારું મન હોય, તે આજે જ દીક્ષા લઈ લે ! એમાં જરા સરખે ય વિલંબ કરે નહિ ! હું પણ આપને દીક્ષા લેવામાં સહાય કરીશ !' જાણે એક-બીજાને હંફાવવાનો પ્રયત્ન આદર્યો હોય તેમ, શ્રી વજુબાહુ પણ ઉદયસુન્દરને કહે છે કે “સાગર જેમ મર્યાદાને તજે નહિ, તેમ તમે પણ તમારી આ પ્રતિજ્ઞાને ત્યાગ કરશે નહિ !' આ વખતે પણ ઉઢયસુન્દર એમ જ કહે છે કે-“ચક્કસ, એમ જ થશે. કારણ કે બધી વાતને ઉદયસુન્દર મશ્કરી ખાતે ખતવે છે. આ રીતે સાળા-બનેવી વચ્ચે વાત ચાલી રહી છે અને મનોરમા એ વાતને સાંભળી રહી છે. વચ્ચે એ કાંઈ જ બોલતી નથી. આવી વાતમાં વચ્ચે ન બેલાય, એવું એ સમજેલી માટે ને? આર્ય પત્ની, સારા કામમાં તે પતિને અનુસરવાનું જ હોય, એમ માને ને? એ સમજે કે–પતિ જે દિક્ષા લઈ લે, તે માટે પણ દીક્ષા લેવી જોઈએ; અને, દીક્ષા લેવા જેગી મારી તાકાત ન હોય, તે મારે સતીની જેમ જીવવું જોઈએ ! “પતિ દીક્ષા લેશે તે મારું શું થશે?” એમ એ વિચારે નહિ! એ તે એમ જ માને કે–મારું જે થવું હશે તે થશે, પણ મારાથી આવા કામમાં પતિની આડે અવાય નહિ. એટલે તાજી પરણેલી અને હજુ શ્વસુરગૃહે પણ નહિ પહોંચેલી મનેરમાં, પિતાના પતિ અને પિતાના ભાઈ વચ્ચે ચાલતી વાત સાંભળે છે, પણ વચ્ચે એ અક્ષરેય ઉચ્ચારતી નથી. આજે તે શું બને? મેટે ભાગે ત્યાં ને ત્યાં ભાઈ–બેન વચ્ચે જ. - ઝઘડે થાય ને? અને, ધણને પણ એ સંભળાવી દે ને કે હજુ Jain Educationa International For Personal and Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ જે વી સી ઉતરે છે ૧૯૨ ] સમ્યગુદન-૧ હાથે તે લગ્નનું મીંઢળ બાંધેલું છે અને આ શી વાત કરવા માંડી છે ? અહીં બન્યું છે એવું કે-આ વાતમાં ને વાતમાં શ્રી વજાબાહુએ. સાચે જ દિક્ષા લેવાને મનમાં નિર્ણય કરી લીધું છે. એમને એમ થઈ ગયું છે કે–આ બહુ જ સુન્દર યોગ મળી ગયો ! એટલે જ એમણે સાળાને સહાયક બનવાના વચનને ઝડપી લીધું અને “સાગર જેમ મર્યાદાને લંઘે નહિ તેમ તમે પણ તમારા વચનને લંઘશે. નહિ”—એવી સૂચના આપી દીધી. આવી મનભાવના સાથે શ્રી વજાબાહુ રથમાંથી નીચે ઉતરે છે. જાણે મેહથી મુક્ત બનતા હોય તેમ! શ્રી વજુબાહુ રથમાંથી નીચે ઉતર્યા એટલે મનેરમાં પણ રથમાંથી નીચે ઉતરી અને ઉદયસુન્દર પણ રથમાંથી નીચે ઉતર્યો. શ્રી વજુબાહુ જે શાંતિથી અને જે મક્કમતાથી પહાડ ચઢી રહ્યા હતા, તે જોતાં ઉદયસુન્દરને પહેલા શંકા પડી ગઈ અને પછી ખાતરી થઈ ગઈ કે–આ કુમાર દીક્ષા ગ્રહણ કરવા જ જઈ રહ્યા છે !” એને થયું કે-“આ તે મારી મશ્કરીનું બહુ ગંભીર પરિણામ આવ્યું.” આથી પહાડ ઉપર ચઢતે ચઢતે ઉદયસુન્દર શ્રી વજુબાહુને કહે છે કે-“સ્વામિન્ !” હવે કુમારને બદલે સ્વામિનું કહીને નમ્રતાથી વાત કરે છે. કહે છે કે–સ્વામિન્ ! આજે આપ દીક્ષા ગ્રહણ કરશે નહિ! આપને મેં જે કાંઈ કહ્યું તે કેવળ મશ્કરીમાં જ કહ્યું હતું. મારા એ મશ્કરીના વચનેને ધિક્કાર છે.” વળી કહે છે કે-“આપણે બંનેએ જે વાતચીત કરી, તે કેવળ મશ્કરી રૂપ જ હતી અને મશ્કરીમાં થતી વાતે કાંઈ સત્ય હતી નથી, એટલે મશ્કરીમાં ઉચારેલાં ને આપેલા વચનને ઉલંઘવા એમાં દોષ જેવું કાંઈ છે જ નહિ !” આગળ વચન આપતાં ઉદયસુન્દર શ્રી વજુબાહુને કહે છે કે-“સઘળાંચ કષ્ટમાં હું આપને સહાયક થઈશ, માટે આપ અમારા Jain Educationa International For Personal and Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનની ભૂમિકા [૧૯૩ કુળના જે મનેર છે, તે મનેરના અકાળે ભાંગીને ભુક્કા કરી નાખશો નહિ!”. આટલું કહેવા છતાં પણ, શ્રી વજુબાહુમાં જ્યારે કાંઈ પણ પરિવર્તન થયેલું દેખાતું નથી, ત્યારે ઉદયસુન્દર કહે છે કે-“હજુ તે આપના હાથ ઉપર આ મંગલ કંકણ શોભે છે; તે, આપ વિવાહના ફળસ્વરૂપ ભોગોને તજવાને એકદમ તૈયાર કેમ થઈ ગયા છે?” તેય શ્રી વજાબાહને મકકમ જોઈને, ઉદયસુન્દર છેલ્લે છેલ્લે કહે છે કે-“આ૫ જે આ મારી બેન મનેરમાને એક તણખલાને તજે તેમ તજી દેશે તે પછી, હે નાથ ! સાંસારિક સુખના આસ્વાદથી વંચિત બની ગયેલી એવી આ મારી બેન મનોરમા, જીવશે જ શી રીતે ?” - આમ ઉદયસુન્દરે પિતાને જેટલું કહેવા જેગું લાગ્યું તે બધું કહી દીધું. એવું કહી દીધું કે-શ્રી વજુબાહુએ કરેલા નિર્ણયમાં જરા સરખી પણ કચાસ હોત તે એ બેસી પડ્યા વિના રહેતા નહિ. પણ, શ્રી વજુબાહુને નિર્ણય પાકે હતે. મશ્કરી નિમિત્તા હતી, પણ નિર્ણય તે દિલથી સમજપૂર્વક લેવાયે હતે. એટલે જ, શ્રી વજાબાહુએ ઉદયસુન્દરને જવાબ આપતાં સૌથી પહેલી વાત તે એ કહી છે કે- આ મનુષ્યજમ રૂપી વૃક્ષનું સુન્દર ફી ભાગ નથી પણ ચારિત્ર છે. એટલે કે–આ જન્મને પામીને જે, ચારિત્રને પાયે, તે જ આ જન્મને સુન્દર ફળને પામે. પછી કહે છે કે–“આવી મશ્કરી કરી તેમાં ખેદ કરવા જેવું કાંઈ છે જ નહિ, કારણ કે-મશ્કરી પણ આપણે માટે તે પરમ : અર્થની સાધક જ નીવડી છે. સ્વાતિ નક્ષત્રમાં છીપમાં પડેલું વરસાદના પાણીનું બિન્દુ જેમ મેતી બની જાય છે, તેમ આપણું મશ્કરી પણ મનુષ્યજન્મના સુન્દર ફળની જનક નીવડી છે.. . : - • : સ. ૧૩ Jain Educationa International For Personal and Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ] સમ્યગ્દર્શન-૧ આટલું કહ્યા પછી, મનારમાના સંબંધમાં ખુલાસા કરતાં પણ શ્રી વખાહુએ કહ્યું છે કે—તમારી બેન જો કુલીન હશે તેા તે પણ દીક્ષા ગ્રહણ કરશે અને જો તે અકુલીન હેાય તે તેના માર્ગ કલ્યાણકારી થાએ એમ હું... ઇચ્છુક છે...! પણ, મારે તે હવે ભાગનુ કાંઈ જ કામ નથી.' સમજાય છે આ બધી વાત? શ્રી વબાહુએ મનુષ્યજન્મના સુન્દર ફળની વાત કરી અને ચારિત્રને મનુષ્યજન્મના સુન્દર ફળ તરીકે ઓળખાવ્યું, ત્યારે વિચાર કરે! કે-એ કુટુમ્બમાં કેવા સંસ્કાર પોષાતા હશે ? કેવા આચાર-વિચારમાં એમનું ઘડતર થયું હશે ? સાધુ થવાય તે સારું–એવા ભાવ પણ એમના મનમાં તે હશે જ ને ? અને, મરતાં પહેલાં સાધુ થવુ' જ છે—એવુ પણ એમના મનમાં રઘુ જ હશે ને ? એટલે જ, શ્રી વખાહુએ મશ્કરીને પણ પરમ અર્થની સાધક તરીકે ખતવી ને? અને, મને રમાની બાબતમાં શું કહ્યુ` ? અને કેવું પૂછી નાખ્યું ? મનેારમાની હાજરીમાં સાળાને આવુ પુછાય ? આ રીતે શ્રી વખાહુએ મનેરમાને પણ માગ ચીધી દીધા ને ? મનોરમા કુલીન હતી, માટે જ કુલીન હશે તે દીક્ષા લેશે, નહિ તે તેણીને માગ કલ્યાણકારી હૈ! ! ’–એવાં વચન એ શાન્તિથી સાંભળી શકી ને ? તેણીએ તે નિર્ગુ ય એ જ કરી લીધેલા છે, પણ તેણીમાં જરાક જો કુલીનતા ાત તા એ શેા નિર્ણય કરત ? 6 તમને ભાગના રાગ વળગ્યા હાય તાય તમે પત્ની તરીકે કુલીનને જ પસદ કરે ને ? કદાચ ખબર ન હાય ને પરણ્યા પછી માલૂમ પડે કે આ તા અકુલીન છે.' તા તમે અકુલીનને તજવાને તૈયાર થાવ ખરા ? પાપવશ ભાગ ભાગવવા પડે તાય તેમાં પણ અમુક અમુક નીતિનિયમોના પાલનના આગ્રહ તા ખરા ને? Jain Educationa International For Personal and Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ સભ્યની ભૂમિકા [ ૧૯૫ અકુલીનતા સ. પુરુષ અકુલીન જણાય તે સ્ત્રીએ શું કરવાનું ? ' એનાય રસ્તા છે. પરણેલે પુરુષ અકુલીન જ છે એવી ખાતરી જે થઈ જાય, તે એ સાધ્વી થવાને માર્ગ લે અથવા સતીને માગે જીવે. સ્ત્રીઓ ધારે તે અકુલીનને કુલીન બનાવી શકે, પણ એવાય પુરુષ હોય કે ઠેકાણે આવે નહિ; તો સમજુ સ્ત્રીઓને સાધ્વી બનતાં અગર સતીના માર્ગે જીવતાં આવડે કે નહિ? સ્ત્રીઓ જે સમજુ હોય અને જો એ ધારે તે એ ઘણી મક્કમ રહી શકે છે. દ્રૌપદીને પાંચ હતા ને ? પણ, પાંચના વાર એ સતી કેવી મક્કમતાથી જાળવતી હતી, એ જાણે છે ? અર્જુનને વારો હય, તે ભીમ કે ચારમાંને બીજે કઈ એ તરફ ફરકી પણ શકે નહિ ! સંયેગવશ પાંચ મળેલા, પણ સતી તરીકે જ એ જીવી, કેમ કે–એ કુલીન હતી. કુલીનને માટે ધર્મપ્રાપ્તિ સુલભ છે : આજે કુલીનતા અને અકુલીનતા જેવી વાત ક્યાં રહી છે? નહિ જ હોય એમ નહિ, પણ આજે તે વર્ણસંકરતા જ કુલીફાલી રહી છે. એને લઈને, સારાં સારાં ગણાતાં કુટુમ્બામાં પણ આચાર-વિચારનું ઠેકાણું રહ્યું નથી. આજે અનાચાર અને અસદવિચારનું સામ્રાજ્ય કેટલું બધું ફેલાયું છે? પહેલાં તે કહેવાતું કે-જાત વગર ભાત પડે નહિ ! કુલીન સ્ત્રી-પુરુષને માટે ધર્મની પ્રાપ્તિને સુલભ માની છે અને એથી ઉત્તમ કુળ–જાતિ વગેરેનું મહત્વ પણ શા માન્ય રાખ્યું છે. આમ છતાં, અકુલીન કુળમાં કઈ જીવ પાપના ઉદયે આવી ગયું હોય, પણ પૂર્વે ધર્મ કરીને આવ્યા હોય અને એના એ પૂર્વભવના સંસ્કાર જાગૃત થાય ને એ ધર્મ પાગી. Jain Educationa International For Personal and Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ]. સમ્યગૂદન-૧ જાય એવું પણ બને. વાત એ છે કે-આપણે કુળ-જાતિ વગેરેની અસરમાં માનતા જ નથી એવું નથી, પણ આ કાળમાં ઉત્તમ ગણાતા જાતિ–કુળની પણ પહેલાં જે ઉત્તમ અસર હતી, તે બહુ ભૂંસાઈ ગઈ છે, કેમ કે–આચાર-વિચારમાં અને સંસ્કારમાં માટે પલટ આવી ગયું છે. શ્રી વજુબાહુએ, ઉદયસુન્દરે કહેલી વાતને કમસર જવાબ આપી દીધા પછીથી છેલ્લે કહ્યું કે તમે અમને દીક્ષા ગ્રહણ કરવામાં અનુમતિ આપે અને તમે પણ અમારી પાછળ ચાલે, એટલે કેતમે પણ દીક્ષા ગ્રહણ કરે ! આપણે તે ક્ષત્રિય છીએ અને પિતાની પ્રતિજ્ઞાનું પાલન કરવું એ જ ક્ષત્રિયોને કુળધર્મ છે.” આ રીતે શ્રી વજુબાહુએ ઉદય સુન્દરને પ્રતિબંધ પમાડી દીધે. બધાં પહાડ ઉપર જ્યાં ગુણ રૂપી રત્નોના સાગર એવા શ્રી ગુણસાગર નામના મહાત્મા હતા ત્યાં પહોંચી ગયાં. ત્યાં પહોંચીને વન્દનાદિ વિધિ કરીને શ્રી વજુબાહુએ વસ્ત્ર, અલંકાર આદિ ઉતારીને એ મહાત્માની પાસે દીક્ષા ગ્રહણ કરી અને તેમની સાથે જ વસ્ત્રાલંકારાદિને ત્યાગ કરીને ઉદયસુન્દરે અને મને રમાએ પણ દીક્ષા ગ્રહણ કરી. સાથે જે પચીસ રાજકુમાર હતા, તેમણે પણ એ જ વખતે વસ્ત્રાલંકારાદિને ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરી. સ, વૈરાગ્ય વિના જ બધાએ દીક્ષા લઈ લીધી? ના વૈરાગ્ય વિના બધાએ દીક્ષા ગ્રહણ કરી છે એવું નથી. વૈરાગ્યનો ભાવ તે એ લેકના મનમાં હતો જ. આ નિમિત્ત મળતાં વૈરાગ્યને એ ભાવ એકદમ ઉદ્દિપ્ત થયે એટલું જ. જેને કળની દરેક આ વાતમાં વૈરાગ્ય હોય : જૈન કુળમાં જે જન્મ્યા હોય અને જૈન કુળના સંસ્કાર જે પામ્યું હોય, તેનામાં વિરાગ ન હોય એ બને કેમ? જૈન કુળમાં Jain Educationa International For Personal and Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનની ભૂમિકા [ ૧૯૭ તા મા ધાવણમાં પણ વૈરાગ્યનુ પાન કરાવે એમ કહેવાય, અરે, જૈન કુળમાં વૈરાગ્યના સંસ્કાર ગર્ભમાં પણ પડે એમ કહી શકાય. કેમ કે–જૈન કુળમાં ચાલતી દરેક વાતમાં મેાટે ભાગે વૈરાગ્યની અસર હૈાય. ખાવાની વાત હેાય કે પીવાની વાત હૈાચ; રમ્યાની વાત હાય કે ખેાયાની વાત હાય; ભેગાપભાગની વાત હાય કે ત્યાગ—તપની વાત હાય; જન્મની વાત હેાય કે મરણની વાત હાય; જૈન કુળમાં ચાલતી પ્રાયઃ દરેક વાતમાં વૈરાગ્યનાં છાંટણાં તા હોય જ. જૈના જે ખેલે, તેમાં જે સમજદાર હોય તે તે સમજી શકે કે–વૈરાગ્યની અસર છે. આજે આ અનુભવ વિરલ બનતા જાય છે, એ કમનસીબી છે. બાકી તા પુણ્યની, પાપની, સંસારની દુઃખમયતાની, જીવનની ક્ષણભંગુરતાની, ચીજોના નાશવન્તપણાની, આત્માની ગતિની અને મેક્ષ આદિની વાતની અસર માટે ભાગે જૈનની દરેક વાતમાં હાય. કેમ કે—એના હૈયામાં એ જ હોય. સારું-નરસું જે કાંઈ પણ અને તે વિષે અથવા કાંઈ નવું કરવાના અવસર આવે તે વખતે જે વાત થાય તેમાં, સાચા જના જો વાત કરનાર હોય તે વૈરાગ્યની છાંટ જ ન હોય એ બને એવી વસ્તુ છે ? સંસારના સુખ મળે ત્યારે, સંસારના સુખમાં અને સોંસારના સુખની સામગ્રીમાં બહુ રાચવામાચવા જેવું નથી–એવી વાત થાય અને એ જાય ત્યારે શાક થયા હાય તા શેક કરતાં પણ એના નશ્વર૫ણા વગેરેની વાત થાય; તા એ વાત પણ વૈરાગ્યના ઘરની જ વાત છે ને? તમે સાભળ્યું ને કે–શ્રી વખાહુએ ઉદયસુન્દરને સમજાવતાં કહ્યું કે- ચારિત્ર એ જ આ મનુષ્યજન્મ રૂપી વૃક્ષનુ' સુન્દર ફૂલ છે ?’ અને, એ વાતના ઉદયસુન્દરે પણ વિરેધ કર્યાં નહિ ને ? બીજી વાત એ પણ છે કે વૈરાગ્યના સંસ્કાર જ ન હોત, તા શ્રી વખાહુએ જ્યારે મુનિને વન્દન કરવાની ઈચ્છા પ્રગટ કરી, ત્યારે મશ્કરીમાં પણ ઉયસુન્દરે જે એ જ પૂછ્યું કે- શુ તમે દીક્ષા ગ્રહણ કરશે ?? તે પૂછ્યું ન હાત. એ કાંઈ આજના કેટલાકાની જેમ દીક્ષાના માની મશ્કરી કરનારા નહેાતા; અને, જો દીક્ષાના માની મશ્કરી કરનારા Jain Educationa International For Personal and Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન-૧ હત, તે તે અહીં બધાએ દીક્ષા ગ્રહણ કરી તેની જગ્યાએ કેઈ નવું જ અને બહુ વિચિત્ર ગણાય તેવું તેફાને પેદા થયું હોત ! પ્રથમ ગુણસ્થાનકે પણ વૈરાગ્ય હેય : સવ ને મનમાં વૈરાગ્ય હતું તે પરણવા શું કરવાને ગયા ? વૈરાગ્ય એ મિથ્યાત્વના ક્ષેપમાદિ–જનિત કાર્ય છે અને વિરતિ એ ચારિત્રમેહનીચના ક્ષપશમાદિ–જનિત કાર્ય છે. વિરાગ મિથ્યાત્વની મન્દતાના યેગે જન્મ, એટલે પહેલા ગુણઠાણે રહેલા પણ મન્દ મિથ્યાદષ્ટિએમાંય વિરાગ હોઈ શકે. સમ્યગ્દષ્ટિમાં વિરાગ અવશ્ય હોય, પણ સમ્યગ્દર્શનને નહિ પામેલામાં વિરાગ ન જ હોય એમ કહી શકાય નહિ. મેક્ષ આશય પણ, સમ્યગ્દર્શન પ્રગટ થયા પહેલાં મિથ્યાત્વની મન્દતાથી આવી શકે છે. ગ્રથિદેશથી આગળ વધેલા અને હજુ ગ્રન્થિ જેમની ભેદાઈ નથી એવા આત્માઓમાં વિરાગને ભાવ અને મોક્ષને આશય પ્રગટી શકે, જ્યારે વિરતિને પરિણામ પાંચમા ગુણસ્થાનક પહેલાં પ્રગટી શકે નહિ. વિરતિને પરિણામ ચેથા ગુણસ્થાનકે પણ હોઈ શકે નહિ, કેમ કે એ ચારિત્રમેહનીયના ક્ષપશમાદિને વિષય છે. એટલે દેશવિરતિને પરિણામ જેનામાં પ્રગટ્યો હોય તે પણ પરણવા જાય એ બનવાજોગ છે, તે પછી ચેથા ગુણઠાણે રહેલે વિરાગી આત્મા અને પહેલા ગુણઠાણે રહેલે મન્દ મિથ્યાત્વવાળે વિરાગી આત્મા પરણવા જાય, તે એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે ? - શ્રી વજુબાહુ જ્યારે પરણવા ગયા ત્યારેય તેમનામાં વિરાગને ભાવ નહેાતે જ એમ નહિ, એ તે હતે જ, પણ એમ કહી શકાય કેએ વખતે સર્વવિરતિના પરિણામને એ પામ્યા નહોતા અને સર્વ વિરતિને પરિણામ પમાડે એટલે જોરદાર એમને વૈરાગ્ય નહોતે, છતાં, એમનું ચારિત્રમેહનીય એવું ઢીલું પડી ગયેલું ખરું જ કે-જેથી ઓરા માત્રથી ચારિત્રને પરિણામ પ્રગટી જાય. મુનિનું દર્શન થયું Jain Educationa International For Personal and Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ સમ્યગનની ભૂમિકા [ ને મશ્કરીની ટકાર લાગી કે એ કમ ખસી ગયું અને ચાસ્ત્રિના પરિણામ પ્રગટી ગયા. સમ્યગ્દષ્ટિ આત્માઓના ચારિત્ર માટે પુરુષાર્થ સદા ચાલુ હાય સ૦ ભવિતવ્યતાવશ એવું બન્યું, એમ કહેવાય ? માત્ર ભવિતવ્યતાવશ સર્વવિરતિના પરિણામ પ્રગટ્યો એમ પણ નં કહી શકાય. અંદર પુરુષા ચાલુ જ હતા. સુન્દર વિરાગના સ્વામી આત્માઓને લગ્ન કરતાંય એમ થાય કે શું થાય ? નખળે! છું; પરાધીન છું. હજી સર્વવિરતિને ઉત્સાહ પ્રગટતા નથી; ભે!ગ ખરેખર સારા નથી, છતાં મન એ તરફ ખેંચાય છે !” સમ્યગ્દષ્ટિ કી પણ * પરણવા જવું એ સારુ છે, પરણવું જ જોઈ એ,’ એવુ માનીને પરણવા જાય નહિ. અવિરતિની દરેક ક્રિયાની એના દિલમાં ખટક હોય જ. સંસારના કોઈ પણ કામમાં એને ઉપાદેયભાવના રસ આવે નહિ અને યભાવની અસર બની રહે. આ પણ પુરુષાર્થ છે. હૈયેાપાદેયના વિચાર અને હેયને! ત્યાગ કરવાના તથા ઉપાદેયના સ્વીકાર કરવાના વિચાર થયા કરે એય પુરુષાર્થ છે; અને, સમ્યગ્દષ્ટિ આત્માઓને એ પુરુષા માટે ભાગે ચાલુ હાય. વાત એ છે કેવૈરાગ્ય હૈાવા માત્રથી વિરતિને સ્વીકાર કરી શકાય એવું નથી. વૈરાગ્ય હોય અને વિરતિના પરિણામ પ્રગટે, તેા જ સાચા ભાવે ચારિત્રના સ્વીકાર કરી શકાય. ઉડ્ડયસુન્દર, મનેારમા વગેરેને પણ આ નિમિત્ત વિરતિના પરિણામ પ્રગટેલા. એટલે, એમાંના કેાઈએ વિરતિના પરિણામ વિના દીક્ષા લીધી એમ કહેવાય નહિ. છતાં અહી વૈરાગ્ય વિના દીક્ષા લીધી હશે, એવા પ્રશ્ન શાથી આવ્યે વૈરાગ્ય વિના અને ચારિત્રના પરિણામ વિના પણ દીક્ષા લેનારા હાઈ શકે છે, માટે ને? પણ, આવા આત્માઓને માટે એવી કાઈ કલ્પના કરવી એ ચાગ્ય નથી. આ કુળમાં વેરાગ્યના સંસ્કાર કેટલા બધા સુદૃઢ અને વિકસિત હતા, એની તમને કલ્પના આવે એવા બીજો પણ મનાવ એ પછી Jain Educationa International For Personal and Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ] સમ્યગ્દર્શન-૧ તરતમાં જ બન્યા છે. શ્રી વમાહુ વગેરેએ દીક્ષા ગ્રહણ કરી લીધી એટલે શ્રી વાખાહુની સાથે અયાખ્યાથી આવેલે જે સેવકપિરવાર હતા, તે ત્યાંથી નીકળીને અયેાધ્યા પહોંચી ગયા. તેણે જઈ ને શ્રા વખાહુના પિતા વિજયરાજાને દીક્ષાના સમાચાર આપ્યા. એ સાંભળીને શ્રી વાખાહુના પિતા વિજયરાજાએ રોમાંચ અનુભવ્યેા. એમના વૈરાગ્યભાવ તીવ્ર બની ગયા. એમને થયુ કે– મારા દીકરા મારા કરતાં સવા નીકળ્યા. એ બાળક સારા ને હું ખુઠ્ઠો ખોટો. ખરા બાળ એ નિહ પણ હું, કે જે અત્યાર સુધી સ'સારમાં ફૅસી રહ્યો છું !’આવા વિચાર કરીને, તરત જ વિજયરાજાએ પણ પેાતાના વજ્રબાહુથી નાના પુત્રને રાજગાદીએ સ્થાપિત કરી દ્વીધા અને પોતે નિર્વાણુંમાહ નામના મહાત્માની પાસે દીક્ષા ગ્રહણ કરી લીધી. કેવું આ કુટુમ્બ ? એ કુટુમ્બના સંસ્કાર કેવા ? ‘વજ્રબાહુએ મને પૂછ્યા વિના દીક્ષા કેમ લીધી ? ’–એવે! વિચાર સરખે! પણ આબ્યા નહિ અને એવા વિચાર આવ્યે કે- બાળક છતાં એ સારા ! ’ ત્યારે, દીકરાએ સારુ કામ પૂછ્યા વગર પણ કર્યુ... હાય, તેય સારાં મા-બાપ એ સાંભળીને રાજી થાય ને? આનન્દ અનુભવે ને કેદીકરા સારા પાકયો !' આજે માપ શાની તકેદારી રાખે છે ? આજે ઉચ્ચ ગણાતાં કુળામાં પણ કેવી સ્થિતિ પેદા થતી જાય છે ? છેકરા ધર્મ કરે અગર ધર્મ કરવાને તૈયાર થાય તે! બાપ આડે આવે એ બને, પણ ાકરી ધન અને ભાગ માટે ગમે તેમ કરે તૈય એના એ માપ અને મહા અન્યાય-અનીતિ કરતાંય શકે નહિ અને, હવે તેા એમ કહુ ને કે-રોકી શકે નહિ એવું વાતાવરણ પેદા કર્યું છે ? પહેલાં સારાં કુટુમ્બેમાં એ સ્થિતિ હતી કે– ધ કરવાનું મન થવું, એ કાંઈ રમત વાત છે? ’–એમ સમજે, અને એથી છેકરાને ધર્મ કરવાનું મન થયું છે એમ જો એ જાણે તે! એમને Jain Educationa International For Personal and Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનની ભૂમિકા [ ૨૦૧ ખુશી થાય; જ્યારે એ જ મા–બાપ વગેરે છોકરો ધન–ભેગની, બાબતમાં અન્યાય-અનીતિના માર્ગે ચડી જાય નહિ, તેની તકેદારી રાખે. આજેય કેટલાક બાપ છોકરાની ચોકી તે રાખે છે, પણ તે. એટલા માટે રાખે છે કે–પિતાનું રળેલું ધન છેકરે વેડફી મારે નહિ ! છોકરો પિતાનું રળેલું ધન સારા માર્ગે ખર્ચે એમાંય વધે ! કેટલીક વાર ટીપ ચાલુ હોય ત્યારે અમે જોઈ એ કે-ધનવાન બાપ નાની નાની રકમમાં કચ કચ કરે તે છેકરાને ગમતું ન હોય, પણ એનાથી બેલાય નહિ અને કદાચ જે એ બોલે તે બાપનું મેંઢું જોવા જેવું થઈ જાય. કેટલાક સારા છેકરાઓને સારા માર્ગો છાનું ખર્ચવું પડે છે અને કંજુસ બાપના કેટલાક ઉડાઉ દીકરાઓ ધન એવા ખરાબ માગે ખચે છે કે-બાપથી ખમાય નહિ છતાં એને ખમી ખાધા વિના ચાલે નહિ. ધન ઉપરને ભારે વિશ્વાસ એથી એને ધનની હુંફ લાગે, પણ ધર્મની હૂંફ એને અનુભવાય નહિ. તમે જે ધમની હૂંફ અનુભવતા બને, તો તમારામાં ઉદારતા આવે. સારાં કામ કરવાની ભાવના વધે. ધર્મની વાતમાં તમે હમણાં જે એમ કહો છો કે-“સમય મળતું નથી. તેને બદલે તમે જે ધર્મની હૂંફ અનુભવતા બને, તે તમારે સમય અહીં વધે અને ત્યાં ઘટે. મંદિર-ઉપાશ્રયે-તીથે શી ભાવનાએ જાય? શ્રાવક સવારે ઊઠીને શું શું કરે? દેવને યાદ કરે. દેવાદિને * ब्राह्म मुहूर्त मुत्तिष्ठेत् परमेष्ठि स्तुति पठन् । .... જિંપ વિશ્વામિ વિંત્રતોડીતિ જ ન ll-૧૨ના Jain Educationa International For Personal and Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ] સભ્યશન-૧ નમસ્કાર કરે. પછી ધર્મ, કુળ અને સ્વીકારેલાં વ્રતાદિને યાદ કરે. ભાવના ભાવે. પ્રતિક્રમણાદિ કરતા હોય તે તે કરે. પછી પેાતાના ગૃહમંદિરમાં પૂજા કરે. શક્તિશાળી શ્રાવક ગૃહમંદિર તેા રાખે જ ને? તે પછી શ્રાવક સંઘના મન્દિરે જાય અને મન્દિરેથી પહેલાં ગુરુ પાસે જાય ને? ઘરે તે પછી જાય ને? ગુરુ એને શું કહે? × દેવ પાસે અને ગુરુ પાસે, એ શા માટે જાય ? સંસારના રાગથી ને સંસારના સ`ગથી છૂટવા માટે ને ? શ્રાવકનું મન શુ' હાય ? આ દેવ અને આ ગુરુની ઉપાસના વગેરે કરતાં કરતાં સંસારના રાગથી ને સ'સારના સ`ગથી કયારે છૂટુ–એવું એનું મન હાય ને ? શ્રાવક તી યાત્રાએ જાય તે શી ઇચ્છાથી જાય ? ત્યાં જવાથી સ`સારના રાગથી ને સંસારના સ`ગથી છૂટાય છે ઝટ, એવા એને વિચાર હાય ને ? એક ઠેકાણે અસર ન થઈ, બીજે ઠેકાણે અસર ન થઈ, તા એને થાય કેલાવ શ્રી સિદ્ધગિરિજી જાઉં ! ત્યાંની અસર જોરદાર મનાય છે! આવા વિચાર સાથે જે દેવ પાસે જાય, ગુરુ પાસે જાય, તી યાત્રાએ જાય, તેને સ`સારને રાગ નબળા પડે નહિ, એ અને ખરું ? शुचिः पुष्पादिभिस्तोत्रर्देवमभ्यर्च्य वेश्मनि । प्रत्याख्यानं यथाशक्ति कृत्त्वा देवगृह व्रजेत् ॥४-१२ प्रविश्य विधिना तत्र त्रिः प्रदक्षिणयेज्जिनम् । पुष्पादि भिस्तमभ्यच्यं स्तवनैरुत्तमैः स्तुयात् ॥४- १२३ ।। ततो गुरुणामभ्यर्णे प्रतिपत्तिपुरःसरम् । વિશ્વીક વિશુદ્ધાના પ્રત્યયાનપ્રાશનમ્ ॥૪-૧૨૪॥ Jain Educationa International For Personal and Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દરનની ભૂમિકા [ ર૦૩ધમ જાણવાને માટે આવેલાને સાધુ મહારાજ ક્યા ક્રમે ધર્મ બતાવે? આપણી વાત એ હતી કે-ધર્મને જાણવાને માટે જીવ સાધુ. પાસે જાય અને સાધુ કહે કે–સંસાર અસાર છે, તે એમાં હા જ પાડે ને? સંસારના સુખ ઉપરથી આંખ ઊઠી હોય અને એથી જેને. ધર્મ જાણવાનું મન થયું હોય; એ જીવ, સાધુ જ્યારે સંસારને અસાર કહે, ત્યારે તે હા જ પડે ને? સાધુ ધર્મ પણ શ્રી જિનેશ્વર દેવે કહેલે જ બતાવે ને? એટલે, પહેલાં શ્રી અરિહન્ત ઉપર શ્રદ્ધાભાવ જન્મે એવું એ કહે ને? અને, એ કહીને સાધુ શ્રી જિનેશ્વર દેવે કહેલ જે ધર્મ બતાવે, તેમાં પણ પહેલું શું બતાવે ? સવવિરતિ જ બતાવે ને? અધર્મથી સર્વથા છૂટવું હોય અને એક જ ધર્મ આચર હોય તે સર્વવિરતિપણું જોઈએ જ, એટલે સર્વવિરતિ, ધર્મ પહેલે બતાવે. ધર્મને જાણવાને આવેલા જીવને આ ધમ બહુ ગમી જાય પણ બધા જીવ સર્વવિરતિ સ્વીકારવાના સામર્થ્યવાળા ન હોય. સામર્થ્યવાળા જે હોય, તે તે સર્વવિરતિ ધર્મ સ્વીકારવાને તત્પર બની જાય, પણ સર્વવિરતિ ધર્મ સ્વીકારવાનું સામર્થ્ય જે જીવોમાં ન હોય, તે કહે કે- ૪ “ભગવાન ! ખરેખર, ધર્મ તે આ જ છે. * उत्तमधर्मप्रतिपत्त्यसहिष्णोस्तत्कथनपूर्वमुरस्थितस्य विधिनाऽणुव्रतादिदानमिति ૮ (૧૪૧) * સળિો : પ્રોડરાય તિ શા (૧૪૨) * અનુમતિથ્રેતાતિ 3ના (૧૪) * રથન ૩મારુ આજ્ઞામ કૃતિ /૧૧ા (૧૪૪) * મજાવવનટમાણાહુથિતરાને પામવા કૃતિ n૧૨ (૧૪) ધર્મબિંદુ * जानामि यतिधर्म चेद्गृहनामि स्वामिनोऽनिसके । योग्यता परमियति मन्दभाग्यस्य नास्ति मे ॥२८१॥ याचे श्रावकधर्म तु स्वामिन् ! देहि प्रसीद मे । ............... आदत्तेऽन्धावप्युदंको भरणं निजमेव हि ॥२९॥ –ત્રિષષ્ટિ ચરિત્ર પર્વ-૧૦, સર્ગ-૮ Jain Educationa International For Personal and Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ] સમ્યગદર્શન-૧ આવા જ ધર્મ સંસારથી ઝટ મુક્ત બનાવી દે. પણ આ ધને આચરી શકું એવું સામર્થ્ય મારામાં નથી પ્રગટયું. તા, એવા ધર્મ બતાવવાની કૃપા કરે કે-જે ધર્મને આચરતે આચરતે મારામાં સવવિરતિ ધર્માંને આચરવાનું સામર્થ્ય પ્રગટે.? આવા જીવની પાસે સાધુ દેશિવરત ધર્મ વવે. એ સાંભળીને જીવ જો દેશિવરતિ ધર્મ સ્વીકારવાને ઉત્સાહિત બને, તે એ દેશવરતિ ધર્મને સ્વીકારે; પણ જે જીવ દેશિવરતિ ધર્મને સ્વીકાર કરવાના સામર્થ્ય વાળેા પણ ન હાય, તે જીવને સાધુ શું બતાવે? એ જીવને સાધુ સમ્યક્ત્વના આચાર આદિ બતાવે. એવા જીવે પણ હાય કે જે જીવામાં એટલી ચેાગ્યતા પણ વિકસિત ન થઈ હાય, તેમને સાધુ માર્ગાનુસારિતાના આચાર બતાવે. માર્ગાનુસારિતાના આચાર પણ એવા છે, કે જે આચારાને પાળતાં પાળતાં જીવ, ધર્મની પ્રાપ્તિને યાગ્ય બને. સંસારના સુખના રાગ ઉપર અને એ રાગે જન્માવેલા દ્વેષ ઉપર દ્વેષ પ્રગટવા જોઈ એ : જીવ ધર્માંની પ્રાપ્તિને ચે!ગ્ય અને ત્યાં સુધી શુદ્ધ યથાપ્રવૃત્તિકરણુ ગણાય. ધર્મ પામવાની ઈચ્છા થઈ ત્યાં સુધીમાં તે એણે ઘણી ઘણી નિર્જરા સાધી હોય, પણ ધર્મ પામવાને માટે સૌથી પહેલાં ગ્રન્થિભેદ કરવા પડે. ગાઢ રાગ-દ્વેષની ગાંઠને ભેદવી પડે. અપૂર્વકરણ વિના એ ભેઢાય નહિ. એ અપૂર્વકરણને પેદા કરવાને માટે, જીવે સંસારના સુખના રાગ ઉપર અને એ રાગે જન્માવેલા દ્વેષ ઉપર ખૂબ ખૂબ દ્વેષ કેળવવા પડે. સંસારના સુખના રાગ ઉપર અને એ રાગે જન્માવેલા દ્વેષ ઉપર કેવા દ્વેષ કેળવવા પડે ? તે ૬ પત્તે સમળે ત્ય ને લીવે, ને તે' મિન્દર, अस्थि गे जीवे जे नो મિન્ત્ર ) तत्थ णं जे से भिन्दर अपुग्वकरणेणं भिन्दर | Jain Educationa International —સમરાઈચ કહા પા. ૫૯. For Personal and Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દશનની ભૂમિકા [ ૨૦૫ અત્યાર સુધી આ જીવ સંસારના સુખના રાગ ઉપર અને સંસારના દુઃખના દ્વેષ ઉપર મુસ્તાક રહ્યો છે. એ રાગમાં અને એ દ્વેષમાં જ મારું કલ્યાણ, એમ આ જીવે માનેલું છે. પણ હવે એને સમજાય છે કે–એ રાગ અને એ દ્વેષ એ જ મારા ખરેખરા શત્રુ છે. એ રાગે ને એ શ્રેષે મને મારા સ્વરૂપનું ભાન પણ થવા દીધું નથી. અનાદિકાળથી અત્યાર સુધીના અનન્તાનન્ત પુદગલ પરાવર્તકાળ સુધી મને એ રાગે અને એ છે જ સંસારમાં ભટકાવ્યા. એ રાગથી અને એ શ્રેષથી હું છૂટું તે જ મારી મુક્તિ થાય. માટે હવે કોઈ પણ રીતે એ રાગ પણ નહિ જોઈએ અને એ શ્રેષ પણ નહિ જોઈએ. આ ભયંકર સંસારથી છૂટવાને ઉપાય એ જ છે કે–એ રાગથી ને એ શ્રેષથી હું સર્વથા મુક્ત બનું. આ નિર્ણય જીવને થાય, એ શું છે? સંસારના સુખના રાગ ઉપરનો અને એ. રાગે જન્માવેલા દુઃખના દ્વેષ ઉપરને દ્રષ છે. એ રાગ અને એ વૈષ ઉપરના આવા પ્રકારના શ્રેષના ચિન્તનાદિમાંથી આત્મામાં એ રાગ-દ્વેષને તેડી નાખવાને જે અપૂર્વ પરિણામ પ્રગટે, તે અપૂર્વકરણ કહેવાય છે, અને, એ અપૂર્વકરણથી ગાઢ રાગ-દ્વેષની ગાંઠ ભદાઈ ગયા વિના રહેતી નથી. તમને લાગે છે કે–સંસારના સુખ ઉપરના રાગે અને એ રાગે જન્માવેલા દુઃખના ઢષે આત્માનું ઘણું ઘણું બગાડ્યું છે? એ રાગ-દ્વેષ ભૂંડા લાગે એટલે અપૂર્વકરણ સહેલાઈથી પ્રગટી શકે. અપૂર્વકરણ રૂપ મુદ્દગર : આ અપૂર્વકરણને મહાત્માઓએ મુદ્દગર જે પણ કહ્યો છે. ભગવાન શ્રી ઋષભદેવજીનું પેલું સ્તવન યાદ છે? “સમકિત દ્વાર ગભારે પેસતાં ...” એ સ્તવનમાં પણ કેટકેટલી વાત કહી છે? “પાપ પડલ થયાં દૂર રે.” વગેરે કહ્યું છે ને? સમ્યકત્વના દ્વારમાં પેસવા માટે પાપનાં પડેલ દૂર થવાં જોઈએ અને પાપનાં પડેલ દૂર થાય ત્યારે Jain Educationa International For Personal and Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદશન-૧ જ જીવ અપૂર્વકરણ રૂપી મુદૂગરને હાથમાં લઈ શકે ને? એ પછી જ ગ્રંથિ ભેદાય. અનંતાનુબંધી કષાયની ભુંગળ અને મિથ્યાત્વની સાંકળ એ પછી જ ભાંગે. ત્યારે, ભગવાનનું દર્શન, પૂજન વગેરે એ માટે કરવાનું છે. એ સમ્યકત્વની કરણી છે. એ કરણ સમ્યક્ત્વ પમાડે એવી છે અને એ કરણીમાં એવો ગુણ પણ છે કે–એ સમ્યક્ત્વને શુદ્ધ પણ બનાવે. જીવમાં એ ભાવ હવે જોઈએ અથવા તે એમાં એ ભાવથી વિપરીત ભાવનું આલમ્બન નહિ જોઈએ. એક સ્તવન પણ ગુરુની પાસેથી વિધિપૂર્વક લીધું હોય અને ગુરુ પાસે એને અર્થ સમજીને ગમ્યું હોય, તે એ બોલતાં પણ જીવ ઘણી નિર્જર સાધી શકે. * અનિવૃત્તિકરણથી સંધાનું કાર્ય : હવે શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ દ્વારા અસંખ્ય ગુણઅસંખ્ય ગુણ નિર્જરા કરતાં કરતાં જીવ રાગ-દ્વેષની ગ્રંથિને ભેદનાર એવા અપૂવકરણની નિકટતાને પામ્યો અને એ અપૂર્વકરણ દ્વારા જીવે એ ગ્રન્થિને ભેદી નાખી. એ ગ્રંથિ ભેદતાંની સાથે જ જીવમાં એ પરિણામ પ્રગટે, કે જે પરિણામ જીવને સમ્યકત્વ પમાડ્યા વિના રહે નહિ. એવા પરિણામને કાળ પણ જ્ઞાનીઓએ અન્તમુહૂર્તને કહ્યો છે. અન્તમુહૂર્ત કાળને એ પરિણામ એ હેય છે કે–એ કાળમાં જીવને મિથ્યાત્વને ઉદય ચાલુ હોય છે, તે છતાં પણ એ પરિણામ જીવને સમ્યકત્વ પમાડયા વિના જ નથી. એ * एतदनन्तर कश्चिदेव महात्मासन्नपरमनिवृतिसुखः समुल्लसितप्रचुरदुर्निवारवीर्यप्रसरो निशितकुठारधारयेव परमविशुद्धया यथोक्तस्वरूपस्य ग्रन्थेभेदं विधाय मिथ्यात्वस्थितेरन्तर्मुहूर्त मुदयक्षणादुर्यतिक्रम्यापूर्वकरणानिवृत्तिकरणलक्षणविशुद्धिजनितसामर्थ्यादन्तर्मुहर्तकालप्रमाण .. -સરવે શિશામાપણામ ન કરોતિ . '' . . . . . --કર્મગ્રંથ-૨ શ્લેક-૨ ટીકા. Jain Educationa International For Personal and Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનની ભૂમિકા [ ૨૭ પરિણામથી જીવ શું કરે છે? અપૂર્વકરણથી જીવ જેમ ગાઢ રાગ-દ્વેષની ગ્રંથિને ભેદે છે, તેમ અનિવૃત્તિકરણથી એ જીવ મિથ્યાત્વનાં જે જે દળિયાં ઉદયમાં આવતાં જાય છે, તે તે સર્વ દળિયાંને ખપાવતે જ જાય છે, એટલું જ નહિ, પણ આ અન્તર્મુહૂર્તની પછીના અન્તર્મુહૂર્તમાં મિથ્યાવનાં જે દળિયાં ઉદયમાં આવવાનાં હોય, તે દળિમાંમાંથી બની શકે તેટલાં દળિયાંને પણ જીવ આ અન્તર્મુહૂર્તમાં જ ઉદયમાં લાવી દઈને ખપાવી નાખે છે; અને, મિથ્યાત્વનાં જે દળિયાને જીવ આ રીતે એક અન્તર્મુહૂર્ત વહેલાં ઉદયમાં લાવી શકતું નથી, તે દળિયાંની સ્થિતિને એ વધારી દે છે, કે જેથી આ અનિવૃત્તિકરણને અન્તમુહૂર્ત પછીનું જે અન્તમુહુત હોય છે, તે અન્તમુહૂર્તમાં મિથ્યાત્વના એક પણ દળિયાને ઉદય અસંભવિત બની જાય. એ જે અનિવૃત્તિકરણ પછીનું અત્તમુહૂર્ત હોય છે, તે અન્તમુહૂર્તમાં જીવને જે પરિણામ હોય છે, તે પરિણામને અન્તરકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ અંતરકરણ એ જ ઉપશમ સમકિત કહેવાય છે. અહીં મિથ્યાત્વનાં દળિયાને ઉદય હેતે નથી. અન્તકરણથી સધાતુ કાર્ય આ અન્તકરણનું અન્તર્મુહૂર્ત, એટલે એવું અન્તમુહૂર્ત, કે જે અન્તમુહૂર્તમાં જીવને મિથ્યાત્વમેહનીયનાં દળિયાંને ન તે પ્રદેશથી ઉદય હાય, ન તે વિપાકથી ઉદય હોય. માત્ર સત્તામાં જ મિથ્યાત્વમેહનીયનાં દળિયાં હોય. સત્તામાં રહેલાં મિથ્યાત્વ–મેહનીયના દળિયાંની સફાઈનું કામ, જીવ, એ અન્ડરકરણના અન્તમુહૂર્તમાં કરે છે. અન્ડરકરણ દ્વારા જીવ મિથ્યાત્વમેહનીયનાં દળિયાંની સફાઈનું * यथाऽन्तरकरणाद्यसमय एवौरशमिकसम्यक्त्ववान् , तेन चौषधविशेषकल्पेन शोधितस्य मदनकोद्रवकल्पस्य मिथ्यात्वस्य शुद्धा सुद्धाशुद्धरूपपुजत्रयमसौ करोत्येव । • ધર્મ સંગ્રહ એલેક–૨૨ ની ટીકા Jain Educationa International For Personal and Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ] સમ્યગુદર્શન–૧. જે કામ કરે છે, તેમાં બધાંય દળિયાં સાફ થતાં નથી. બધાં દળિયાં શુદ્ધ બનતાં નથી. કેટલાંક દળિયાં શુદ્ધ બને છે, કેટલાંક દળિયાં શુદ્ધાશુદ્ધ બને છે અને કેટલાંક દળિયાં અશુદ્ધનાં અંશુદ્ધ કાયમ રહે છે. આમ, મિથ્યાત્વમેહનીયનાં દળિયાં ત્રણ વિભાગમાં વહેંચાઈ જાય છે. તેમાંનાં જે દળિયાં શુદ્ધ બને છે, તે દળિયાંના સમૂહને સમ્યકૃત્વમેહનીયને પુંજ કહેવાય છે, તેમાંનાં જે દળિયાં અર્ધ શુદ્ધ અથવા તે શુદ્ધાશુદ્ધ બને છે, તે દળિયાંના સમૂહને મિશ્રમેહનીયને પુંજ કહેવાય છે; અને, બાકી રહેલાં અશુદ્ધ દળિયાંના સમૂહને મિથ્યાવહનીયને પુંજ કહેવાય છે. સ, એ પરિણામ કેવું હોતું હશે? એ પરિણામ કે હોય, એ તે જ્ઞાની જ જાણી શકે. એમ કહેવાય કે–એવા અપૂર્વ આનન્દને અનુભવ હોય, કે જેને વાણમાં મૂકી શકાય નહિ. એટલી કલ્પના જરૂર થઈ શકે કે-મિથ્યાત્વમેહનયના ઉદયે જે પરિણામ જન્મ, તેનાથી તદ્દન ઊલટા સ્વરૂપને એ. પરિણામ હોય. કુદેવ, કુગુરુ અને કુધર્મના ત્યાગ સ્વરૂપ તેમ જ સુદેવ, સુગુરુ અને સુધર્મના સ્વીકાર સ્વરૂપ એ પરિણામ હોય જ, કેમ કે– મિથ્યાત્વમેહનીયને એ વખતે પ્રદેશદય પણ નથી અને વિપાકેદય. પણ નથી. એ વખતે, મેક્ષના શુદ્ધ ઉપાયને લગતે જ પરિણામ હોય અને એમ હોય તે જ મિથ્યાત્વમેહનીયનાં સત્તાગત દળિયાં શુદ્ધ બને ને? ત્રણમાંથી કેઈ એક પુજનો ઉદય થાય? . આ રીતે અનિવૃત્તિકરણ દ્વારા જીવ જે સમ્યકત્વને પામે છે, તે સમ્યફલને ઔપશમિકસમ્યક્ત્વ કહેવાય છે. એ પશમસમ્ય: ફત્વનું જે અન્તમુહૂર્ત, એ જ અન્તરકરણનું અન્તર્મુહૂર્ત કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનની ભૂમિકા [ ૨૦૯ 3 *L * કાદરા નામનું જે ધાન્ય હોય છે, તેના ઉપર મીણા હાય છે. જ્યારે એ મીણા બરાબર ધેાવાઈ જાય છે અને એ ધાન્ય ચોખ્ખુ બની જાય છે, ત્યારે એ કાદરી કહેવાય છે. મીણાવાળુ ધાન્ય તે કૈાદરા અને સાવ મીણા વગરનું ધાન્ય તે કાદરી. એ ધાન્યને સાર્ કરતાં મીણા થાડા ગયા હોય ને થાડો રહ્યો હાય એવું પણ મને છે અને અમુક દાણા ઉપરથી મીા ગયા ન હોય એવુ પણ બને છે. એ જ રીતે, જીવ, આપણે વિચારી આવ્યા તેમ, અન્તરકરણના કાળમાં સત્તાગત મિથ્યાત્વમાહનીયનાં દળિયાંના ત્રણ પુંજ કરી નાખે છે. એટલામાં તેા અન્તરકરણનુ એ અન્તર્મુહૂત પૂર્ણ થઈ જાય છે. એ અતર્મુહૂત પૂરું થતાંની સાથે જ, અન્તરકરણના મળે જીવે. મિથ્યાત્વમેાહનીયનાં દળિયાંના જે ત્રણ પુંજ કર્યાં હાય છે, તેમાંના કોઈ પણ એક પુજ ઉદયમાં આવે છે. કાઈને સમ્યકૃત્વમાહનીયના પુંજ ઉદયમાં આવે, કોઈ ને મિશ્રમેહનીયના પુંજ ઉદયમાં આવે અને કોઈને મિથ્યાત્વમાહનીચના પુ'જ ઉદયમાં આવે. એ વખતે જીવને પિરણામ કેવા ખળવાળા છે અને કેવા પ્રકારના છે, એના ઉપર એના આધાર રહે છે. અન્તરકરણના અન્તર્મુહૂત પછીથી જે દળિયાં ઉયમાં આવવાનાં હોય તે શુદ્ધ થયાં છે કે નહિં, શુદ્ધાશુદ્ધ થયાં છે કે નહિ અગર અશુદ્ધ રહ્યાં હોય તે તેમ, પણ એ, સિવાય જ્ઞાની કાઈ કહી શકે નહિ. એ તા વ્યક્તિગત અસર છે ને? શાસ્ત્ર તા કહે છે કે-અન્તરકરણનું અન્તમુહૂત' પૂરું થતાંની સાથે જ, એ અન્તરકરણુના કાળમાં જીવે મિથ્યાત્વમાહનીયનાં * इहानन्तराभिहितविधिना लब्धेनोपशमिकसम्यक्त्वेनौषध विशेषकल्पेन मदनकोद्रव स्थानीयं मिथ्यात्वमोहनीयं कर्म शोधयित्वा त्रिधा करोति । तद्यथा - शुद्ध मर्धविशुद्धमविशुद्ध चेति । तत्र त्रयाणां पुंजानां मध्ये यदार्धविशुद्धख उदेति तदा तदुदयाज्जीवस्यार्धविशुद्ध जिनप्रणीततत्त्वश्रद्धानं भवति, तेन तदासौ सम्यग्मिथ्या दृष्टिगुणस्थानमन्तर्मुहूर्त काल स्पृशति, तत उर्ध्वमवश्यं सम्यक्त्वं मिथ्यात्वं वा गच्छतीति । ' -કમ ગ્રંથ-૨, શ્લાયર ની ટીકા, સં. ૧૪ Jain Educationa International For Personal and Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ] સમ્યગદર્શન-૧ દળિયાંના જે ત્રણ પુંજ કર્યાં હાય છે, તે ત્રણમાંથી કોઈ પણ એક પુંજનાં દળિયાં ઉયમાં આવી જાય છે. સમ્યકૃત્વમાહનીયનાં દળિયાંના ઉદયકાળ એ ક્ષાર્યા પમિક – સમ્યક્ત્વને કાળ આમ, ઔપશમિકસમ્યફત્વના અન્તર્મુહૂત ને અન્તે જીવને જો મિથ્યાત્વમેાહનીચના પુજમાંનાં દળિયાં ઉદયમાં આવી જાય છે, તે તે જીવ સમ્યફને વસી નાખે છે અને પ્રથમગુણુસ્થાનકવતી ખની જાય છે; પણ મિથ્યાત્વમે!હનીયના પુંજમાંનાં દળિયાં ઉયમાં આવવાને અઠ્ઠલે એ જીવને જે મિશ્રમેાહનીયના પુંજમાંનાં દળિયાં ઉદયમાં આવી જાય છે, તે તે જીવ ચતુ ગુણસ્થાનકવર્તી મટી જઈને તૃતીયગુણસ્થાનકવી બની જાય છે. એ તૃતીયગુણસ્થાનકવર્તી અનેલા જીવ, તે પછી પહેલે ગુણુઠાણું ચાલ્યા જાય એવું પણ બને અને ચેાથે ગુણુઠાણે પાછા આવે એવું પણ બને. હવે જે જીવને નથી તા ઉદયમાં આવતાં મિથ્યાત્વમાહનીયના પુંજમાંનાં દળિયાં અને નથી તે ઉદયમાં આવતાં મિશ્રાહનીયના પુંજમાંનાં દળિયાં, પણ જે જીવને સમ્યક્ત્વમાહનીયના પુંજમાંનાં દળિયાં ઉદયમાં આવે છે, તે જીવ ઔપમિકસમ્યક્ત્વમાંથી ક્ષાયેાપશમિકસમ્યક્ત્વને પામ્યા એમ કહેવાય છે. આ રીતે અનાદિ મિશ્પાદૃષ્ટિ એવા જે જીવ, પહેલી વાર જે સમ્યક્ત્વને પામે છે, તે ઔપશમિક-સમ્યક્ત્વ પામે છે અને એ પછી જ એ જીવ ક્ષાયેાપશમિક-સમ્યક્ત્વ એ વખતે પામે છે તે પામે છે, નહિ તેા કાળાન્તરે પામે છે, Jain Educationa International P આ સંબંધમાં એક શાસ્ત્રીય મત એવા પણ છે કે—અનાદિ મિથ્યાષ્ટિ જીવ ઔપશમિક-સમ્યક્ત્વને પામ્યા વિના પણ સીધા જ ક્ષાયેાપશમિક-સમ્યક્ત્વને પામી શકે છે, એટલે કે—એ જીવ અપૂર્ણાંકરણ દ્વારા ગ્રંથિભેદ કરીને અપૂર્વકરણના કાળમાં જ ત્રણ પુંજ કરે છે, For Personal and Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનની ભૂમિકા અને તે પછી એ જીવ અનિવૃત્તિકરણ દ્વારા, એ ત્રણ પુંજ પૈકીના શુદ્ધ પુજના ઉદયને પામે છે અને એમ શુદ્ધ પુજના ઉદયને પામીને એ જીવ લાપશમિસમ્યવને પરિણામને સ્વામી બને છે. આ શાસ્ત્રીય માન્યતા મુજબ જીવ મિથ્યાત્વમેહનીયનાં દળિયાંના ત્રણ પુજ અનિવૃત્તિકરણથી નહિ પણ અપૂર્વકરણથી કરે. દર્શનમેહનીયની સાત પ્રકૃતિઓને ક્ષીણ કરીને અટકી જનારની શ્રેણિને ખંડક્ષપકોણિ કહેવાય ? હવે જે જીવ ઔપશમિકસમ્યકત્વને પામીને અગર તે ઔપથમિકસમ્યકૃત્વને પામ્યા વિના પણ ક્ષાપશમિકસમ્યફવને પામે છે, તે જીવ જે શાપથમિકસમ્યકત્વના પરિણામમાં બરાબર સુદઢ રહી શકે અને તેને પ્રથમ સંહનન આદિ સામગ્રી મળી હોય તથા તે જે ક્ષપકશ્રેણિ માંડવા જેગા પરિણામને પામી જાય, તે તે છવ ાપકશ્રણ માંડીને અનન્તાનુબંધી કષાયની ચાર તેમ જ મિથ્યાત્વમેહનીયની ત્રણ–એમ દર્શન મેહનીયની સાતેય પ્રકૃતિઓને ક્ષપકશ્રેણિના પરિણામ દ્વારા સંપૂર્ણ પણે ક્ષય કરી નાખીને ક્ષાયિકસમ્યકૃત્વને સ્વામી બની જાય છે. ક્ષાપશમિકસમ્યકત્વને પામેલે જીવ જે કંઈ પણ રીતે સમ્યક્ત્વના પરિણામને વમી નાખે નહિ અને એ પરિણામમાં બરાબર ટક્યો રહે, તે એ જીવ ક્ષાયિકસમ્યફવને પામ્યા વિના રહેતે જ નથી. એ જીવ એ જ ભવમાં ક્ષપકશ્રેણિ માંડે અને એ દ્વારા ક્ષાયિકસમ્યકત્વને પામે એ નિયમ નથી. ભવાન્તરમાં ક્ષાયિકસમ્યકત્વ પામે એવું પણ બને. ક્ષાપશમિકસમ્યકત્વના પરિણામમાં બરાબર ટકી રહેનારા જીવને, જે ભવમાં ક્ષાયિકસમ્યફવની પ્રાપ્તિ થવાની હોય છે, તે ભવમાં એ જીવને ક્ષપકશ્રેણિ માંડવા માટે પ્રથમ સંહનન આદિ જે સામગ્રી જરૂરી ગણાય છે તે મળી જ જાય છે અને એ જીવમાં શપકર્ણિ માંડવા જેગે પરિણામ પણ પ્રગટી જાય છે. આમ જે જીવ ક્ષય માંડે છે, તે જીવને જો ક્ષપકશ્રેણિ માંડતાં પહેલાં પરભવના આયુષ્યને Jain Educationa International For Personal and Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ર 1 સમ્યગ્દર્શન-૧ 'ધ પડી ગયા ન હાય, તેા તે જીવ ક્ષપકશ્રેણિના કાળ દરમ્યાનમાં માત્ર દુનમાંહનીયની સાત પ્રકૃતિના ક્ષય સાધીને વિરામ પામતા નથી, પણ ક્ષપકશ્રેણિમાં આગળ વધીને એ જીવ ચારિત્રમેાહનીય કની બાકીની એકવીસેય પ્રકૃતિએના પણ સંપૂર્ણ પણે ક્ષય સાધીને વીતરાગપણાને આત્મસાત્ કરી લે છે અને તે પછી તરત જ જ્ઞાનાવરણીયાદિ બાકીનાં ત્રણેય ઘાતી કર્મોને પણુ ક્ષીણુ કરી નાખીને કૈવલજ્ઞાનના સ્વામી પણ ખની જાય છે. હવે જે જીવને ક્ષપકશ્રેણિ માંડતાં પહેલાં જ પરભવના આયુષ્યના બંધ પડી ગયા હોય, તે જીવ ક્ષપકશ્રેણિ દ્વારા માત્ર દર્શનમે હનીયની જ સાત પ્રકૃતિને ક્ષીણ કરી નાખીને અટકી જાય છે. એ જીવના ક્ષપકશ્રેણિના પરિણામ દર્શનમેાહનીયની સાત પ્રકૃતિએ ક્ષીણ થતાં ભગ્ન થઈ ગયા વિના રહેતા જ નથી. એવા જીવ જે ક્ષપકશ્રેણિ માંડે છે, તે ક્ષપકશ્રેણિને ખંડક્ષપકશ્રેણિ તરીકે ઓળખવામાં આવે છે. ક્ષાયેાપશમિસમ્યફત્ત્વની હાજરીમાં જ ક્ષાયિકસમ્યક્ત્વને પામી શકાય છેઃ ક્ષપકશ્રેણિ એટલે ઘાતી કમેર્મીની પ્રકૃતિની મૂળમાંથી ક્ષપણા કરી નાખવાની શ્રેણિ. તેમાં, પહેલાં દશ નમેાહનીયની સાતેય પ્રકૃતિની ક્ષપણા થાય છે. દનમેાહનીયની સાતેય પ્રકૃતિની ક્ષપણા સ ́પૂર્ણપણે થઈ ગયા પછીથી જ, ચારિત્રમાહનીયની પ્રકૃતિની ક્ષપણા થાય છે. આમ માહનીય કર્મ સંપૂર્ણ પણે ક્ષીણ થઈ ગયા પછીથી જ જ્ઞાનાવરણીય, દેશનાવરણીય અને અન્તરાય એ બાકીનાં ત્રણેય ઘાતી જ્જૈની સ પ્રકૃતિની સપૂર્ણ પણે ક્ષપણા થાય છે. એટલે, જે જીવે માક્ષ સાધવા હાય, તે જીવને ક્ષાયિકસમ્યક્ત્વ પ્રગટાવ્યા વિના ચાલતું જ નથી અને ક્ષાયિકસમ્યક્ત્વને પ્રગટાવવાને માટે જીવે ક્ષપકશ્રેણિ માંડવી જ જોઈ એ. ક્ષપકશ્રેણિ, ચાથા ગુણસ્થાનકે રહેલા જીવ પણ માંડી શકે છે, પાંચમા ગુણસ્થાનકે રહેલા જીવ પણ માંડી શકે છે અને છો તથા સાતમા ગુણસ્થાનકે રહેલા જીવ પણ માંડી શકે Jain Educationa International For Personal and Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનની ભૂમિકા [ ૨૧૩ છે. ક્ષપકશ્રેણિ માંડવા માટે જેમ પ્રથમ સંહનનાદિ સામગ્રી જોઈએ, તેમ છેવટમાં છેવટ ચેાથું ગુણસ્થાનક પણ ક્ષપકશ્રેણિ માંડવા માટે જોઈએ જ. પહેલે ગુણઠાણે રહેલો અનાદિ મિથ્યાષ્ટિ જીવ, ઔપથમિકસમ્યકત્વ અગર મતાન્તરે ક્ષાપશમિકસમ્યકત્વ પામી શકે, પણ એ જીવ સીધો જ ક્ષાયિકસમ્યક્ત્વ પામી શકે જ નહિ. કેઈ કઈ જીવવિશેષ માટે એવું પણ બને છે કે–અન્તિમ ભવમાં અને અતિમ કાળમાં એ જીવ અનાદિકાલીન મિથ્યાત્વને ઉપશમાવે, ઉપશમસમ્યફવ પામે, ક્ષાપશમિકસમ્યક્ત્વને પામે, ક્ષપકશ્રેણિ માંડે, ક્ષાયિકસમ્યકત્વ પામે, ચારિત્રમેહનીયની એકવીસેય પ્રકૃતિઓને પણ ક્ષીણ કરી નાખે, બાકીનાં ત્રણ ઘાતી કર્મોને પણ સર્વથા ક્ષીણ કરી નાખે અને આયુષ્યને અને શેષ ચાર અઘાતી કર્મોને પણ સર્વથા ક્ષય કરનારે બનીને મેક્ષને પામી જાય. આ બધુંય અન્તમુહૂર્તના કાળ માત્રમાં બની જાય, એવું પણ બને. અહીં મુદ્દો એટલે જ છે કે–ત્રણ પ્રકારનાં જે સમ્યક્ત્વ ઔપશમિક, ક્ષાશમિક અને ક્ષાયિક, એમાં જે ક્ષાયિકસમ્યકત્વ છે, તેને પ્રગટાવવાને માટે ક્ષપકશ્રેણિ અવશ્યમેવ માંડવી પડે છે અને ક્ષાપશમિકસમ્યક્ત્વની ગેરહાજરીમાં જીવ ક્ષપકશ્રેણિ માંડી શકતે જ નથી. ક્ષાપશમિકસમ્યક્ત્વ તે ઘણી વાર આવે અને ઘણી વાર જાય એવું પણ બને છે, પણ એક વાર જે જીવ સમ્યકત્વને પાયે, તે જીવ ગમે ત્યારે પણ અર્ધ પુદગલપરાવર્તથી અંદર અંદરના કાળમાં જ અને તે પણ ક્ષાપશમિકસમ્યકત્વની હાજરીમાં જ ક્ષપકશ્રેણિ અવશ્ય માંડવાને અને ક્ષાયિકસમ્યક્ત્વ આદિને પામીને મેક્ષને પણ પામી જ જવાને, એ નિઃસંશય બીના છે. સંસાર તજવા જેવો લાગે એમ કરવું છે: આવું બધું જ છેને સાંભળવા મળે અને સમજવાને મળે, Jain Educationa International For Personal and Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ] સમ્યગદશન-૧ એ અને સભ્યત્વને પામવાનું કેવું મન થાય? “આ જીવનમાં હું કદાચ બીજું કાંઈ પણ ન પામી શકું, તેય સમ્યક્ત્વ તે મારે આ જન્મમાં અવશ્ય પામવું છે.”—એમ એને થાય ને? કેમ કેસમ્યકત્વ એ આત્માનું કલ્યાણ સાધવાના જે ઉપાય છે, તે સવનું મૂળ છે. સમ્યફવ વિના આત્માનું સાચું કલ્યાણ સધાય નહિ, અને સમ્યફવા આવ્યું એટલે આત્માનું ખરું ને પૂરું કલ્યાણ સધાયા વિના રહેવાનું જ નથી એની ખાતરી થઈ જાય છે. હવે વિચાર કરો કે-જીવને જ્યાં સુધી સંસાર સારે જ લાગે, સંસારના સુખમાં જ સાચું સુખ લાગે, ત્યાં સુધી સમ્યક્ત્વ પમાય ખરું? નહિ ને? માટે, કઈ પણ ભેગે સંસાર ખરાબ લાગે, હાનિકર લાગે, તજવા જેવો લાગે, એવું કરવું જોઈએ ને ? તે, ગમે તેમ કરીને પણ હવે તે એવું જાણવું છે, એવું ચિન્તન કરવું છે, એવાના સંગમાં રહેવું છે, એવાની સેવા કરવી છે, કે જેથી સંસાર તજવા જેવું જ છે એમ લાગે. - કઈ પૂછે કે-“મદિરમાં રોજ કેમ જાવ છે ?” તે કહેવું કે–સમ્યકત્વ પામવું છે માટે ! “પૂજામાં આટલા કલાક કેમ કરો છો ?” તે કે–સમ્યક્ત્વ પામવું છે માટે ! “સાધુ પાસે વારે વારે કેમ જાવ છે ?” તે કે-સમ્યક્ત્વ પામવું છે માટે ! તમે જે કઈ ધર્મક્રિયા કરે, તે બાબતમાં જે કંઈ પૂછે તે કહેવું કે આ બધું હું એટલા માટે કરું છું કે–મારે સૌથી પહેલાં સમ્યક્ત્વ પામવું છે !” આવું તમે તમારા મનમાં નકકી કરી લે અને તે પછી જ્યારે જ્યારે જે, જે પૂછે ત્યારે ત્યારે તેને તેને તમે આ જવાબ આપવા માંડે, તે કદાચ સંસારના રસિયાઓ કહેશે કે–આ ગાંડો થઈ ગયો છે. પણ એવાઓ તમને ગાંડા કહે ત્યારે તમારે રાજી થવું. ગાંડા કહે તે સમજવું કે ધર્મ આવવા માંડયો : એક વાર અમે એક ગામમાં ગયેલા. વ્યાખ્યાનમાં ઘણું માણસે Jain Educationa International For Personal and Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનની ભૂમિકા [ ૨૧૫ આવ્યા હતા. તેમાં કેટલાક અજના પણ આવ્યા હતા. વ્યાખ્યાનમાં સંસાર પાપરૂપ છે, એ વાત તેા આવે જ ને ? ત્યારે મેં કહ્યું હતુ કે સંસારમાં રહેવું પડે ને સંસારનાં કામ કરવાં પડે તેાય તે રસથી કરવાં નહિં અને સસારને વધારનારાં કામમાં બની શકે તા ભાગ લેવે! નહિ. તમે સંસારના કામમાં રસ નહિ બતાવા અને તમારું' ચાલે ત્યાં સુધી તમે સ'સારના કામમાં ભાગ નહિ લા તે કદાચ તમારા સ્નેહી-સંબધીએ તમને ગાંડા કહેશે. પણ જ્યારે એ તમને ગાંડા કહે ત્યારે સમજો કે-હવે મારામાં ધર્મ આવવા માંડયો.’ આવી વ્યાખ્યાનમાં કહેવાયેલી વાત, એક સામાન્ય સ્થિતિના જૈનેતર માણસને જચી ગઈ અને તેણે સંસારના કામમાં ઉપેક્ષા બતાવવા માંડી. કરેલુ કે આજે લગ્નનુ કામ પતી એ સંસારમાં રહેલા એટલે ઘરનાં જરૂરી જણાતાં કામ કરે ખરા, પણ બધાને લાગે કે-આને આમાં રસ નથી ! એમ કરતાં કરતાં એને ઘરે લગ્નના પ્રસંગ આવ્યે. એને થયુ કે આ તા સંસારને વધારનારા પ્રસંગ ! મારે શું કામ આમાં ભાગ લેવા જોઈએ ? ’ એટલે, એ તા એના મકાનના ત્રીજે માળે ચડી ગયેા અને બારણાં અંદરથી બંધ કરીને બેસી ગયા. એણે નક્કી આપણે કાંઈ ખાવુંય નથી અને પીવુંય નથી. જશે પછી નીચે ઊતરીશું.' પણ સગા-સંબધી છેડે ? સૌ એને ખેલાવવા લાગ્યા. બારણાં ખખડાવી બૂમ પાડવા લાગ્યા. પણ આ તા એક જ કહે કે- આવા પાપના કામમાં મારે ભાગ લેવા નથી. ’ બધાએ બહુ બહુ કહ્યું, પણ આણે બારણું ન ઉઘાડયું તે ન જ ઉઘાડયુ.. એટલે બધા કહે કે—– ગાંડા થઈ ગયા છે ગાંડા, ચાલા આપણે.’ આમ કહીને બધા નીચે ગયા, પણ આ તે એ સાંભળીને એટલે બધે આનન્દમાં આવી ગયા કે નાચવા જ માંડયો ! એને એમ થઈ ગયું કે આ બધાએ મને ગાંડા કહ્યો, એટલે પેલા મહારાજ કહેતા હતા તેમ મારામાં ધર્મ જરૂર આવવા માંડયો ! હવે હું ધર્મ પામવાના !' લગ્ન પતી ગયું એટલે એ નીચે ઊતર્યાં અને રાજની જેમ વર્તાવા લાગ્યા, પણ આ ગાંડા થઈ ગયા છે.’ Jain Educationa International For Personal and Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ] 1 - સમ્યગૂદન-૧ –એવું સાંભળવાથી એને જે અપૂર્વ આનન્દ થયેલે, એ આનન્દને એ વિસરી શકતે નહિ; અને, અમને પણ યાદ કર્યા કરતે. અમને આની કશી જ ખબર નહિ. અમે તે વ્યાખ્યાન કરીને એ ગામેથી વિહાર કરી ગયેલા. ને કેટલાક મહિના પછી વિહાર કરતાં કરતાં અમે પાછા એ જ ગામમાં આવી પહોંચ્યા. સામૈયું ચાલતું હતું ત્યાં રસ્તામાં આવીને એક માણસ અમારા પગ પાસે લાંબે થઈને સાષ્ટાંગ નમસ્કાર કરતે હોય તેમ સૂઈ ગયે. તે પણ સારો નહેાતે. કાંઈક કચ્ચડવાળે હતે. પણ એણે પિતાનાં કપડાં બગડે ને પિતાનું શરીર બગડે એની જરાય દરકાર રાખેલી નહિ. અમે ઊભા રહી ગયા. નમસ્કાર કરીને એ ઊભો થયે અને કહે કે-“મહારાજ ! તમે મારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો. તમે મને નથી ઓળખતા, પણ હું તમને ઓળખું છું. તમે પહેલી વાર અહીં આવ્યા ત્યારે વ્યાખ્યાનમાં કહેલું કે–સંસારનું કામ એ પાપ છે, માટે સંસારના કામમાં ભાગ નહિ લે અને એમ કરતાં બધા જ ગાંડે કહે તે સમજવું કે ધર્મ આવવા માંડ્યો ! તે દિવસથી મેં નક્કી કર્યું અને સંસારનાં કામ ન છૂટકે કરવા માંડયાં. પણ એક વાર મારે ઘરે લગ્ન આવ્યું અને મેં લગ્નમાં ભાગ લીધે નહિ એટલે બધાએ મને ગાંડો કહ્યો. એ, મહારાજ ! તમારે મેટો ઉપકાર. હવે તે હું ધર્મ પામવાને ને ?” આવું કેટલુંય એણે કહ્યું. એના આનન્દને પાર નહોતે. અમનેય થયું કે-જીવ બહુ સારે છે. ભદ્રિક પરિણામી છે. આને ધર્મના માર્ગે ચડાવ્યે ચડી જાય એવો છે. અને, એ જીવ પછી તે અમારા બહુ પરિચયમાં રહ્યો અને બહુ સારી રીતે ધર્મમાં આગળ વધી ગયે. સમ્યક્ત્વના મનોરથમાં બધા મને રથ આવી જાય આવી રીતે તમે “સમ્યક્ત્વ પામવું છે, સમ્યક્ત્વ પામવું છે.—એવા ભાવમાં રમતા થઈ જાવ અને અવસરે અવસરે એ વાત Jain Educationa International For Personal and Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનની ભૂમિકા [ ૨૧૭ બેલતા થઈ જાવ, એથી તમને ઘણું ગાંડા પણ કહે તેય મુંઝાશે નહિ. અજ્ઞાન અને સંસારના બહુ રસિયાઓને પ્રેમી માણસે ગાંડા જેવા લાગે, તે એમાં જરાય આશ્ચર્ય પામવા જેવું નથી. એટલે “મન્દિરે કેમ જાવ છો? સાધુ પાસે કેમ જાવ છે ? પૂજા–સામાયિકાદિ કેમ કરે છે ? તીથે કેમ જાવ છે ?” આવું આવું જે કઈ પૂછે, તેને તમે કહેજે કે–સમ્યક્ત્વ પામવું છે માટે ! મૂળ વાત તે સંસારના રાગના અને સંસારના સંગના પણ ત્યાગની છે. સમ્યકત્વની સન્મુખ અવસ્થા આવતાં સંસારને રાગ મેળો પડે છે, ગ્રંથિ ભેદાય અને સમ્યકૃત્વ પ્રગટે એટલે જીવને વિરાગ વધે છે અને સંસારને રાગ તેમ જ સંસારને સંગ પણ તજવા જેવો જ છે એમ લાગે છે. એ પછી અવિરતિ મોળી પડે અને વૈરાગ્ય જોરદાર બને એટલે ચારિત્રમેહનીય તૂટવા માંડે અને વિરતિ આવવા માંડે. એમાંથી સંસારને રાગ પણ જાય અને સંસારને સંગ પણ જાય. આમ વિરતિ મળે ને પરિણામે વીતરાગેપણું, કેવલજ્ઞાન અને મુક્તિ મળે. એટલે, સમ્યકત્વને પામવાને જે મને રથ, એમાં સાધુપણાને પામવાને મને થેય આવી જાય, વીતરાગ બનવાને મનેય આવી જાય અને મેક્ષ પામવાનો મનેરથેય આવી જાય. માટે નક્કી કરે કે—ધર્મની કઈ પણ ક્રિયા અને એ માટે કરીએ છીએ કે-સૌથી પહેલાં અમને સમ્યકૃત્વ મળે ! ધર્મ કરવાથી “આ જોઈએ ને તે જોઈએ.”—એ ભૂલી જાવ ! પહેલાં તે એક માત્ર સમ્યકત્વ જ જોઈએ એમ કહે. આજે તે મદિરમાં પૂજાદિ હોય ને આમંત્રણ આવ્યું હોય તે પૂજામાં જાય, પણ કહે શું? અમુકનું આમંત્રણ આવ્યું એટલે પૂજામાં જાઉ છું! આમાં લાભ ? આંટય થાય અને ફળેય ગુમાવે. એ જ રીતે, ધર્મક્રિયાનું ફળ મળે નહિ અથવા તે. વિપરીત ફળ મળે એવા પ્રકારે કેટલીય ધર્મકિયા થાય છે. સમજુ Jain Educationa International For Personal and Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮] સમ્યગ્રદર્શન- માણસ આવી ભૂલ કરે ? ધર્મક્રિયા કરે અને ધર્મનું ફળ જાય–એવી. રીતે ડાહ્યો માણસ ધર્મ કરે ? માટે, ધર્મના ફળ તરીકે બીજી કેઈ પણ સાંસારિક અભિલાષા રાખવી નહિ. અને, ધર્મ જોઈએ. માટે હું ધર્મ કરું છું, એવું નક્કી કરી લે ! સાધુપણુને પામવાની ભાવના જોઈએ ? સંપૂર્ણ ધર્મ તે સાધુપણુમાં જ. ઊંચામાં ઊંચી કેટિને ધર્મ પણ સાધુને જ સર્વવિરતિધર ધમી અને દેશવિરતિધર ધમધમી. પૂરા ધમી સાધુપણું વિના ન બનાય. તમારેય. બનવું છે પૂરા ધમ, પણ શરૂઆતમાં શું કહેવાનું ? પહેલાં સમ્યક્ત્વ પામવું છે એમ બેલશે, તે વિદનેય ઓછાં આવશે. આજે કોઈ પૂછે કે-“મંદિરે કેમ જાવ છે? સાધુ પાસે કેમ જાવ છે ?” અને. જે તમે કહે કે-“મનમાં એમ છે કે દેવ પાસે જતાં જતાં અને ગુરુ પાસે જતાં જતાં સંસારનો સંગ છૂટી જાય અને સાધુપણાને પામી જવાય તે સારું !' તે સગા-સંબંધિઓ કદાચ તમને રેકવાને પ્રયત્ન કરશે. દેવ-ગુરુ પાસે જવામાંય વિન્ન કરશે. ધર્મ કરતાં મનમાં રાખવું કે-શક્તિ આવી જાય તે સાધુપણાને પામ્યા વિના રહેવું નથી, પણ હમણું કહેવું એમ કે–સમ્યફત્વ પામવું છે ! સમ્યફવને નિર્મળ બનાવવું છે ! આવું બેલશે તે એકદમ વિદ્ધ નહિ આવે. બાકી, સમ્યકત્વને પામવાની સાચી ભાવનામાં, સાધુપણને પામવાની ભાવના પણ હોય જ. સંસારના સંગને તજવાની ભાવના વિના, સંસારનો સંગ તજવા જેવો જ છે એવું લાગ્યા વિના, સમ્યક્ત્વ આવે નહિ અને, એ ભાવનાથી વિપરીત ભાવના આવતાં સમ્યક્ત્વ ટકી શકે નહિ. માટે કહે કે હવે તે પહેલે પુરુષાર્થ અથવા Jain Educationa International For Personal and Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનની ભૂમિકા [ ૨૧૯ તે જે કાંઈ પુરુષાર્થ કરવો છે તે સમ્યક્ત્વને પામવાને માટે કર છે. એ માટે શાસ્ત્રશ્રવણું કરવું છે અને તત્વસ્વરૂપનું જ્ઞાન મેળવવું છે. હવે આ ગ્રહ વળગા જોઈએ સમજી ગયા તમે ? એટલે, ધર્મક્રિયામાંથી આ લેકના સુખને અભિલાષ ઊડી ગયે ને? પરલોકને પણ પીગલિક સુખને અભિલાષા ઊડી ગયે ને? ધન, કીર્તિ ને આ લેક તથા પરલોકનું પદગલિક સુખ માત્ર, એનો ધર્મ કરવામાં અભિલાષ નહિ ને? ત્યારે ધર્મક્રિયા શા માટે ? સૌથી પહેલાં સમ્યફવ પામવા માટે ! અત્યાર સુધી જીવ ભટક્યો તેનું કારણ શું? દુઃખ નહિ જોઈએ અને સુખ જોઈએ, એ ગ્રહ વળગ્યે તે માટે ને? સુખ પણ હ્યું? સાંસારિક ! ભેગેપભેગનું ! વિષયજનિત અને કષાયજનિત ! હવે એ ગ્રહને બદલે સમ્યકત્વ જોઈએ, વિરતિ જોઈએ, કારણ કે-સમ્યકૃત્વ તથા વિરતિ વગેરે આવે તે જ આ સંસારથી છુટાય અને મુક્તિસુખના ભક્તા બનાય ! આ બધું આવે, તે ધર્મ ધન–કીર્તિ–ભેગ વગેરે માટે કરવાના અભિલાષનું અથવા તે ગતાનગતિકપણે ચાલવાની વૃત્તિનું જે પાપ ધર્મકિયામાં પેસી જાય છે તે પેસી શકે જ નહિ. વાત એક જ કે—ધર્મ કેમ કરે છે? તે કે–પહેલું સમ્યક્ત્વ પામવું છે માટે! કઈ પૂછશે કે–તે બજારમાં કેમ જાવ છે? એને કહેવાય કે–પાપને ઉદય છે. સંસારને છોડી શકાતું નથી. લોભાદિ પડે છે, મારું ચાલે તે હું બજારમાં ય ન જાઉં ને સંસારનું કઈ કામેય ન કરું! એટલે હું તે બધે-જ્યાં જાઉં ત્યાં બધે એ જ ઝંખ્યા કરું છું કે-જ્યારે સમ્યક્ત્વ પમાય ને ક્યારે વિરતિને પરિણામ પ્રગટે ! આવું તમે કહો અને એથી તમને કઈ ગાંડા કહે, તેય દુઃખ નહિ થાય ને? Jain Educationa International For Personal and Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ] સમ્યગ્રદશન-૧ ભગવાનની આજ્ઞા સામે જેવું : સંસારના દરેક કામમાં તમે પાપનો ગ છે માટે કરવું પડે છે.” એમ કહે તેય તમને ગાંડામાં ગણી કાઢે એવું પણ બને. એવા સંસારના શિખીને ગાંડા કહે તેમાં નુકસાન શું ? ઊલટું, તમે પાપને વેગ સમજીને પાપને વેગ બેલતા થઈ જશે, તે તમારું આજુબાજુનું સાંસારિક વર્તુલ ઓછું થઈ જશે. એથી તમને ધર્મ કરવાને, તત્વ સમજવાને, તત્ત્વ સ્વરૂપનું ચિન્તન કરવાને વધુ સમય મળશે. આપણને બીજા સારા કહે, શાણું કહે, એવું સાંભળવાની વૃત્તિને તજી દે. આજે ઘણુ માણસે સ્વાર્થ માટે મેંઢે સારું કહે છે ને પાછળ ભૈડુ બોલે છે. . કેટલાક સુખી માણસને એવી કુટેવ પડી ગઈ હોય છે કેજ્યાં ને ત્યાં તેમને એમની વાતમાં “હા” કહેનારા જોઈએ. એવાઓને પુણ્ય હોય તે સ્વાથી હાજીયા મળી રહે, પણ એમાં એમને કેટલું બધું નુકસાન થાય? બિચારો કષાયમાં દેડ્યા કરે. ડાહ્યો તે વિચાર કરે કે-શું બધું જ હું સારું કરું છું ? નહિ; તે, મને જેમાં ને તેમાં આ હાજી હા કેમ કહે છે? પણ કષાયને અતિ પરવશ પડેલા અને એ વિચાર આવતું નથી. આપણે તે ધર્મ ધર્મરૂપે કરવો છે. એટલે, આત્માની સામે જેવું; ભગવાનની આજ્ઞા સામે જેવું. સમ્યકત્વ એ ભગવાનની આજ્ઞામાં પૂરી શ્રદ્ધા રૂપ છે. એ ૫માય તે પણ આ જનમ સફળ થઈ જાય, Jain Educationa International For Personal and Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ I IIIII, ૪-સમ્યગ્દર્શનને સૂર્યોદય ૧ સમ્યગ્દર્શનની પ્રાપ્તિને કમ ૨ સમ્યગ્દષ્ટિનાં પાંચ લક્ષણ ૩ સમ્યગ્દર્શનનાં પાંચ દૂષણ ૪ સમ્યગ્દર્શનને પ્રભાવ IIIII For Personal and Private Use Only Jain Educationa International Page #241 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ આત્મા અનાદિકમસન્તાનથી વેણિત છે. # # આ જગત અનાદિકાલીન છે. અનાદિકાલીન એવું આ જગત અનન્તકાલીન પણ છે. આ જગત ક્યારેય અરિતત્વમાં નહતું એવું પણ બન્યું નથી અને આ જગત ક્યારેય અસ્તિત્વમાં નહિ હેચ–એવું બનવાનું પણ નથી. અનાદિ અને અનન્ત એવા આ જગતમાં “જીવ” અને જડ” એ બે પ્રકારના મુખ્ય પદાર્થો છે, એથી જગતના એકે એક પદાર્થનો કાં તો જીવમાં અને કાં તો જડમાં સમાવેશ થઈ જાય છે. જડ એવાં કર્મોના જીવની સાથેના ગથી સંસાર છે અને જીવ જ્યારે જડના એ સંગથી સર્વથા મુક્ત બની જાય છે, ત્યારે એ જીવ સંસારથી મુક્ત બની ગયે, એમ કહેવાય છે. e “ર ર સ R જીવને સંસારી રાખનારે, જીવને સંસારી બનાવ્યું રાખનારો જે જડને સંગ છે, તે જડ સંગ કર્મ સ્વરૂપ છે. કર્મ જડ છે, પણ જીવ માત્રને જડ એવા કમને સગ અનાદિકાળથી છે, અને, જડસ્વરૂપ કર્મના એ સંગથી જ જીવને સ્વભાવ આવરાયેલ છે. જીવની સાથેને કર્મને સંગ અનાદિકાલીન હોવા છતાં પણ, કઈ જ કર્મ વિશેષને સંગ કેઈ પણ જીવને અનાદિથી હોતું નથી, કારણ કે–ભેગવવા આદિ દ્વારા કર્મો આત્માથી વિખુટાં પણ પડતાં જાય છે અને બંધનાં કારણનું અસ્તિત્વ હોઈને જીવને નવાં નવાં કર્મોબંધાતાં જતાં પણ હોય છે. એટલે, કઈ કમ વિશેષને સંગ જીવ ને અનાદિકાલથી = 9 Jain Educationa International For Personal and Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪]. સમ્યગદર્શન-૧ હેતે નથી, પરંતુ પ્રવાહ રૂપે અથવા પરંપરા રૂપે, જીવની સાથે જડ એવા કર્મને જે સંગ છે, તે અનાદિકાલીન છે. આમ હાઈને જીવને અનાદિકર્મવેષ્ટિત કહેવાને બદલે, જીવને અનાદિકમ–સંતાનવેષ્ટિત અથવા અનાદિક પરમ્પરાવેષ્ટિત આદિ કહે, એ વધુ એગ્ય છે. - કમને બંધ તે જ જીવને થઈ શકે છે, કે જે જીવમાં કમને સગ થવાથી કર્મસંગને અનુકુલ પરિણામ સ્વરૂપ યોગ્યતા હોય છે. પ્રત્યેક સમયે આત્મા કર્મથી છૂટે છે પણ ખરો અને કર્મને બાંધે છે પણ ખરે. વીતરાગ અને સર્વજ્ઞ બનેલે આત્મા, માત્ર ચાર પ્રકારનાં કર્મોએ જ સહિત હોય છે. તેથી તે ચાર પ્રકારનાં કર્મોથી છૂટતે જાય છે અને એ આત્માને માત્ર પ્રત્યયિક અને તે પણ શાતા વેદનીયને જ બંધ થતો હોય છે. એમ કરતાં કરતાં, એ આત્મા એવી અવસ્થાએ પહોંચે છે કે એને કર્મને બંધ થાય જ નહિ અને એથી તે સકલ કર્મોથી રહિત બની જાય. સમ્યક્ત્વની દુર્લભતા : જીવ માત્ર અનાદિકાળથી કમસન્તાનથી વેણિત છે અને એથી જીવ માત્રને માટે સમ્યફત દુર્લભ છે. “સમ્યકત્વ દુર્લભ છે.” એ. વાત જેમ સાચી છે, તેમ જીવે સમ્યક્ત્વને પિતાને માટે સુલભ બનાવ્યા વિના ચાલી શકે એવું પણ નથી–એ વાતેય એટલી જ સાચી છે, કારણ કે–“સમ્યકત્વને પ્રાપ્ત કર્યા વિને, કેઈ પણ જીવ, ગૃહિધર્મને કે સાધુધર્મને તેના ખરેખરા સ્વરૂપમાં પામી શકતે જ નથી; અને, ધમને ખરેખરા સ્વરૂપમાં પામ્યા વિના, કેઈ. પણુ જીવ, પિતાના મોક્ષને સાધી શકતા નથી. અનાદિ સંસારમાં કદી નહિ પમાયેલું : સમ્યફવરન, એ ચિંતામણી રત્નના લઘુભાવનું જનક છેએટલું જ નહિ, પણ આ સમ્યક્ત્વરને તે એવું છે, કે જે રત્ન અનાદિ એવા સંસાર સાગરમાં, જીવન, પૂર્વે કદી પણ પ્રાપ્ત થવા Jain Educationa International For Personal and Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનનો સૂર્યોદય પામેલું નથી. રત્ન હોય છે સાગરમાં, માટે અને સંસારને સાગરની ઉપમા આપવામાં આવી છે. આ સંસારને સાગરની ઉપમા અનેક પ્રકારે ઘટી શકે તેમ છે. સાગર જેમ ઊંડે, પોળો અને અનેકવિધ ભયાનકતાઓથી ભરેલે છે, તેમ આ સંસારસાગર પણ ઘણે ઊંડે છે, ઘણે પહેળે છે અને અનેક પ્રકારની ભયાનકતાઓથી ભરેલું છે. સાગરમાં રહેલા રત્નને, સાગરમાં પડનાર સૌ કઈ પામી શકતા નથી, પણ કેઈક કેઈક છે પામી શકે છે કારણ કે–એ છેક પેટાળમાં રહેલું હોય છે એ જ રીતે સમ્યફવરત્નને પણ કઈક કેઈક છે જ પામી શકે છે. સમ્યફવરત્ન એટલા બધા ઊંડાણે રહેલું છે કે, એના ઉપર કર્મનાં થરનાં થર જામેલાં છે. એમાંથી . કેટલાંક કર્મનાં થર ઓછો થાય એટલે કે કેટલીક કર્મસ્થિતિ ઘટે ત્યારે જીવ કર્મગ્રંથિએ આને છે. આઠ પ્રકારનાં કર્મોની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિનું અને જઘન્યમાં જઘન્ય સ્થિતિનું પ્રમાણ: અનાદિ કાળથી જીવ જે કર્મ સન્તાનથી વેષ્ટિત છે, તે કર્મ આઠ પ્રકારનું છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, . આયુષ્ય, નામ, ગાત્ર અને અન્તરાય–એ, કર્મના આઠ પ્રકારે છે. આ આઠ પ્રકારનાં કર્મોના નિમિત્તો છ છે. એક–મિથ્યાત્વ, બીજુઅજ્ઞાન, ત્રીજું-અવિરતિ, ચોથું-પ્રમાદ, પાચમું–કષાય અને હું ગ. મિથ્યાત્વ આદિ આ છ નિમિત્તેથી, જીવને પ્રાયઃ પિતપોતાના પરિણામ દ્વારા કર્મને બંધ થાય છે. મિથ્યાત્વાદિન નિમિત્તથી એક પરિણામ દ્વારા સંચિત થતું કર્મ, ઉત્કૃષ્ટ સ્થિતિવાળું પણ હોઈ શકે છે અને જઘન્ય સ્થિતિવાળું પણ હોઈ શકે છે. તીવ્ર એ જે અશુભ પરિણામ, તે પરિણામ દ્વારા જનિત જે કર્મ, તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળું હોય છે. ! . આઠ પ્રકારનાં કર્મોમાં, દરેકે દરેક પ્રકારના કર્મની ઉત્કૃષ્ટ Jain Educationa International For Personal and Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ર૬ ] સમ્યગદર્શન-૧ સ્થિતિ સમાન નથી કરતી, પણ ભિન્ન ભિન્ન હોય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અન્તરાયએ ચાર પ્રકારનાં કર્મોની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કટાકેટિ સાગરોપમ પ્રમાણ હોઈ શકે છે, જ્યારે મેહનીય કર્મની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કટાકેટિ સાગરોપમ પ્રમાણ જઈ શકે છે. બાકી રહ્યાં જે નામ, ગોત્ર અને આયુષ્ય, તેમાં નામકર્મની અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કેટકેટિ સાગરેપમ પ્રમાણ હોઈ શકે છે અને આયુષ્યકર્મની સ્થિતિ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરેપમ પ્રમાણ હોઈ શકે છે. જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોની સ્થિતિ જેમ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કેટિની પણ હોઈ શકે છે, તેમ જઘન્યમાં જઘન્ય કેટિની પણ હોઈ શકે છે. તેવા પ્રકારના પરિણામથી સંચિત થતાં આઠ પ્રકારનાં કર્મોમાં, વેદનીય કર્મની જઘન્યમાં જઘન્ય સ્થિતિ બાર મુહૂર્ત માત્રની હોય છે, નામકર્મ અને ગોત્રકર્મની જઘન્યમાં જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્ત માત્રની હોય છે, જ્યારે બાકીનાં જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, આયુષ્ય અને અન્તરાય–એ પાંચ પ્રકારનાં કર્મો, એ કર્મોની જઘન્યમાં જઘન્ય સ્થિતિ અન્તમુહૂર્ત માત્રની હોય છે. અત્રે એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે–શુભાશુભ પરિણામ દ્વારા થતા કર્મબંધને અંગેની જ આ વાત છે, પણ અગીઆરમે ગુણસ્થાનકે, બારમે ગુણસ્થાનકે રહેલા છેને તથા તેરમે ગુણસ્થાનકે રહેલા કેવલજ્ઞાની પરમાત્માઓને જે ગપ્રત્યયિક બંધ થાય છે, તે બંધને અંગેની આ વાત નથી. કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિને ક્ષય કામને ક્યારે ? આત્માને અનાદિકાલીન જડ કર્મોના વેગથી સર્વથા રહિત બનાવવાને માટે, સૌથી પહેલી આવશ્યકતા ભવ્યત્વ સ્વભાવની છે. પછી ભવિતવ્યતાની છે, પછી કાળની છે અને તે પછી કમ તથા પુરુષાર્થની Jain Educationa International For Personal and Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દશનને સૂર્યોદય [ રર૭ છે. જે ભવ્યત્વ સ્વભાવ ન હોય, તે ભવિતવ્યતાના વશથી છવ વ્યવહાર રાશિમાં આવે તે પણ તે કદી જ કાળની અનુકૂળતાને પામી શકે નહિ અને જીવને ભવ્યત્વ–સ્વભાવ હોવા છતાં પણ જો ભવિતવ્યતાની અનુકૂળતા મળે નહીં, તે જીવ ત્યાં વ્યવહાર–રાશિમાં પણ આવી શકે નહીં, ત્યાં વળી તેને કાળની અનુકૂળતા તે મળે જ શી રીતે? જીવને ભવ્યત્વ–સ્વભાવ હોય અને ભવિતવ્યતાઓ અનુકૂળ બનીને જીવને વ્યવહારરાશિમાં લાવી મૂક હય, તે એ જીવને ગમે ત્યારે પણ કાળ આદિની અનુકૂળતા પ્રાપ્ત થવાની એ વાત તે નક્કી જ; પણ જ્યાં સુધી કાળની અનુકૂળતા પ્રાપ્ત થાય નહિ, ત્યાં સુધી કર્મોની અમુક અનુકૂળતા પ્રાપ્ત થાય તે પણ, તે એ સમયે તે નકામી જ જવાની; કર્મની એ અનુકૂળતા, કેઈ પણ રીતે એ જીવને પિતાને જે અનાદિકાલીન જડ કર્મોને વેગ છે, તેને સર્વથા કર કરવાની ઈચ્છા સરખી કરાવવાને પણ સમર્થ નિવડવાની નહીં. જીવ જ્યારે ચરમાવતને પામે, તે પછી જ કર્મ સંબંધી અનુકૂળતા, ભવિતવ્યતાદિ અનુકૂળ હોય તે જ જીવને કર્મસાધક નિવડવાની. આથી જ, શાસ્ત્રકાર પરમર્ષિઓએ પહેલાં ચરમાવર્તની વાત કરી. ચરમાવર્તમાં પણ, કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય થયા બાદ જ શુદ્ધ ધર્મ રૂપ સમ્યકત્વ કે જે સર્વ ઈષ્ટને પૂર્ણ કરવા કલ્પવૃક્ષ જેવું છે તેના બીજની પ્રાપ્તિ થાય છે. અહીં એ વાત ધ્યાનમાં રાખી લેવાની છે કે શરમાવર્તકાળ માત્ર ભવ્ય આત્માઓને જ પ્રાપ્ત થઈ શકે છે. જ્યારે કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિને ક્ષય માત્ર ભવ્યાત્માઓને જ પ્રાપ્ત થાય તે નિયમ નથી. કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિને ક્ષય તે અભવ્યોને પણ પ્રાપ્ત થઈ શકે છે, દુઓને પણ પ્રાપ્ત થઈ શકે છે અને ભવ્યોને પણ પ્રાપ્ત થઈ શકે છે. વળી, ચરમાવર્ત કાળને પામ્યા પછીથી જીવ અચરમાવર્ત કાળને કદી પણ પામતે નથી, જ્યારે કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિને ક્ષય થયા વાઇ પણ જીવને, કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને બંધ તે વારંવાર રોટલે કે અનંતીવાર પણ થઈ શકે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદન-૧ કમ્પની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિ કાને કહેવાય ? હવે આપણે પહેલાં એ જોઈએ કે કર્મની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિ કાને કહેવાય છે ? કારણ કે કર્મીની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિને ક્ષય થયા બાદ જ જીવને ખીજ આદિના ક્રમે કરીને સમ્યકૃત્વની પ્રાપ્તિ થાય છે. અને તે ક્રમે કરીને પણ સમ્યક્ત્વ અપૂર્ણાંકરણથી સાધ્ય છે—એમ શાસ્ત્રકાર પરમષિ આએ છઠ્ઠી વિશિકાની આદિમાં જ ફરમાવ્યુ છે. જીવની સાથે અનાદિકાળથી જડ કર્મીના યાગ છે, અને એ કર્મીના મુખ્ય વિભાગે આઠ છે, એમ જ્ઞાનીએ ફરમાવે છે. જ્ઞાનાવરણીય, દર્શોનાવરણીય, વેદનીય, મેાહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય આ આઠ મુખ્ય વિભાગેામાં સઘળાંચ કમેર્દને સમાવેશ થઈ જાય છે. આ આઠ પ્રકારનાં કર્મોમાંથી પહેલાં ત્રણ અને છેલ્લું એક, એટલે જ્ઞાનાવરણીય, દેશનાવરણીય, વેદનીય અને અંતરાય-આ ચાર ક ઘાતીકાં તરીકે ઓળખાય છે. અને બાકીનાં ચાર કર્માં અઘાતી કર્મી તરીકે ઓળખાય છે. આ આઠેય કર્માની સ્થિતિ એકસરખી નથી. ૩૨૮ ] કર્મીની સ્થિતિના અર્થ એ છે કે વધુમાં વધુ તેટલા કાળ પન્ત એ કમને એ કમ ઉદયમાં આવ્યા પછીથી ભોગવી શકાય; અથવા તા એ કર્મ ઉદયમાં આવ્યા પછીથી તે જો વધુમાં વધુ સમયને માટે ટકી શકે, તે તે તેની જેટલી સ્થિતિ બંધાયેલી હોય તેટલા સમયને માટે જ તે આત્માની સાથે ટકી શકે. બધાં જ કર્મી પોતાની ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં જ ખંધાયેલાં હાય છે અથવા બધાય છે તેવા પણ નિયમ નથી. જેમ કે–જ્ઞાનાવરણીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોટાકોઢી સાગરોપમની છે, તેમ બાકીનાં ત્રણ કર્મીની એટલે કે દર્શનાવરણીય, વેદનીય, અને અંતરાય–એ ત્રણ કર્મીની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કાટાકેઇટ સાગરોપમની છે. માહનીય કર્મીની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કાટાકોટિ સાગરોપમની છે. જ્યારે નામકમ અને ગાત્રક એ એ ક્રમોની ઉત્કૃષ્ટ સ્થિતિ "વીસ કાટાટ સાગરોપમની છે. છેલ્લે રહ્યું જે એક આયુષ્ય કર્મ, તેની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. Jain Educationa International For Personal and Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનનાં સૂર્યોદય [E પરમિષે આ કમાવે છે કે જીવ જ્યારે આ આઠેય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તાતા હોય છે, ત્યારે તેા તે એવા ક્લિષ્ટ શયવાળા હાય છે કે–તે સદ્ધર્મને પામી શકતા જ નથી; સદ્ધર્મને પામવા જોગી સ્થિતિ તા કર્માંની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિના ક્ષય થયા માદ જ પ્રાપ્ત થઈ શકે છે. એ ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિ કઈ ? આયુષ્ય કમ સિવાયનાં સાતેય કર્મીની સ્થિતિ જ્યારે એક કટાકાટ સાગરાપમની થાય ત્યારે એ સ્થિતિને તે સાતેય કમેર્નની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવાય. આયુષ્યકમ સિવાયનાં સાત કર્મની સ્થિતિ જ્યાં સુધી એક કોટાકોટિ સાગરોપમની પણ હાય એટલે કે જીવે મેાહનીય કર્મની ૭૦માંથી ૬૯ કોટાકોટિ સાગરોપમની સ્થિતિ ખપાવી હોય, જ્ઞાનાવારણીય, દનાવરણીય, વેદનીય અને અતરાય એ ચારે કર્મીની ૩૦માંથી ર૯ કાટાકેડિટ સાગરોપમની સ્થિતિ ખપાવી હાય અને નામકમ તથા ગાત્રકની ૨૦માંથી ૧૯ કોટાકોટિ સાગરાપમની સ્થિતિ ખપાવી હોય, ત્યાં સુધી તા જીવ સમ્યફવના બીજને પણ પામી શકતા નથી. એવા જીવને તે। શ્રી નમસ્કાર મંત્રના પ્રથમ પદના જે ઉચ્ચાર; તે પણ પ્રાપ્ત થતા નથી ત્યારે પ્રશ્ન એ છે કે—આ બધાની પ્રાપ્તિ જીવને જો થાય તે તે કચારે થઈ શકે ? ત્યારે જ કે—જ્યારે સાતૈય કર્મીની સ્થિતિ એક કોટાકોટિ સાગરાપમથી પણ ઓછી થવા પામે ! સમજીને કાળજીવાળા અને : | મિથ્યાત્વાદિના નિમિત્તે, આત્માના પરિણામ દ્વારા, પરિણામની શુભાશુભતાથી શુભાશુભ કર્મના જે સંચય થાય છે તે કર્મસ ંચયમાં પરિણામની તીવ્રતા કે મન્ત્રતાને કારણે કયા કયા કર્મની કેટલી કેટલી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હોઈ શકે છે અને કેટલી કેટલી જધન્યમાં જઘન્ય સ્થિતિ હોઈ શકે છે, તેનેા તમને ખ્યાલ તા આવ્યા ને ? . Jain Educationa International માહનીય કર્મ સીત્તેર કોટાકાટ સાગરોપમની સ્થિતિવાળુ પણું અંધાઈ શકે અને અન્તર્મુહૂત્ત માત્રની સ્થિતિવાળું પણ ખ'ધાઈ શકે, આ બધાને સમજીને એ કરવું જોઈએ કે-અશુભ પરિણામ પ્રગટે નહિ ་* * For Personal and Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ર૩૦ ]. સમ્યગદર્શન-૧ એની કાળજી રાખવી તથા અશુભ પરિણામ પ્રગટે તે પણ તે તીવ્ર બને નહિ એની કાળજી રાખવી; અને, શુભ તથા શુદ્ધ પરિણામ બન્યા રહે એની કાળજી રાખવી તેમજ શુભ તથા શુદ્ધ પરિણામને ખૂબ ખૂબ તીવ્ર બનાવવા પ્રયત્ન કર્યા કરે. આત્મા જેમ જેમ ગુણસમ્પન્ન બનતે. જાય છે, તેમ તેમ તેને કર્મને બંધ શુભ રૂપમાં થવાનું વધતું જાય છે અને અશુભ રૂપમાં થવાનું ઘટતું જાય છે, તેમ જ, તેની નિર્જરાનું પ્રમાણ પણ વધતું જાય છે. કર્મસ્થિતિ ઘટયા વિના પ્રન્થિદેશે પહોંચાય નહિ અનાદિકાળથી કર્મસન્તાનથી વેષ્ટિત જીવને પણ જે દુર્લભ એવું. સમ્યકત્વ પ્રાપ્ત થાય છે તે તે કયા ક્રમે પ્રાપ્ત થાય છે, તે સમજવા જેવું છે. જે જીવે દુર્લભ એવા સમ્યગ્દર્શન ગુણને પામે છે, તે જેને માટે સૌથી પહેલું જે બને છે, તે એ બને છે કે–તેઓનાં કર્મોની સ્થિતિ ખૂબ જ ઘટી જવા પામે છે. એમાં, આયુષ્યકર્મ સિવાયનાં સાતેય પ્રકારનાં કર્મોની રિથતિ ખપીને ઘટી જવા પામે છે અને એ સાતેય પ્રકારનાં કર્મોની રિથતિ ઘટીને એટલી હદ સુધી ઘટી જાય છે કે–એ સાતમાંનું કઈ પણ કર્મ, એક કટાકેટિ સાગરોપમની રિથતિથી અધિક સ્થિતિનું તે રહેવા પામતું જ નથી; અને, જે એક કેન્ટિકેટિ સાગરોપમ જેટલી કર્મની રિથતિ શેષ રહી, તે સ્થિતિમાંથી પણ ડીક રિથતિ, એટલે કે એક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી સ્થિતિ ખપી જવા પામે છે. પિતાની કમરિથતિની આટલી હદ સુધીની લઘુતાને પામેલા જીવને ગ્રન્થિદેશને પામેલ છવ કહેવાય છે. જ્યાં સુધી જીવનાં આયુષ્યકર્મ વિનાનાં જ્ઞાનાવરણીયાદિ સાત કર્મોની એક કટાકેટિ સાગરોપમ પ્રમાણુ કાળથી અધિક કાળની જે સ્થિતિ, તે સ્થિતિ ખપી જવા પામતી નથી અને એટલી સ્થિતિ ખપી ગયા પછીથી પણું બાકી રહેલી જે એક કટાકેટિ સાગરોપમની Jain Educationa International For Personal and Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય [ ૨૩૧ સ્થિતિ, તે સ્થિતિમાંથી પણ જ્યાં સુધી એક પાપમના અસંખ્યાતમા ભાગ જેટલી સ્થિતિ ખપી જવા પામતી નથી, ત્યાં સુધી તે છવ ગ્રથિદેશને પણ પામતું નથી. સમ્યગ્દર્શન ગુણને પામવાને માટે જે ગ્રન્થિને ભેદવી એ અનિવાર્ય છે, તે ગ્રન્થિને દેશ સુધી પણ એ જીવ પહોંચી શકતું નથી, કે જે જીવની કર્મસ્થિતિ એક કટાકેટિ સાગરેપમ પ્રમાણ કાળની છે અગર તે તેથી અધિક કાળની છે. નદી–ઘેલ–પાષાણુ ન્યાયે થતી કર્મસ્થિતિની લઘુતા ? ગ્રન્થિદેશે પહોંચવા જેગી કર્મસ્થિતિની લઘુતા, જીવને, પિતાના ઈરાદાપૂર્વકના પુરુષાર્થ વિશેષથી જ પ્રાપ્ત થાય છે–એવું નથી. પિતાની કર્મસ્થિતિની એટલી લઘુતાને, જીવ, યથા પ્રવૃત્તિકરણ દ્વારાએ “નદી–ઘલ–પાષાણ” ન્યાયે પામે છે. એટલે કે એથી અધિક કર્મસ્થિતિને જે ક્ષય જઈ જવા પામે છે, તે ક્ષય યથાપ્રવૃત્તિકરણ દ્વારાએ “નદી–ઘેલ-પાષાણ” ન્યાયે થાય છે. નદીઓમાંથી કેટલીક વાર બહુ જ સુન્દર આકારવાળા અને અતિશય લીસા એવા પાષાણે મળી આવે છે. એ પાષાણેને, એ સુન્દર આકાર કેઈ કારીગરે આપેલ હેતે નથી; અથવા તે, એ પાષાણને કઈ કારીગરે એવું અતિશય લીલાપણું પણ આપેલું હતું નથી. આમથી તેમ અથડાતે-કૂટાતે જ એ પાષાણે એવા સુન્દર આકારવાળા અને એવા અતિશય લીસા બની ગયેલા હોય છે. પાષાણને એવો આકાર આપવાની સાથે એવું લીસાપણું આપવું, એ કારીગરને માટેય સહેલું તે નથી જ જ્યારે કુદરતી રીતે એ પાષાણે અથડાતે-કૂટાતે એવા બની ગયેલા હોય છે. જીવને ગ્રન્થિદેશ સુધી પહોંચાડનારી જે કર્મરિથતિની લઘુતા થાય છે, તે લઘુતા પણ એ જ રીતે યથાપ્રવૃત્તિકરણ દ્વારાએ કર્મ સ્થિતિ ખપતે ખપત થઈ જવા પામે છે; અને, એ જ કારણ છે Jain Educationa International For Personal and Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ] સમ્યકૃદર્શન-૧ કે અભવ્ય જવા અને દુબ્ધ જીવા પણ ગ્રન્થિદેશ સુધી પહેાંચી શકે છે. વળી ગ્રન્થિદેશને પામેલા જીવેા પશુ, પુનઃ ક સ્થિતિની ગુરુતાને પામતા જ નથી, એવું પણ નથી. આટલી ક લઘુતા પણ મહત્ત્વની : ગ્રન્થિદેશે પહેાંચવા જોગી કસ્થિતિની લઘુતાને જેમ ભવ્ય જીવા પામી શકે છે, તેમ દુષ્ય જીવેા પણ પામી શકે છે અને અભવ્ય જીવે પણ પામી શકે છે; છતાં પણ, કર્માસ્થિતિની એટલી લઘુતા થવી, એ પણ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. કારણ કે–ભવ્ય જીવા પણ ગ્રન્થિને ભેવાના પુરુષાથ કમસ્થિતિની લઘુતાને પામ્યા વિના કરી શકતા નથી. બીજી વાત એ પશુ છે કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ ફરમાવેલા જે શ્રુતમ છે અને ચારિત્રધર્મ છે, તે ધર્મને દ્રવ્યથી પણ તે જ આત્માએ પામી શકે છે, કે જે આત્માએ ગ્રન્થિદેશે પહોંચવા જોગી કમસ્થિતિની લઘુતાને પામેલા હાય. શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રુતધર્મની અને ચારિત્રધમ ની આંશિક પણ આચરણા કરી રહેલા જીવાને માટે, એટલુ તા નિશ્ચિત જ કે—એક આયુષ્યકમ સિવાયનાં તે જીવાનાં જ્ઞાનાવરણીયાદિ સાતેય કર્મીની સ્થિતિ ઘણી જ ક્ષીણ થઈ જવા પામેલી છે અને એક પડ્યેાપમના અસ`ખ્યાતમા ભાગે ઊણુ એવી એક કોટાકાટ સાગરોપમ પ્રમાણ કાળની સ્થિતિથી અધિક સ્થિતિ તે જીવાના કાઈ પણ કની નથી. એટલુ' જ નહિ, પરન્તુ જ્યાં સુધી જે જીવ શ્રી જિનશાસને ફરમાવેલા શ્રુતધર્મને અને ચારિત્રધર્મને અંગે પણ આચરી શકે છે, ત્યાં સુધી તે જીવ જ્ઞાનાવરણીયાદિ જે કર્મોને સચિત કરે છે, તે કર્મીની સ્થિતિ પણ એથી અધિક હાઈ શકતી નથી. અર્થાત્~એક પદ્માપમના અસ ંખ્યાતમા ભાગે ઊણુ એવી એક કોટાકેટિ સાગરોપમ પ્રમાણ કાળની સ્થિતિથી જરા પણ અધિક સ્થિતિવાળા કોઈપણ કને ઉપાર્જનારા એ જીવ બનતા નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય [૨૩ ગ્રંથિદેશને તથા દ્રવ્યકૃતને અને પ્રચારત્રને પામવા છતાં અપૂર્વ કારણને ન પામનાર જી : આ રીતે ગ્રંથિદેશે આવેલા છે, જે તેમની ભવિતવ્યતા તેવા પ્રકારની હોય તે યથાપ્રવૃત્તિકરણમાં જ વર્તતા થકા પણ કર્મલઘુતાને પામતાં પામતાં દ્રવ્યશ્રતને અને દ્રવ્યચારિત્રને પણ પામી શકે છે. એવા કાળમાં કઈ કઈ છે મેક્ષને અષ કેળવવાના ચગે દ્રવ્યથી ઉત્કટ ગણાય એવું સાધુપણું પાળનારા બનીને નવમાં રૈવેયક સુધી પણ પહોંચી શકે છે. ગ્રંથિદેશે આવેલા છ નવપૂર્વના જ્ઞાનને પણ પામી શકે છે. જીવ જ્યાં સુધી ગ્રંથિદેશને પામે નહિ ત્યાં સુધી તે તે આવું પણ કાંઈ જ પામી શકતું નથી. ગ્રંથિદેશે આવેલા છે પૈકીને કઈ કઈ જ યથાપ્રવૃત્તિકરણમાં વર્તતા થકા પણ અધિક અધિક કર્મનિર્જરાને પામતા પામતા, જેવા ઉત્કટ કેટિના દ્રવ્ય સાધુપણાને પાળે છે, તેવા ઉત્કટ કોટિના સાધુપણાને જે શુદ્ધભાવ સહિત પાળવામાં આવે, તે તે મેક્ષ હાથવેંતમાં જ આવી જાય. પણ એક માત્ર શુદ્ધભાવની ખામીના યોગે જ, એ જીવોને, એ સાધુપણાના પાલનનું વાસ્તવિક ફળ મળતું નથી. એવા જીવને વધુમાં વધુ નવમા ગ્રેવેયકની પ્રાપ્તિ થાય છે. પણ એ દેવલેકમાં ય તે જ પોતાના રાગ-દ્વેષના ગાઢ પરિણામેના પ્રતાપે, ત્યાં જેવા સુખને અનુભવ કરી શકાય તેવા સુખનો અનુભવ કરી શકતા નથી, એટલું જ નહિ, પણ એ કાળમાં એ જી એવાં અશુભ કર્મોને ઉપજે છે, કે જે કર્મો એ એને દુઃખમય સંસારમાં ખૂબ ખૂબ ભમાડનારાં નીવડે છે. આમ અભવ્ય આદિ જીવોને ગ્રંથિદેશની પ્રાપ્તિ અને તે પછી જ દ્રવ્યશ્રત તથા દ્રવ્યચારિત્રની પ્રાપ્તિ થવા છતાં પણ તે, તે જીવોના સંસાર પરિભ્રમણને નાશ કરવાને માટે કઈ પણ રીતે સમર્થ બની શકતી નથી. ગ્રંથિદેશે આવ્યા પછી જે અપૂર્વકરણને પામવા જેગી લાયકાત જીવમાં પ્રગટે, તે જ ગ્રંથિદેશની અને તે પછીની બીજી પ્રાપ્તિઓની પણ સાચી સફળતા છે. બીચારાં અભવ્ય છે તે Jain Educationa International For Personal and Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ] આ સમ્યગદર્શનસ્વભાવે જ એવા છે કે તેઓ ગ્રંથિદેશ આદિને પામે છે, તે પણ તેઓમાં અપૂર્વકરણ પામવા જેગી લાયકાત પ્રગટી શકતી જ નથી. જ્યારે દુર્ભવ્ય જીને કાળની અપરિપકવતા પ્રધાનપણે નડે છે એટલે તેઓ સ્વભાવે મુક્તિ ગમનની એગ્યતાને ધરનારા હોવા છતાં પણ તેઓને થયેલી ગ્રંથિદેશ આદિની પ્રાપ્તિ પણ તેઓમાં અપૂર્વકરણને પામવા જગી લાયકાત પ્રગટાવવાને સમર્થ બનતી નથી. ભવ્ય આત્માઓને માટે પણ ગ્રંથિદેશ આદિની પ્રાપ્તિ ત્યારે જ સફળ બની શકે છે કે જ્યારે તેમને ભવિતવ્યતા આદિની અનુકૂળતા પ્રાપ્ત થાય છે. ગ્રંથિદેશને નહિ પામેલ શ્રી નવકારને પણ પામી શકે નહિ? પરમ ઉપકારી મહાપુરુષે ત્યાં સુધી ફરમાવે છે કે જ્યાં સુધી જીવ ગ્રંથિદેશે આવવા જેગી કર્મસ્થિતિની લઘુતાને પામતે નથી, ત્યાં સુધી તે જીવ શ્રી નવકાર મહામત્વને અથવા તે શ્રી નવકાર મહામન્ત્રના “નમે અરિહંતાણં' એવા પહેલા પાદને અથવા તે “નમે અરિહંતાણું એ પદના “નને પણ “નમે અરિહંતાણું* એ પાદના “ન” તરીકે પામી શકતું નથી.” જ્ઞાનીઓના આ કથન ઉપરથી ફલિત થાય છે કે-શ્રી નવકારમંત્રને પામી શકે એવી ગ્યતાવાળા જેન કુળમાં જે આત્માઓ જન્મ પામે છે, તેઓ પ્રાયઃ ગ્રંથિદેશને પામવા જેગી કર્મસ્થિતિની લઘુતાને પામેલા હોય છે. જે જૈન કુળે જૈન આચારની અને જૈન વિચારની દષ્ટિએ હીનમાં હીન કેટિનાં બની જવા પામ્યા હોય, છતાં પણ એ કુળમાં જે શ્રી નવકાર મંત્રનું સ્મરણાદિ ચાલુ હોય, તે એવાં પણ કુળમાં પ્રાયઃ એવા જ આત્માઓ જન્મને પામે, કે જે આત્માઓની કર્મસ્થિતિ ગ્રંથિદેશને પામવા જેગી લઘુતાને પામેલી હોય. જે કોઈ જીવ “નમે અરિહંતાણું” બેલવાના આશયથી “ન” પણ બેલી શકે, એ જીવ કર્મસ્થિતિની એટલી લઘુતાને પામેલ છે, એટલું તે જ્ઞાનીઓના કથનાનુસારે નિશ્ચિતપણે કહી શકાય. ઉપરાંત, જ્યાં સુધી જીવ “નમે Jain Educationa International For Personal and Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય [૨૩૫. અરિહંતાણું એટલું માત્ર પણ બેલી શકે છે અગર “નમો અરિહંતાણું* બેલવાના આશયે “નને પણ બેલી શકે છે, ત્યાં સુધી એ જીવ, ગમે તેટલી ઉત્કટ કેટિના પાપવિચારમાં અને ગમે તેટલી ઉત્કટકેટિના પાપાચારોમાં રક્ત બનેલ હોય તે પણ, તે જ્ઞાનાવરણીયાદિ.'. આઠ કર્મો પૈકીના કેઈ પણ કર્મને એવા રૂપને સંચય કરતે જ નથી, કે જે કર્મની સ્થિતિ એક કટાકેટિ સાગરોપમની હેય અથવા તે એથી અધિક હોય ! એને અર્થ એ છે કે–એ જીવમાં અશુભ પરિણામે એવા તીવ્ર ભાવે પ્રગટતા જ નથી, કે જેથી એ જીવને કઈ પણ કર્મ એક કટાકેટિ સાગરોપમની સ્થિતિનું કે એથી અધિક સ્થિતિનું બંધાય. શ્રી નવકાર મંત્રની પ્રાપ્તિ જૈન કુળમાં સામાન્ય રીતે સુલભગણાય, એટલે જ કુળમાં જન્મ પામનારા આત્માઓને અંગે વાત કહી; બાકી તે, જે કેઈને પણ શ્રી નવકાર મંત્રની પ્રાપ્તિ થાય, તેની કર્મસ્થિતિ ઉત્કૃષ્ટ કોટિની હોય તે પણ, તે કર્મ સ્થિતિ એક કેટકેટિ સાગરેપમથી પણ કાંઈક ન્યૂન જ હોય; અને, એ જીવ. જે જે કર્મોને ઉપજે, તે તે કર્મોની પણ જે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કેન્ટિની સ્થિતિ હોય, તેય તે સ્થિતિ એક કટાકોટિ સાગરેપમથી કાંઈક જૂન જ હોય. એ જીવ એથી અધિક સ્થિતિવાળા કર્મને ત્યારે જ સંચિત કરી શકે, કે જ્યારે એ જીવ નવકાર મંત્રના આંશિક પણ પરિચયથી સર્વથા મુક્ત બની જાય એટલે કે એ જીવ જ્યારે ગ્રંથિદેશથી પાછો પડી જાય. ભાગ્યશાલિતા સફળ. નીવડી ક્યારે કહેવાય? ગ્રંથિદેશે આવવા જેગી કર્મસ્થિતિની લઘુતાને પામેલા બધા જ જી શ્રી નવકાર મંત્ર આદિને પામે છે, એ પણ નિયમ નથીનિયમ તે એ જ છે કે–જે જીવ જ્યાં સુધી ગ્રંથિદેશે આવવા જેગી. - કર્મસ્થિતિની લઘુતાને પામે નહિ, તે જીવ ત્યાં સુધી શ્રી નવકાર Jain Educationa International For Personal and Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ સમ્યગુદેશન-૧ મિત્ર આદિને પામી શકે નહિ! એટલે, ગ્રંથિદેશે આવેલા છે પૈકીના જે છે શ્રી નવકાર મંત્ર આદિને પામી જાય, તે જ કમથી કમ એટલા ભાગ્યશાળી તે ખરા જ કે–જ્યાં સુધી તેઓ શ્રી નવકાર મંત્ર આદિના પરિચયાદિથી દૂર થઈ જાય નહિ, ત્યાં સુધી તેઓ ગ્રંથિદેશને પમાડનારી કર્મસ્થિતિથી ઉત્કૃષ્ટ કેટિની કર્મસ્થિતિને ઉપાજે જ નહિ ! એ છે, એ કાળ દરમ્યાનમાં, ગ્રંથિદેશથી બહુ આગળ ન વધે એ બનવાજોગ છે, પરંતુ એ એ કાલ દરમ્યાનમાં ગ્રંથિદેશથી દૂર પણ જવા પામે નહિ ! સ, જીવ ગ્રંથિદેશે કેટલા કાળ સુધી રહી શકે ? ગ્રંથિદેશને પામેલે જવ, ગ્રંથિદેશે વધુમાં વધુ કાળને માટે ટિકી શકે, તે તે અસંખ્યાતા કાળ સુધી ટકી શકે. છેવટમાં છેવટ અસંખ્યાતા કાળે તે એ જીવ ગ્રંથિદેશથી કાં તે આગળ વધે અને સમ્યગ્દર્શનાદિ ગુણને ઉપાજે અને કાં તેઓ જીવ પાછો હટી જવા પામે. આ વાતને લક્ષ્યમાં રાખીને, તમારે ખરે વિચાર તે એ કરવા જેવું છે કે-“આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ?” તમે કદાચ સમ્યગ્દર્શનાદિ ગુણને ન પામેલા હે–એ બનવાજોગ છે, પણ તમે ગ્રંથિદેશે તે અવશ્ય પહોંચેલા છે ! તમારાં કર્મ કદાચ ગમે તેટલાં જોરદાર હોય, પરંતુ તમારા કઈ કર્મની સ્થિતિ એક કટાકેટિ સાગરેપમ જેટલી કે એથી અધિક નથી જ અને તમારા કર્મોની સ્થિતિ એક કેટકેટિ સાગરોપમથી ન્યૂન જ છે. આ ઉપરાંત નવાં સંચિત થતાં પણ તમારા કર્મો, એક કટાકેટિ સાગરોપમથી અધિક સ્થિતિવાળાં હોઈ શતાં જ નથી. આ તમારી જેવી–તેવી ભાગ્યશાળતા નથી જ, પરંતુ ભાગ્યશાળી એવા તમારે એ વિચાર કરવું જોઈએ કે અમારી આ ભાગ્યશાળિતા સફળ કેમ નીવડે ?” કઈ પણ પ્રકારની ભાગ્યશાળતા, એ સફળ નીવડી–એવું ક્યારે કહી શકાય ? પિતાને પ્રાપ્ત થયેલી ભાગ્યશાબિતા દ્વારાએ જીવ જ્યારે પેતાની અધિકાધિક ભાગ્યશાળિતા સંપાદિત કરે, ત્યારે જ એમ કહી શકાય કે- પોતાની ભાગ્યશાળિતાને એ જીવે સફળ બનાવી. Jain Educationa International For Personal and Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દશનને સૂર્યોદય શામાં તમે તમારી ભાગ્યશાળિતા માને છે તમે તમારી ભાગ્યશાળતાને સફળ બનાવો છે કે નહિ ? અને, તમે તમારી ભાગ્યશાળતાને સફળ બનાવતા પણ છે, તે પણ તે કેટલે અંશે સફળ બનાવે છે?—એને ખરેખર વિચાર અને નિર્ણય તમારે કરવું જોઈએ. પણ એ વિચાર ક્યારે થાય? તમને. તમારી આ ભાગ્યશાળતાને ખરેખરો ખ્યાલ આવે ત્યારે ને ? - આજે તમે તમારી ભાગ્યશાળિતા શામાં માને છે? પાસે લકમી ઘણું હોય અને લક્ષમીને પ્રવાહ પણ ધંધબંધ તમારા તરફ વહી. રહ્યો હોય, તે તમને લાગે કે-“હું ભાગ્યશાળી છું !” તમારું શરીર નીરોગી હેય અને યથેચ્છ ખાન-પાનાદિ કરવા છતાં તથા યથેચ્છપણે ભટકવા છતાં પણ જો તમારું શરીર ની રેગી. અને બળવાન બન્યું રહેતું હોય, તે તમને લાગે કે-“હું ભાગ્યશાળી છું !” - તમને પત્ની સારી મળી હોય અને તે તમને અનુકૂળપણે વર્યા કરતી હોય, તે તમને લાગે કે “હું ભાગ્યશાળી છું !” સંતાન પણ સારાં હોય, અનુકૂળપણે વર્તનારાં હોય અને લક્ષમીને વધારો કરનારાં હોય, તે તમને લાગે કે-“હું ભાગ્યભાળી છું !' લેકે તમારા પ્રત્યે આદરભાવ બતાવતા હોય, તમે જ્યાં જાવ ત્યાં પૂછાતા છે, તમને અણગમતું કઈ બોલી શકતું ન હોય અને તમારી આડે જે કઈ આવવા મથે તેને તમે પાયમાલ કરી શકતા છે, તે તમને લાગે કે-“હું ભાગ્યશાળી છું !” ' . ટૂંકમાં કહીએ તે, વિષયરાગજનિત અને કષાયભાવજનિત એવી જે જે ઇચ્છાઓ તમારા મનમાં પેદા થતી હોય, તે બધી જ ઈચ્છાઓ જે પાર પડતી હોય, તે તમને લાગે કે- હું ભાગ્યશાળી છું !' I ! આમાં તમને લાગતું હશે કે-ધર્મની વાત તે રહી જ ગઈ. પણ વસ્તુતઃ ધર્મની વાત રહી ગઈ નથી, કારણ કેધર્મસ્થાનો Jain Educationa International For Personal and Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮] સમ્યદર્શન–૧ પણ જે તમારી કિંમત અંકાતી ન હોય અથવા તે ધર્મસ્થાનોમાં પણ જે તમને જોઈ તે આદર મળતું ન હોય, તે તમે જે કાંઈ ધર્મક્રિયા કરતા હે, એથી તમને ભાગ્યશાળી ભાગ્યે જ માનતા હશે ! મોટે ભાગે તે, ધર્મસ્થાનમાં પણ તમને તમારો આદર જોઈએ છે ! તમે આદરને પાત્ર ન હો તે પણ, જે તમને ધર્મસ્થાનમાં આદર મળે, તે જ તમને લાગે છે કે-“હું ભાગ્યશાળી છું !' નજર કેવી ભાગ્યશાળતા ઉપર કરેલી છે ? આ બધી ભાગ્યશાળિતાએ સિવાયની કઈ ભાગ્યશાળિતા તમારી નજરે ચઢે છે ખરી? તમે માનેલી ભાગ્યશાળિતા, એ પણ ભાગ્યશાળિતા છે તે ખરી જ, પણ એ ભાગ્યશાળિતા જ ખરેખરી ભાગ્યશાળિતા લાગે, તે એ ભાગ્યશાળતાઓને નિમિત્તે જ તમે નિર્ભાગ્યશાળિતાને પામ્યા વિના રહે નહિ. તમને એમ નથી લાગતું કે–તમે જેમાં જેમાં તમારી ભાગ્યશાળિતા માને છે, તેમાં તેમાં ગાઢ મિથ્યાદષ્ટિએ પણ પ્રાયઃ પોતપોતાની ભાગ્યશાળતા જ માને છે ત્યારે, મિથ્યાષ્ટિઓની જેમ જ તમે પણ જે તમારી ભાગ્યશાબિતાને વિચાર કરે, તે તમે આ જન મુળાદિ સામગ્રીને પામ્યા, તેને વિશેષાર્થ શું ? પુણ્યથી શું શું મળે?”—એવા ભાવને પ્રશ્ન પૂછવામાં આવતાં, મિથ્યાત્વના રંગે રંગાયેલી સુરસુંદરીએ શે જવાબ આપ્યો હતું, એ યાદ છે? અને, એ જ પ્રશ્નના જવાબમાં, તવસ્વરૂપને -જાણનારી શ્રીમતી મયણાસુંદરીએ શે જવાબ આપ્યું હતું, એ પણ ચાર છે? શ્રી શ્રીપાલના રાસનું અથવા તે શ્રી શ્રીપાલના ચરિત્રનું શ્રવણ તમે તમારી જિંદગીમાં કેટલી વાર કર્યું છે ? એનું શ્રવણ તમારામાંના ઘણાઓએ ઘણીવાર કર્યું હશે, પણ એમાંની ખાસ યાદ રાખવા જેવી વાતે કેટલાકે એ યાદ રાખી હશે? અને જેઓએ અમુક અમુક વાત યાદ રાખી હશે, તેઓએ પણ એ વાતેના સંબંધમાં ચિંતન અને મનન કેટલું કર્યું હશે ? સુસુંદરીને જવાબ Jain Educationa International For Personal and Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય [ ર૩૯ અને શ્રીમતી મયણસુંદરીને જવાબ, એ બન્નેય જે ખ્યાલમાં હોય, જે એ બને જવાબે બરાબર સમજાયા હોય, તે તમને ખ્યાલ આવે કે-મિથ્યાદષ્ટિ આત્માઓની નજર કેવા કેવા પ્રકારની ભાગ્યશાળિતા ઉપર કરેલી હોય છે અને સમ્યગ્દષ્ટિ આત્માઓની નજર કેવા કેવા પ્રકારની ભાગ્યશાળતા ઉપર ઠરેલી હોય છે! આવડત અને હોશિયારીનો સારે અથવા ખરાબ ઉપર સંસ્કાર ઉપર આધાર રાખે છેઃ સુરસુંદરી અને શ્રીમતી મયણસુંદરી, એ બન્નેય રાજા પ્રજાપાલની પુત્રીઓ હતી. એ બનેના પિતા એક હતા, પણ એ બન્નેની માતા જુદી જુદી હતી. એ બન્નેની માતાએ જુદી જુદી હોવાના કારણે, એ બન્નેના પાઠક પણ જુદા જુદા હતા. સુરસુંદરીની માતા જેમ મિથ્યાદષ્ટિ હતી, તેમ સુરસુંદરીને પાઠક પણ મિથ્યાદષ્ટિ હતે. એ જ રીતે, શ્રીમતી મયણાસુંદરીની માતા જેમ સમ્યગ્દષ્ટિ હતી, તેમ શ્રીમતી મયણાસુંદરીના પાઠક પણ તત્ત્વરવરૂપના જ્ઞાતા સમ્યગ્દષ્ટિ હતા. સુરસુંદરીએ અને શ્રીમતી મયણાસુંદરીએ–એ બન્નેએ પોતપોતાની માતા અને પિતા પિતાના પાઠક પાસેથી શિક્ષા મેળવીને ચતુરાઈ પ્રાપ્ત કરી હતી, પરંતુ માતા અને પાઠક તરફથી સુરસુંદરીને અને શ્રીમતી મયણાસુંદરીને પરસ્પર વિરોધી સંસ્કાર પ્રાપ્ત થયા હતા. એ બનેને જેવા પ્રકારના સંસ્કારો મળ્યા હતા, તેવા જ પ્રકારે એ બન્નેની શિક્ષા અને ચતુરાઈ પરિણામ પામી હતી. શિક્ષા અને સંસ્કાર વચ્ચેના તફાવતને સમજો છો ? શિક્ષા એ આવડત વિશેષ છે, જ્યારે સંસ્કાર એ વિચારોનું અને વિચારે દ્વારા આચારનું ઘડતર છે. આવડત હોય, પણ સંસ્કારો જે બૂરા હોય, તે એ આવડત કેવા ઉપગમાં આવે? અને, એનું પરિણામ કેવું આવે ? સંસ્કાર જે બૂરા હૈય, તે એની આવડત અસદ્દ વિચારોમાં અને અનાચારમાં સહાયક બની જાય. કુસંસ્કારને લીધે અનાચારને રસિયે બનેલો, જેમ જેમ વધારે આવડત Jain Educationa International For Personal and Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન-૧ વાળ હોય, તેમ તેમ તે અનાચારાની ચોજનાઓ ઘડવામાં અને અનાચારેને આચરવામાં વધારે ને વધારે પાવર બની જાય; એ જ રીતે, જેને સુસંસ્કારો મળ્યા હોય, તેની આવડત, અસ વિચારેને પેદા થતા અટકાવવામાં, નિમિત્તવશ પેદા થઈ જવા પામેલા અસદુ વિચારને અનાચાર કરાવનારો એ બને તે પહેલાં જ ટાળી દેવામાં, સદ્દવિચારે કરવામાં અને સદાચારને આચરવામાં સહાયક બને. એટલે, આવડત અને હેશિયારીની સાથે જે કુસંસ્કાર મળ્યા હોય, તે તેથી વિચારમાં, વચનમાં અને વર્તનમાં એ આવડત અને એ હોશિયારી અધમપણને પમાડનારી બને છે, જ્યારે, આવડત અને હોશિયારીની સાથે જે સુસંસ્કાર મળ્યા હોય, તે તેથી એ આવડત અને એ હોશિયારી વિચારમાં પણ ઉત્તમતાને પેદા કરનારી, વચનમાં પણ ઉત્તમતાને પેદા કરનારી અને વર્તનમાં પણ ઉત્તમતાને પેદા કરનારી બને છે. પુણ્યથી શું શું મળે છે ? એક વાર રાજાએ પિતાની એ બનેય પુત્રીઓને, તે તે પુત્રીના અધ્યાપક સહિત રાજસભામાં બે લાવી. એ વખતે રાજાને પોતાની એ બનેય પુત્રીઓની બુદ્ધિની પરીક્ષા કરવાનું મન થઈ ગયું. આથી, રાજાએ પોતાની એ બન્નેય પુત્રીઓને એક સમશ્યાપાદ આપ્યું. સમશ્યાપાદ આપવું, એનો અર્થ એ કે–એ બન્નેય પુત્રીઓ એવી એક એક ગાથા બનાવે, કે જે ગાથાનું ચોથું પાદ એ હોય કે જે પાદ રાજાએ સમશ્યાપાર તરીકે આપેલું હોય. રાજાએ આપેલું એ સમશ્યાપાર પુણ્યથી આ મળે છે.”—એવા ભાવાર્થવાળું હતું; એટલે, પુણ્યને ગ હોય તે જીવને શું શું મળી શકે છે, એનું સુરસુંદરીએ પણ વર્ણન કરવાનું હતું અને એનું જ વર્ણન શ્રીમતી મયણાસુંદરીએ પણ કરવાનું હતું તમે માનેલી તમારી ભાગ્યશાળતાની વાત હવે આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય [ ૨૪ રાજાએ સમશ્યાપાદ આપતાંની સાથે જ, સુરસુંદરીએ એકદમ એ સમશ્યાપારની પૂર્તિ કરી દીધી. સુરસુંદરીને પિતાની ચતુરાઈ પ્રગટ કરવાની ઉતાવળ હતી, કારણ કે--કુસંસ્કારના ગે એને એની શિક્ષાએ અને એની ચતુરાઈએ ગર્વિષ્ઠા બનાવી દીધી હતી. પ્રશ્ન “પુણ્યથી શું શું મળે છે?”—એ ભાવને હતું અને સુરસુંદરીએ એને જે જવાબ આપ્યો, તે એ છે કે–તમને એ જવાબ ગમી જાય, તે એમાં નવાઈ પામવા જેવું કાંઈ નથી. સુરસુંદરીએ આપેલા જવાબને સાંભળીને, રાજા પણ તુષ્ટમાન થઈ ગયું હતું અને આખી રાજસભા પણ તુષ્ટમાન થઈ ગઈ હતી, તે પછી એ જવાબ તમને પણ ગમી જાય, તે એમાં નવાઈ પામવા જેવું શું છે ? પણ, સાચેસાચ જે એવું કહેવું જ પડે તેમ હય, તે એવું કહેતાં મન લાનિને અનુભવ કરે એવું છેઃ કારણ કે–રાજા વગેરે જે લોકે સુરસુંદરીને એ જવાબથી તુષ્ટમાન થયા, તે લેકે મિથ્યાદષ્ટિ હતા. એ વાત ભૂલવા જેવી નથી કે–તેઓ મિથ્યદષ્ટિ હેઈને જ સુરસુંદરીએ ભાગ્યશાળતાને જેવા પ્રકારે વર્ણવી તેવા પ્રકારની ભાગ્યશાળતા ઉપર જ તેઓની નજર ઠરેલી હતી અને એથી જ, તેમને સુરસુંદરીએ જે જવાબ આપે, તે જવાબ ગમી ગયે હતે. ધનાદિકના યુગમાં જ સુખસર્વસ્વને માનનારાઓને ગમી જાય એ સુરસુંદરીને જવાબ ઃ - સુરસુંદરીએ શે જવાબ આપ્યો હતે ? સુરસુંદરીએ કહ્યું હતું કે-“ધન, ચુવાની, સુવિદગ્ધપણું એટલે સારા પ્રમાણમાં ચતુરાઈ પિતાના દેહની નીગતા અને મનગમતાની સાથે મેળાપ, એ બધું પુણ્યથી મળે છે. તમને કદાચ એમ થતું હશે કે-“સુરસુંદરીએ આપેલા આ જવાબમાં, ખોટું શું છે !” અથવા તે, ખરેખર, ધનાદિકના વેગમાં જ સુખસર્વસ્વને માનનારાઓને, સુરસુંદરીને આ જવાબ ગમી જાય, એમાં નવાઈ નથી! એવા તે, “આ જવાબ ઠીક નથી.—એવું જે કંઈ કહે, તે એની સામે શક્ય હોય તે. સ, ૧૬ FA ) Jain Educationa International For Personal and Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨] સમ્યદર્શન-૧ રૂબરૂમાં અને એ શક્ય ન હોય તે મનમાં ને મનમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત કરે. એવાઓને થાય કે-“અમને ધન મળે, તે તે શું અમારા પુણ્ય વચર મળે? અમને યુવાની મળી હતી કે મળી છે, તે શું અમારા પુણ્ય વગર અમને મળી છે ? અમને સાંપડેલી ચતુરાઈ અને શરીરની નીરે ગતા, એ પણ શું અમને અમારા પુણ્ય વિના સાંપડી છે? અને, અમને એટલે જેટલે મનગમતાની સાથે મેળાપ થાય, તે શું અમને અમારા પુણ્ય વગર થાય ?” એટલું જ નહિ, પણ એવાઓને તે કદાચ એવો વિચાર આવે કે-“સુરસુંદરીના જવાબને સારો અને સાચે નહિ માનનારાઓ, શું એમ માને છે કે-ધન, ચૌવન, સુવિશ્વપણું, પિતાના દેહની નીરોગતા અને મનગમતાની સાથે મેળાપ, એ પુણ્ય વગર જ પ્રાપ્ત થાય છે? પુણ્યથી જે આ બધું ન મળતું હોય, તે પછી પુણ્યને કરવાનું પણ શું? અને પુણ્યથી ધન મળી જાય, યુવાની મળી જાય, ચતુરાઈ મળી જાય, પોતાના દેહની નીરોગતા મળી જાય અને મનગમતાની સાથે મેળાપ પણ મળી જાય, તે પછી પુણ્યથી મેળવવાનું બાકી રહે છે પણ શું ?” આ વાત તમારી પાસે એટલા માટે મૂકવામાં આવી છે કે–આવે કઈ વિચાર તમને આવ્યું છે કે નહિ, એ તમે શેધી શકે અને, એના ઉપરથી તમે એ પણ શેધવાને પ્રયત્ન કરી શકે કે મારા મનમાં આવા પ્રકારને કેઈ વિચાર ઉદ્દભવવા પામ્ય, તે તે શાથી ઉદ્દભવવા પામે ?” સુરસુંદરીએ આપેલા જવાબમાં રહેલી મિથ્યાત્વના સંસ્કારોની અસર : - સુરસુંદરીએ સૂચવેલી ધન વગેરે વસ્તુઓ, કઈ પણ જીવને, તેના પિતાના પુણ્યદયના લેગ વિના મળી શકતી જ નથી, એ શંકા વિનાની વાત છે, પરંતુ, જે વાત ખાસ વિચારવા જેવી છે, તે વાત એ છે કે-યુદયના વેગે પ્રાપ્ત થઈ શકતી ઘણી વસ્તુઓ પૈકીની છે , Jain Educationa International For Personal and Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ સમર્શનને સૂર્યોદય [૨૬૩ ધનાદિક વસ્તુઓને જ સુરસુંદરીએ કેમ ગણાવી? સુરસુંદરીએ જે વસ્તુઓ ગણવી, તે વસ્તુઓની પ્રાપ્તિ જ સુરસુંદરીને અભીષ્ટ છે, એમ એથી જણાઈ આવે છે. સુરસુંદરીને પુણ્યદય ગમે છે, પણ તે એટલા માટે ગમે છે કે-એ ધનાદિકની પ્રાપ્તિમાં નિમિત્ત છે, એમ એથી જણાઈ આવે છે. એટલે, સુરસુંદરીને જવાબ છે સાચે, પણ તે સારે નથી. એ સાચે પણ જવાબ, મિથ્યાત્વના સંસ્કારની અસરવાળે છે. સુરસુંદરીની નજર કેવળ આ લોકેના સાંસારિક સુખ ઉપર જ કેન્દ્રિત થયેલી જણાઈ આવે છે, અને, “પુણ્યદયના યોગે એ બધું મળી ગયા પછીથી, એનું પરિણામ શું ?”—એને તે એને વિચાર જ નથી, એમ પણ જણાઈ આવે છે. પુણ્યને માને અને તેમ છતાં પણ પરલેક તરફ નજર રાખવાનું મન થાય નહિ તથા આ લેકના ભેગસુખમાં જ નિમગ્ન બનવાનું મન થાય, એ મિથ્યાત્વની અસર નથી તે કેની અસર છે? નહિ તે, એમ થાય કે–પુણ્યદયના યોગે આ બધું મળી તે ગયું, પણ એ પુણ્ય ગયું અને નવું પુણ્ય બંધાયું નહિ, તે થશે શું? કેવળ પુણ્ય તરફ નજર હોય અને મેક્ષ તરફ નજર ન પણ હેય, તે પણ આ વિચાર તે આવો જોઈએ ને? પુણ્યદયે પ્રાપ્ત થતી વસ્તુઓ ગમે અને પુણ્યને આચરવા તરફ બેદરકારી આવે, તે તો પુણ્ય ખવાય અને પાપ બંધાય, એ જ બને ને ? પુણ્યોદયના ચોગે મળેલી એ બધી સામગ્રીથી સુખ અ૯૫ અને તે પણ અલપ કાળને માટે, જ્યારે એ સુખના રસમય ભેગવટાને પરિણામે દુઃખ ઘણું અને તે પણ ઘણું કાળને માટે સુરસુંદરીએ પોતાના જવાબમાં એવી એક પણ વસ્તુ જણાવી નથી, કે જે વસ્તુના ગે પુગે પ્રાપ્ત ધનાદિકને સદ્વ્યય કરવાનું સૂઝે! અને, એમાં આત્મિક કલ્યાણ સધાય, એવી તે કેંઈ વાત જ નથી. - તમે પણ જે જે વસ્તુઓના મકામાં તમારી ભાગી જતા Jain Educationa International For Personal and Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪] સમ્યગ્દર્શન-૧ માનતા હો, તે તે વસ્તુને અંગે આ રીતે વિચાર કરી જોજો. તમે જો સારી રીતે વિચાર કરી શકશેા, પરિણામની વિચાર જો તમે કરી શકશેા, તા એથી તમને કદાચ કાઈ નવી દિશા સૂઝવા જેવા ભાસ થશે. કદાચ એમેય થાય કે—આ કાંઈ ખરેખરી ભાગ્યશાળિતા નથી ! પુણ્યથી વિનયાદિક મળે છે. એવા શ્રીમતી મયણાસુન્દરીએ આપેલા ઉત્તર : સુરસુન્દરીએ જવાબ આપી દીધા પછીથી, રાજાએ શ્રીમતી મયણાસુન્દરીને પણ એ સમશ્યાપાની પૂતિ કરવાનુ કહ્યુ. પોતાના પિતા એવા રાજાની આજ્ઞાને પામીને, શ્રીમતી મયણાસુન્દરીએ પણ એ સમશ્યાપાદની પૂતિ કરી. તત્ત્વસ્વરૂપની જ્ઞાતા એવી શ્રીમતી મયણાસુન્દરીએ, એ સમશ્યાપાદની પૂતિ કરતાં એમ જણાવ્યુ કે· વિનય, વિવેક, મનની પ્રસન્નતા, શીલથી સુનિલ એવા દેહ અને માક્ષમાગ ના મેળાપ, એ બધુ' પુણ્યથી મળે છે.’ શ્રીમતી મયણાસુન્દરીના આ જવાબ, તેની માતાને ખૂબ ગમ્યા; અને તેના પાઠકને પણ ખૂબ ગમ્યા; પણ રાજાને અને રાજસભામાં એકત્રિત થયેલા લાકોને શ્રીમતી મયણાસુન્દરીએ આપેલા આ જવાબ ગમ્યા નહિ. વાત પણ સાચી જ છે કે-જેને સુરસુન્દરીએ આપેલા જવાબ ગમી ગયા હોય, તેને શ્રીમતી મયણાસુન્દરીએ આપેલા આ જવાબ ગમે જ શી રીતે? કેવળ ભેગસુખમાં જ અને ભાગસુખનાં સાધનાની પ્રાપ્તિમાં જ આનન્દના અનુભવ કરી શકાય-એવુ` માનનારાઓને અને એથી એના યાગમાં જ આનન્દના અનુભવ કરી શકનારાઓને શ્રીમતી મયણાસુન્દરીના સુન્દર એવા પણ જવાબ ન ગમે, એમાં આશ્ચર્ય પામવા જેવુ કાંઈ છે જ નહિ. રાજા વગેરે લોકોને તા શ્રીમતી મયણાસુન્દરીએ આપેલા જવાબ ગમ્યા નહિ; પરન્તુ, તમને, શ્રીમતી મયણાસુન્દરીએ આપેલા જવાબ ગમ્યા કે નહિ? આમાં, કેવળ હા કહેવા ખાતર તમે હા કહેા-એના Jain Educationa International For Personal and Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના સૂર્યોદય [ ૨૪૫ કાંઈ અર્થ નથી. આમાંથી તા, દિલના ઢાળ નક્કી કરવાના છે. માટે જ વિચારવુ જોઈએ કે-અપેક્ષાએ સુરસુન્દરીના જવાબ પણ સાચા છે અને શ્રીમતી મયણાસુન્દરીના જવાબ પણ સાચા છે, પરન્તુ એ એય જવાએામાં સારા જવાબ, તાત્ત્વિક જવાબ, શિષ્ટ જનાના મનને પ્રમાદ ઉપજાવે એવા જવાબ કાના છે ? ધનાદિક ગમે છે પણ ધનાદિક કરતાંય વિનયાદિક વધારે ગમે છે—એમ તમે કહી શકશેા ? શુ? ધન તમે એ વિચાર કરો કે–તમને ખરેખર ગમે છે ગમે છે કે વિનય ગમે છે? તમારા પ્રત્યે ખીજાએ વિનય આચરેએ તા તમને ગમે છે, પણ તમે પાતે ખીજાઓના પ્રત્યે ચાગ્ય રીતે વિનયને આચરનારા અનેા, એ તમને ગમે છે કે નહિ ? તમે વિનયના સ્થાને વિનય કરી શકા, તા એ તમને વધારે ગમે કે ધન તમને વધારે ગમે ? તમે પાતે ધનવાન હા-એ તમને ગમે છે ? કે, તમે પાતે વિનયવાન હા–એ તમને ગમે છે ? તમે કદાચ એમ કહેશે કે અમને તા ધન પણ ગમે છે અને વિનય પણ ગમે છે.’ પણ જો તમારે ધન અને વિનય–એ બેમાંથી એકની જ પસ દૂંગી કરવાની હાય, તેા તમે ધનની પસંદગી કરે કે વિનયની પસ`દગી કરા ? એ જ રીતે, યૌવન અને વિવેક-એ બેમાંથી, તમે યૌવનને પસંદ કરી કે વિવેકને પસંદ કરા ? ચતુરાઈ અને મનની પ્રસન્નતામાંથી તમે ચતુરાઈ ને પસંદ કરી કે મનની પ્રસન્નતાને પસંદ કરે ? દેહનું રાગરહિતપણુ અને દેહનુ. સુનિલ એવા શીલે સહિતપણું—એ બેમાંથી, તમે ઈંહના રાગરહિતપણાને પસંદ કરો કે જૈહ સુનિલ શીલે કરીને સહિત અન્યા રહે, એને તમે પસંદ કરો ? અને, મનગમતાના મેળાપ તથા મોક્ષમાર્ગના મેળાપ–એ બેમાંથી, તમે, મનગમતાના મેળાપને પસ'દ કરી કે માક્ષમાના મેળાપને પસદ કરી ? તમે યથાવાદી બનીને એવું પણ કહી શકશે ખરા કે મને ધન ગમે છે ખરું, પણ મને ધન એટલું ગમતું નથી, કે જેટલેા Jain Educationa International For Personal and Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ખરી માતા ગમત છે ૨૪૬] સમ્યગૂદનને વિનય ગમે છે! મને યૌવને ગમે છે ખરું, પણ યૌવન મને એટલું ગમતું નથી, કે જેટલે મને વિવેક ગમે છે ! મને ચતુરાઈ ગમે છે ખરી, પણ ચતુરાઈ મને એટલી ગમતી નથી, કે જેટલી મને મારા મનની પ્રસન્નતા ગમે છે! મને નીરોગી દહ ગમે છે ખરે, પણ નીરોગી દેહ મને એટલો ગમતું નથી, કે જેટલી મને મારા દેહની સુનિલ એવી શીલસમ્પન્નતા ગમે છે ! અને, મને મનગમતાને મેળાપ ગમે છે ખરે, પણ મને મનગમતાને મેળાપ એટલે ગમતે નથી, કે જેટલે મને મેક્ષમાર્ગનો મેળાપ ગમે છે!” આટલું પણ તમે જે સાચી રીતે કહી શકે તેમ છે, તે તે જરૂર એમ કહી શકાય કે–તમે તમારી ખરેખરી ભાગ્યશાળિતાને પિછાની શકે, એવી લાયકાતને પામેલા છે ! તમારી ભાગ્ય શાબિતાને પિછાને ઃ આપણી વાત તે એ હતી કે આજે તમારામાંના ઘણા જેમાં જેમાં ભાગ્યશાળિતા માને છે, તેમાં તેમાં તે પ્રાયઃ મિથ્યાદૃષ્ટિએ પણ પોતપોતાની ભાગ્યશાળતાને માને છે; અને એ માટે આપણે સુરસુન્દરીને યાદ કરી, સુરસુન્દરીની નજર ધનાદિક ઉપર કેન્દ્રિત થયેલી હતી અને શ્રીમતી મયણાસુન્દરીની નજર વિનયાદિક ઉપર કેન્દ્રિત થયેલી હતી; એટલે, સુરસુન્દરીએ પુણ્યથી ધનાદિક મળે છે– એ જવાબ આપ્યો અને શ્રીમતી મયણાસુન્દરીએ પુણ્યથી વિનયાદિકની પ્રાપ્તિ થાય છે–એ જવાબ આપ્યો. એવી જ રીતે, તમે જે તમને પિતાને ભાગ્યશાળી માનતા હે, તે તમને શું શું મળ્યું છે, કે જેનાથી તમે તમને ભાગ્યશાળી માને છે ? અથવા તે, તમને શું શું મળે, તે તમે તમને ભાગ્યશાળી માની લે ? આજે તમે શ્રીમન્ત છે કે ન હે, તમને આજે જ્યાં-ત્યાં આદર મળતું હોય કે અનાદર મળતું હોય અને સ્ત્રી–સંતાનાદિ તમારે પરિવાર તમને અનુકૂળ હોય કે ન હોય, તે પણ તમે Jain Educationa International For Personal and Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ સમ્યદર્શનને સૂર્યોદય [ ૪૭ ભાગ્યશાળી છે, એમ અમે તે જ્ઞાનીઓનાં વચનાનુસારે કહીએ છીએ, અને એથી જ, તમારી એ સાચી અને સારી ભાગ્યશાળતા તમારા ધ્યાન ઉપર આવે–એવું કરવાની અમે મહેનત કરીએ છીએ. અમારી અભિલાષા એ છે કે–તમારી જે મોટામાં મોટી ભાગ્યશાળીતા છે, તે તમારા પિતાના ધ્યાનમાં આવે; અને એથી તમને સાંપડેલી એ ભાગ્યશાળિતાને સફલ બનાવનારા નીવડે ! કમસ્થિતિની લઘુતા આદિ રૂપ તમારી ભાગ્યશાળિતા : તમને જૈન કુળ તમારા પુણ્યદયના રોગે મળી જવા પામ્યું છે, એ જ તમારી મેટામાં મોટી ભાગ્યશાળતા છે. જન કુળમાં જન્મ પામવાના યોગે, તમને દેવ તરીકે પૂજવાને માટે શ્રી વીતરાગ પરમાત્માને પૂજવાને વેગ મળી ગયો છે; ગુરુ તરીકે સેવવાને માટે પણ તમને નિગ્રંથ સદ્દગુરુઓને વેગ મળી ગ છે; અને, તમે જે કાંઈ ધર્માચરણ કરે તે પ્રાયઃ શ્રી જિનશાસને ઉપદેશેલું ધર્માચરણ કરે–એવો ધર્મને એગ પણ તમને મળી ગયો છે. તમે આટલું પામ્યા છે, એથી એટલું તે સુનિશ્ચિતપણે કહી શકાય તેમ છે કેતમે ગ્રન્થિશે તે અવશ્ય આવેલા છે ! તમારામાંના અમુક અમુક જી ચેથા ગુણસ્થાનકને અગર તે પાંચમા ગુણસ્થાનકને પણ પામેલા હોય, તે એય બનવાજોગ છે, તમે ચેથા ગુણસ્થાનકને અગર પાંચમા ગુણસ્થાનકને પામેલા નથી જ, એવું કહેવાનો આશય નથી; જે કઈ થા કે પાંચમાં ગુણસ્થાનકને પામેલા હોય, તે વધારે ભાગ્યશાળી છે; પરન્તુ તમારામાંના જે કઈ ચોથા અગર પાંચમા ગુણસ્થાનકને પામેલા નથી, તેઓ પણ સ્થિદેશે તે અવશ્ય આવેલા છે. તમારા બધામાં એક પણ જીવ એવું નથી, કે જે જીવને માટે “એ જીવ ગ્રન્થિશે પણ આવેલ નથી.”—એમ કહી શકાય. ત્યારે, એ પણ ભાગ્યશાબિતા છે. કયી રીતે ? એક તે એ કેતમારામાંના કેઈનું પણ કઈ પણ કર્મ એક કેટકેટિ સાગરોપમ Jain Educationa International For Personal and Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ] સમ્યગુદર્શન-૧ પ્રમાણ સ્થિતિનું કે એથી અધિક સ્થિતિનું નથી, એટલે, આયુષ્યકર્મ સિવાયનાં સાતે કર્મોની એથી જે અધિક સ્થિતિ, તે તે નિયમ ક્ષીણ થઈ જવા પામેલી છે. બીજી ભાગ્યશાળિતા એ છે કે-જેમ કર્મ સ્થિતિ લઘુ થઈ જવા પામેલી છે, તેમ જે નવાં કર્મોને સંચય થાય છે, તે કર્મો પણ એક કટાકેટિ સાગરોપમની કે એથી અધિક સ્થિતિનાં હતાં જ નથી, પણ એથી ઓછી સ્થિતિનાં જ હોય છે. આ ઉપરથી એમ પણ સૂચિત થાય છે કે-તમને બધાને એટલી કષાયમન્દતા પણ થવા પામેલી છે; અને, એ ત્રીજી ભાગ્યશાળતા છે. પહેલા ગુણસ્થાનકે રહેલા સર્વ જીને કષાયો અનન્તાનુંબંધીની કેટિના જ હોય, પરંતુ એમાં પણ તીવ્રતાની અને મન્દતાની તરતમતા તે હોય જ. જે અનન્તાનુબંધી એવા પણ કષાયે મન્દપણાને પામેલા ન હોય, તે નવાં સંચિત થતાં જ્ઞાનાવરણીય આદિ કર્મો લઘુ સ્થિતિવાળાં હોવાનું બને જ શી રીતે? કર્મોને જે રિતિબંધ અને રસબંધ, તે થવામાં કષાયોને યોગ પ્રાધન્ય ભેગવે છે એટલે, તમે શ્રી જિનશાસને ઉપદેશેલા મૃતધર્મની અને ચારિત્રધર્મની દ્રવ્યથી પણ અમુક અંશે જે આચરણ કરી શકે છે, એથી એમ સિદ્ધ થાય છે કે–એક કટાકેટિ સાગરોપમથી પણ કાંઈક ન્યૂન એવી જ સ્થિતિ, તેથી અધિક સ્થિતિવાળું કઈ જ કર્મ તમે ઉપાર્જતા નથી અને એથી, એ પણ સિદ્ધ થાય છે કે–તમારા કષાયે પણ એટલી મન્દતાને અવશ્ય પામેલા છે. ' આ બધે પ્રતાપ તમને જૈન કુળ મળ્યું છે, એને છે. તમને જે જૈન કુળ ન મળ્યું હોત, તે તમે શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રતધર્મની અને ચારિત્રધર્મની દ્રવ્યથી પણ આંશિક આરાધના કરનારા બનત શી રીતે ? જૈન કુળ મળ્યા વિના આવી સ્થિતિ પ્રાપ્ત ન જ થાય એવું એકાન્ત કહી શકાય નહિ, પણ જૈન કુળ મળ્યા વિના આવી સ્થિતિ પ્રાપ્ત થવી, એ મેટે ભાગે તે અસંભવિત ગણાય ને? તમને તમારી આ ભાગ્યશાળિતા, ભાગ્યશાળિતા રૂપે લાગે છે ખરી? Jain Educationa International For Personal and Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદશનને સૂર્યોદય [૨૪૯ પ્રન્થિદેશને પામેલા જીવ માટે પુરુષાર્થને અવસર : તમને તમારી ભાગ્યશાળતાની આ બધી વાત કહીને પણ ભલામણ તે એ જ કરવાની છે કે–તમે તમારી ભાગ્યશાળિતાને હવે સારામાં સારી રીતે સફલ બનાવનારા નીવડે! તમે તમારી આ ભાગ્યશાળિતાને એ સદુપયોગ કરનારા બને, કે જેથી તમારી ભાગ્યશાળતામાં ઉત્તરોત્તર અભિવૃદ્ધિ થવા પામે. ગ્રન્થિદેશને પામવા જોગી અને તેની સાથે શ્રી જિનશાસને ઉપદશેલા શ્રત–ચારિત્રાત્મક ધર્મને દ્રવ્યપણે પણ અમુક અંશે પામવા જેગી ભાગ્યશાળતાને પામેલા આત્માઓ, જે ધારે તે પુરુષાર્થને ફેરવીને, સમ્યગ્દર્શનાદિ આત્મગુણને પ્રગટાવવાને સમર્થ બની શકે, એવો આ અવસર છે. આવી ભાગ્યશાળિતાને પામેલાઓને માટે, એટલે કે-રસ્થિદેશે આવીને દ્રવ્યથી શ્રી જિન ધર્મના આચરણને પામેલા આત્માઓને માટે, પુરુષાર્થને આ અવસર છે, એમ કહી શકાય. અહીં એવું છે કે–અહીં આવેલે જે કઈ જીવ પુરુષાર્થ કરવાને તત્પર બને અને પુરુષાર્થને ફેરવે, તે જીવ, અનાદિકાલથી સંસારમાં પરિભ્રમણ કર્યા કરતાં તેણે જેવી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય નહિ, તેવી સિદ્ધિને પ્રાપ્ત કરી શકે. ગ્રન્થિશે પહોંચવા જેગી અવસ્થા, એ કાંઈ એવી અવસ્થા નથી" કે–જે કઈ જીવ એ અવસ્થાને પામે અને એ અવસ્થાને પામીને એ અવસ્થાએ એ અવસ્થાની કલમર્યાદા સુધી ટકી પણ રહે, તે જીવ પ્રગતિ જ કરે. સમ્યગ્દર્શન ગુણની વાત જુદી છે. સમ્યગ્દર્શન ગુણ એ એ ગુણ છે, કે જે ગુણને પામેલે જે એ ગુણને વમે નહિ અને એ ગુણમાં ટક્યો જ રહે, તે એ નિયમ પ્રગતિને સાધનારો બને; જ્યારે ગ્રન્થિદેશની અવસ્થા એ એવી અવસ્થા નથી. ગ્રથિદેશે આવેલ છવ, વધુમાં વધુ અસંખ્યાત કાલ સુધી ગ્રથિદેશે ટકી રહે એ બને, પણ એટલા કાલ પર્યત ગ્રન્થિશે બરાબર ટકી રહેલો જીવ પ્રગતિ જ સાધે, એ નિયમ નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦] - સગૂન-૧ અસંખ્યાત કાલ સુધી ગ્રથિદેશે ટક્યા પછીથી પણ એ જીવ પાછો પડે અને ગ્રશ્વિદેશ યેગ્ય કર્મસ્થિતિથી અધિક કર્મસ્થિતિને એ ઉપાજે, તે એ શક્ય છે. અથવા તે, એમ પણ કહી શકાય કે- ગ્રન્ટિદેશે આવેલ જીવ જે પુરુષાર્થ કરી શકે નહિ અને એથી પ્રગતિ સાધી શકે નહિ, તે એ જીવ છેવટમાં છેવટ અસંખ્યાતકાલે તે પાછા પડ્યા વિના રહે જ નહિ. એટલે, આ અવસરે તમારે ખાસ. સાવધ બની જવા જેવું છે. અહીંથી પીછેહઠ પણ શક્ય છે : વળી, ગ્રથિદેશે આવેલે જીવ શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રત–ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણને પામે જ, એ નિયમ નથી.ગ્રન્થિદેશે આવવા છતાં પણ જીવ, શ્રી જિનશાસને ઉપદેશેલાં શ્રતચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણનેય પામી શકે નહિ એ પણ બનવાજોગ છે. નિયમ એ છે કે શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રત–ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણનાય આંશિક પ્રકારને પણ તે જ જીવ પામી શકે છે કે જે જીવ ગ્રથિદેશે આવેલ હોય. જ્ઞાનીઓના આવા કથનના આધારે જ, આપણે એ વાત નકકી કરી કે શ્રી જિનકથિત ધર્મનું તમે દ્રવ્યથી પણ જે થોડુંક આચરણ કરી શકે છે, એ. સૂચવે છે કે–તમે ગ્રથિદેશે તે અવશ્ય આવેલા છે. સ્થિદેશે આવીને શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રત–ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણને પામેલા જીવો પણ, પ્રગતિ જ સાધે–એવો નિયમ નથી. અભવ્ય અને દુર્ભ પણ શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રત–ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણને પામી શકે છે અને એથી એમ સાબિત થાય છે કે-જીવ, ગ્રન્થિદેશને પામવા છતાં પણ અને. ગ્રથિદેશને પામીને શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રત–ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણને પામવા છતાં પણું, પ્રગતિને સાધનારે બને નહિ અને પરિણામે પીછેહઠ કરનારે બને, તે એ પણ શક્ય છે. આથી, એ , , * Jain Educationa International For Personal and Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના સૂર્યોદય [૧૧: વાત બહુ સ્પષ્ટ થઈ જાય છે કે–શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રુતચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણને પામી ગયેલા જીવાએ તા ખૂબ જ સાવધ બની જવું જોઈ એ, કારણ કે—પ્રગતિને સાધવાનું જે મનથાય, તેા પ્રગતિને સાધવાની આ એક સારામાં સારી તક છે; અને, જો આ તક ગુમાઈ ગઈ, તેા આવી તક પુનઃ કથારે પ્રાપ્ત થાય—એ તા જ્ઞાની જ કહી શકે એવી ખાખત છે; પણ સામાન્ય રીતે એમ કહી શકાય કે—આવી તક ગુમાવી દેનાર જીવને આવી તક ઘણા લાંબા કાળ સુધી પ્રાપ્ત થાય નહિ તે! એમાં જરાય આશ્ચય પામવા જેવું નથી. કાળની પરિપકવતાની અપેક્ષા ગ્રન્થિદેશે આવેલા જીવાએ, પેાતાની ભાગ્યશાળિતાને સફલ બનાવવાને માટે, સૌથી પહેલા પુરુષાથ ગ્રંથિને ભેદવાના કરવાના હોય છે. જ્યાં સુધી ગ્રંથિભેદ્ય કરી શકાતા નથી, ત્યાં સુધી ઉત્તરાન્તર પ્રગતિ સાધવાનું શકય જ બની શકતુ નથી. એ ગ્રંથિભેદ થવામાં, કાળની પરિપક્વતાની પણુ અપેક્ષા રહે છે. ચરમાવર્ત્તને પામેલા જીવને, એટલે કે—જે જીવની મુક્તિ એક પુદ્દગલપરાવર્ત્ત કાળની અંદર અંદર જ થઈ જવાની છે, એ જીવને મેાક્ષને પામવાની ઇચ્છા થઈ શકે છે. એક પુદ્દગલપરાવર્ત્ત કાળ કે એ કાળથી અધિક કાળ પર્યન્ત જે જીવને સંસારમાં પરિભ્રમણ કરવાનુ... હાય છે, તે જીવને તે મેાક્ષને પામવાની ઇચ્છા પણ થતી નથી. મેાક્ષની ઇચ્છા પેદા થઈ શકે, તા તે ચરમાવત્ત કાળને પામેલા જીવમાં જ પેદા થઈ શકે છે. મોક્ષની ઈચ્છા પ્રગટથા પછીથી પણ, તરતમાં જ ગ્રંથિભેદ થઈ જાય અને સમ્યકૃત્વાદિની પ્રાપ્તિ થઈ જાય, એમ માની લેવાતુ નથી. માક્ષની ઇચ્છા પ્રગટી હાય, તે છતાં પણ જીવને સ'સાર–પરિભ્રમણના કાળ જ્યારે અર્ધ પુદ્ગલપરાવત્ત કાળથી પણ કાંઈક ન્યૂનપણાને પામે છે, ત્યારે જ એ જીવ ગ્રંથિભેદ કરી શકે છે. અધ પુદ્ગલપરાવત્ત કાળથી પણ આછા કાળના સ`સાર–પરિભ્રમણવાળા જીવ જ, પેાતાની Jain Educationa International For Personal and Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨] સમ્યગદર્શન-૧ ગ્રંથિને ભેદી શકે છે અને સમ્યગ્દર્શનાદિને પામી શકે છે. એટલે, ગ્રંથિભેદ થવામાં કાળની પરિપક્વતાની અપેક્ષા પણ રહે જ છે. “મેક્ષની ઇચ્છા નથી માટે અભવ્ય કે દુર્ભાગ્ય છે એવું કહી શકાય નહિ જે જીવમાં પિતાના મોક્ષની ઈચ્છા જ મે–એ જીવ ચરમાવર્તને પામેલે છે; અને, જે જીવ ગથિભેદ કરી શકે–એ જીવ ચરમાર્થપુદગલપરાવર્તથી પણ ઓછા કાળમાં મોક્ષને પામવાને છે–એમ નિશ્ચિતપણે કહી શકાય, પરંતુ એવા પણ ભવ્ય જ હોય છે, કે -જે જ ચરમાવત્ત કાળને અથવા તે ચરમાર્થ પુદ્ગલપરાવર્ત કાળને પામેલા હોય અને તેમ છતાં પણ તેમને મેક્ષની ઈચ્છા જન્મી ન હોય અને તેમને કદાચ મેક્ષની ઈચ્છા જન્મી પણ હોય, તે પણ તેમણે ગ્રન્થિને ભેદ કર્યો ન હેય. આમ છતાં પણ એ , છેવટ એ કાળના અતિમ ભાગે પણ મેક્ષની ઈચ્છાને પામવાના, ગ્રન્થિભેદ કરવાના, સમ્યગ્દર્શનાદિ ગુણને પામવાના અને એ ગુણેના બળે પિતાનાં સકલ કર્મોને સર્વથા ક્ષીણ કરી નાખીને મેક્ષને પણ પામી જવાના જ, એ નિશ્ચિત વાત છે. એટલે, કઈ જીવમાં મેક્ષની ઈચ્છા માત્ર પણ પ્રગટી ન હોય, તે પણ એટલા માત્રથી એ જીવને ન તે અભવ્ય કહી શકાય અથવા ન તે દુર્ભવ્ય કહી શકાય. જેનામાં મોક્ષની ઈચ્છા ન પ્રગટે, એ અભવ્ય—એવું નથી, પરંતુ, ક્યારેય મેક્ષની ઈચ્છા પ્રગટી શકે એવી ગ્યતા જે જીવમાં નથી, તે જીવ અભવ્ય છે. મેક્ષની ઈચ્છા પ્રગટી શકે એવી ગ્યતા જેનામાં છે, તે જીવ ભવ્ય સ્વભાવને કહેવાય છે, પણ જ્યાં સુધી એ જીવ ચરમાવર્ત કાળને પામતે નથી, એટલે કે-જ્યાં સુધી એ જીવ કાળની પરિપકવતાને પામતે નથી, ત્યાં સુધી એ જીવને દુર્ભવ્ય કહેવાય છે. એટલે કે-જે છે કાળની પરિપક્વતાને પામવાના અવશ્ય છે, પણ હજુ કાળની પરિપક્વતાને પામેલા નથી, તે જેને “દુર્ભાગ્યે” તરીકે ઓળખવામાં આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય [૨૫૩ જાતિભવ્ય જેની તે વાત જ કરવી નકામી છે, કારણ કે તે જીવોમાં મેક્ષની ઈરછા પ્રગટી શકે એવી સ્વાભાવિક ગ્યતા જરૂર છે, છતાં પણ એ જે ક્યારેય, તેઓમાં મિક્ષની ઈચ્છા પ્રગટી શકે, એવી સામગ્રીને પામવાના જ નથી. ભવિતવ્યતાના પ્રાબલ્યની વાતમાં આ પણ એક અતિ મહત્વની વાત છે. સાથે સાથે, આ વાતમાં, ભવ્ય જીને સપુરુષાર્થની પ્રેરણું આપવાની પણ અજબ તાકાત રહેલી છે. કારણ કે–આવી સામગ્રીને ભવ્ય અને સુગ થાય, એ તેમની ભવિતવ્યતાની પણ અનુકૂળતા ગણાય. હવે તે એ પુરુષાર્થ કરે એટલી જ વાર. એ પુણ્યબંધ વખાણવા જેવું નથી આવી બધી વાતને, સર્વજ્ઞ સિવાય કોઈ સ્વતન્ત્રપણે સાચા રૂપમાં જણાવી શકે નહિ. કાળની પરિપકવતાને પામવા જેગી યોગ્યતા જ જેમાં સ્વાભાવિક રીતે હેઈ શકતી નથી અને એથી જેઓ કાળની પરિપક્વતાને પામ્યા નથી–એવા અભવ્ય છે, કાળની પરિપકવતાને પામવા જોગી સ્વાભાવિક ગ્યતા જેઓમાં છે અને એથી જેઓ કાળની પરિપકવતાને નિયમે પામવાના છે, પણ હજુ જેઓ કાળની પરિપકવતાને પામ્યા નથી–એવા દુર્ભવ્ય છે, અને કાળની પરિપકવતાને પામવા છતાં પણ જે છ હજુ મેક્ષની ઈચ્છાને પામ્યા નથી એવા ભવ્ય છે, એ જીને યથાપ્રવૃત્તિકરણ નામના આત્મપરિણામ દ્વારાએ, ગ્રન્થિશે આવવા જેગી કર્મસ્થિતિની લઘુતા પ્રાપ્ત થઈ શકે છે અને એ છે, શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રત–ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણને પણ પામી શકે છે. એમાંના ભવ્ય છે, કે જેઓ મિક્ષની ઈચ્છાને પામી જાય છે, તેઓની વાત જુદી છે; પરંતુ એ સિવાયના જે અભવ્યાદિ છે, તે જે ધર્માચરણ કરે છે, એથી તેઓને પુણ્યને બંધ જરૂર થાય છે, પણ એ પુણ્યબધેય વખાણવાને પાત્ર નથી હોતું. એ પુણ્યને Jain Educationa International For Personal and Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન-૧ ઉપાઈ શકે છે અને એ પુણ્યના ય ાગે તેઓ દેવલાકનાં સુખાને પણ પામી શકે છે. એ જીવામાંના કેટલાક જીવા તા એટલા બધા પુણ્યને ઉપાજી શકે છે, કે જે પુણ્યના બળે તેઓ દેવગતિમાં પણ મિથ્યાપ્રિ જીવ પામી શકે ત્યાં સુધીના અમિન્દ્રપણાનેય પામી શકે છે, અર્થાત્ તેઓ છેક નવમા ત્રૈવેયક સુધી પણ પહેાંચી શકે છે. શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રુત-ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણ માત્રથી પણ, દેવગતિનાં એટલી હદ સુધીનાં સુખા પણ જીવને પ્રાપ્ત થઈ જાય—એ શકય છે; પણ, એ પ્રાપ્તિ વિવેકી જીવને લલચાવી શકતી નથી. મેાક્ષને માટે જ ઉપદેશાયેલાં એ અનુષ્ઠાનાનુ, એટલી હદ સુધી આચરણ કરવા છતાં પણુ, એ આચરણ કરનારા જીવમાં મેાક્ષની ઇચ્છા જન્મે નહિ, એ નાની સૂની વાત છે ? એમ બને, ત્યારે સમજવું જોઈ એ કે મિથ્યાત્વમેહનીયના ગાઢપણાના એ પ્રતાપ છે; તેમ જ, માક્ષની ઇચ્છા નહિ હાવાથી અને સ`સારના સુખની જ ઇચ્છા હોવાથી, એ ધર્માચરણ કરતી વેળાએ પણ એ જીવાનુ મિથ્યાત્વમાહનીય કમ ગાઢ બનતું જાય છે. : સુખમાં પણ બેચેની આમ થતુ. હાવાથી, એ જીવા, પેાતાને મળેલાં દેવગતિનાં સુખાને પણ સુખે ભોગવી શકતા નથી. અસતાષ અને ઇર્ષ્યા આદિથી તે બેચેની અનુભવ્યા કરે છે. એ જીવાના સંસારના સુખના રાગ કેવા ગાઢ હાય છે, એ જાણા છે ? એ જીવાને, ખુદ ભગવાન શ્રી જિનેશ્વરદેવા આદિ મહાપુરુષોના યાગ થઈ જાય અને એ જીવાને એ પરમ તારકો આદિની દેશના સાંભળવાને પશુ મળે, તે પણ એ વાના સંસારના રાગ જાય નહિ અને એ વેમાં મેાક્ષના રાગ પ્રગટે નહિ. શ્રી તીથ કરાદિની ઋદ્ધિ-સિદ્ધિને નેઈને એ ઋદ્ધિ-સિદ્ધિને પામવાનું અમને મન થાય અને ચી તીય કરત વાને તત્પર અને લાખ થમનાં અનુષ્ઠાન સં Jain Educationa International For Personal and Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ સમશનને સૂર્યોદય [૨૫૫ એવું ય બને પણ તેમને મેક્ષને પામવાનું મન થાય જ નહિ ! માક્ષસાધક ધર્મને સેવતાં, એ ધર્મને સેવવાનું પૌગલિક ફળ મેળવવાને માટે, એ છે મેક્ષ પ્રત્યેના પિતાને શ્રેષને તજે એ બને, પણ મેક્ષ પ્રત્યે રાગ તે એમનામાં પ્રગટે જ નહિ. મેક્ષિતત્વ જ એમને રુચિકર નીવડે નહિ. આથી, એ જીવેની સ્થિતિ કેવી થાય ? જેમ કેઈ બિમાર માણસ રોગનાશક ઔષધનું સેવન કરવાની સાથે કુપથ્યનું પણ સેવન કરે, તે એ રેગનાશક ઔષધ પણ એ બિમારને માટે રોગને વિકરાળ બનાવનારું નીવડે, તેમ ધર્માચરણથી બંધાયેલા શાતા વેદનીયને એમને ભગવટે, મહા અશાતાને પમાડનારી સ્થિતિમાં એ જીવને મૂકી દે. એટલે, એ જીને દેવલોકમાંય વસ્તુતઃ સુખાનુભવ નહિ અને પરિણામે તેઓ મહાદુઃખને પામે. કપ્રન્થિ કેને કહેવાય? આ વાત ઉપરથી તમને સમજાઈ ગયું હશે કે હવે તમારે કેવા પ્રકારને પુરુષાર્થ કરવાને છે. ગ્રન્થિદેશે આવેલ જેમાંથી જે જીવે સમ્યગ્દર્શન ગુણને પામનારા હોય છે, તે જ ગ્રન્થિને ભેદનારા બને છે. જીવ યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રન્થિશે પહોંચાડનારી કર્મસ્થિતિની લઘુતાને પામે છે; અને, ગ્રથિદેશે આવી પહોંચેલે જીવ જ્યારે અપૂર્વકરણવાળે બને છે, ત્યારે એ અપૂર્વકરણ દ્વારા એ એ જીવ ગ્રથિને ભેદનારે બને છે. કરણ એટલે શું? આત્માને પરિણામ વિશેષ. આત્મા પિતાના પરિણામના બળે ગ્રથિને ભેદે છે, માટે પહેલાં “ન્યિ શું છે?” એ તમારે સમજી લેવું જોઈએ. અને “ન્યિ શું છે?—એ સમજાશે એટલે એવી ગ્રન્થિને ભેટવાને માટે આત્મા કેવા પરિણામવાળે અને જોઈએ, એની પણ તમને કલપના આવી શકશે. આ ન્યિને કર્મગ્રંથિ પણ કહેવાય છે. ગાઢ એવા રાગ-દ્વેષને જે આત્મપરિણામ. એ જ કર્મગ્રંથિ છે. * જીવનું જે મેહનીય કર્મ તે કર્મથી જનિત એવે એ ગાઢ Jain Educationa International For Personal and Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ] સમ્યગ્દન-૧ રાગ-દ્વેષને પરિણામ હાય છે. આત્માના એ ગાઢ રાગ-દ્વેષના પરિણામને, જ્ઞાનાવરણીય કમની સહાય પણ મળેલી હાય છે, દનાવરણીય કર્મીની સહાય પણ મળેલી હાય છે અને અન્તરાય કર્મીની સહાય પણ મળેલી હાય છે. મેાહનીય નામના એક ઘાતી કમમાંથી જન્મેલે અને જ્ઞાનાવરણીય, દનાવરણીય તથા અંતરાયક-એ બાકીનાં ત્રણેય ઘાતી કર્માની સહાયને મેળવી ચૂકેલા એ ગાઢ રાગ-દ્વેષને પરિણામ, અત્યન્ત દુર્ભેદ્ય હોય છે. ગ્રન્થિ એટલે ગાંઠ. જેમ રાયણ આદિ વૃક્ષેાની ગાંઠ ખૂબ જ કર્કશ, ગાઢ, રૂઢ અને ગૂઢ હાય અને એ કારણે એ ગાંઠને લાકડાં ચીરનારાએ પણ મહામુસીબતે ચીરી શકે છે, તેમ ગાઢ રાગદ્વેષના પરિણામ રૂપી કનિત જે ગાંઠ છે, તે કશ, ગાઢ, રૂઢ અને ગૂઢ હાઇને, જીવથી મહા મુશ્કેલીએ ભેદી શકાય એવી હેાય છે. ગાંઠને ચીરવા જેવા વ્યાપાર : સામાન્ય રીતે લાકડાં ચીરવાના ધંધા કરનારાએ પણ જ્યાં સુધી ગાંઠ આવે ત્યાં સુધી તે! લાકડાને ચીર્યા કરે છે, પણ ગાંઠ આવે એટલે એ લાકડાને ચીરવાનુ બંધ કરી દે છે. કેટલાકા ગાંઠને ચીરવાના પ્રયાસ આદરે છે અને ગાંઠ ઉપર કુહાડા માર માર કરે છે; પણ કુહાડાના ઘા જોરદાર નહિ મારી શકાવાથી કુહાડા ગાંઠ સાથે અથડાઈ અથડાઈ ને જ્યારે પાછા પડયા કરે છે, ત્યારે કંટાળીને ગાંઠને ચીરવાનું કામ તેઓ છેાડી દે છે. એમાં, એવા પણ ચીર-નારાએ હાય છે કે—પેાતાના કુહાડાની ધારને અતિશય તીક્ષ્ણ બનાવી દઈને, ગાંઠ ઉપર તેઓ કુહાડાના એવા તા જોરદાર ઘા કરવા માંડે, કે જેવા જોરથી તેમણે કાઈ લાકડા ઉપર કુહાડાના ઘા કર્યાં હાય. નહિ; અને, એમના એ જોરદાર ઘાથી ગાંઠ ચીરાઈ જાય પણ ખરી. કગ્રન્થિને ભેઢવાની ખાખતમાં, લગભગ એવુ જ બને છે. કમ ગ્રન્થિના દેશે પહોંચેલા આત્માઓમાં, કેટલાક આત્મા ત્યાં જ : Jain Educationa International For Personal and Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ મારા આત્માઓ એવા સભાઓ પણ એક કર્મચન્થિને સમ્યગ્દર્શનને સૂર્યોદય [૨પ અટકી જાય છે અને છેવટ પાછા પડે છે. પાછા પડીને પણ પાછા તેઓ કર્મગ્રંથિના દેશે આવે અને ગ્રન્થિશે આવીને કર્મચન્થિને ભેદવા પુરુષાર્થ કરે, એવા આત્માઓ પણ એમાં હોય છે. જ્યારે કેટલાક આત્માઓ એવા પણ હોય છે કે–જેઓ કર્મગ્રંથિના દેશે આવીને, અનુકૂળતા પ્રાપ્ત થઈ જતાં એવા પુરુષાર્થશીલ બની જાય છે કે–તેઓ, કર્મન્થિને ભેદ્યા વિના અને કર્મગ્રંથિને ભેદીને પણ પિતાના સમ્યગ્દર્શન ગુણને પ્રગટ કર્યા વિના જપતા જ નથી. કમગ્રન્થિ ઉત્પન્ન થતી નથી પણ પ્રગટે છે ? આ કર્મગ્રંથિ, જીવ માત્રને અનાદિકાળની હોય છે. જ્ઞાનાવરણાદિ આઠ કર્મો પૈકીના આયુષ્યકર્મ સિવાયનાં સાત કર્મોની સ્થિતિ ઘણે અંશે ઘટી જવાથી કર્મચર્થીિ ઉત્પન્ન થવા પામતી નથી, પણ પ્રગટ થવા પામે છે. જ્યાં સુધી જ્ઞાનાવરણીયાદિ સાત કર્મોની સ્થિતિ એક કટાકોટિ સાગરેપની અથવા તો એથી અધિક હોય છે, ત્યાં સુધી તે એ જીવ પોતાની એ કર્મચન્થિને જાણવાને માટે પણ સમર્થ બની શકતું નથી. એટલી બધી એ ગૂઢ હોય છે. જ્યારે જીવનાં જ્ઞાનાવ૨યાદિ સાત કર્મોની સ્થિતિ ખપતે ખપતે એક કટાકેટિ સાગરોપમાં પ્રમાણ રહે છે અને એ એક કેટકેટિ સાગરોપમમાંથી પણ એ સાત કર્મોની સ્થિતિ જ્યારે એક પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ સુધી ખપી જવા પામે છે, ત્યારે જ જીવ પોતાની એ કર્મથિને જાણવાને માટે પણ સમર્થ બની શકે છે. એટલી કર્મસ્થિતિ ખપી ગયેથી, બધા જ છે, પિતાની એ કર્મ ગ્રથિને જાણી શકે છેએવું પણ બનતું નથી. પરન્તુ, જે જે પોતાની એ કર્મચન્થિને જાણી શકે છે અથવા સમજી શકે છે, તે જીવ પણ જે તે જીની કર્મસ્થિતિ એટલી હદ સુધીની ખપી જવા પામી હોય, તે જ પિતાની અનાદિકાલીન એવી એ કર્મગ્રન્થિને જાણી શકે છે અથવા તે સમજી શકે છે. ' સ. ૧૭ : ' Jain Educationa International For Personal and Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮] સમ્યગ્રદર્શન-૧ - જ્ઞાનીઓ ફરમાવે છે કે–જીવની એટલી પણ કર્મસ્થિતિ જે ખપે છે, તે તેના પિતાના પરિણામથી જ ખપે છે, પણ એ પરિણામને એ જીવે કઈ સમજપૂર્વક પેદા કરેલે હોતે નથી. જીવના ખાસ પરિશ્રમવિશેષ વિના એ પરિણામ જીવમાં પેદા થઈ ગયેલ હોય છે. એટલા જ માટે, એ પરિણામને “યથાપ્રવૃત્તિકરણ કહેવાય છે. નદીમાં અથડાતે-કુટાતે પાષાણ જેમ સુન્દર આકારવાળે અને અતિશય લીસે બની જાય છે, તેમ જીવ પણ અથડાતે-કુટાતે પિતપોતાને પ્રાપ્ત થવી અવસ્થાદિને અનુસાર ઉત્પન થયા કરતા પરિણામના વશે, કર્મસ્થિતિની એટલી લઘુતાવાળા બની જાય છે. જીવ જ્યારે કર્મસ્થિતિની એટલી લઘુતાને પામે છે, ત્યારે કર્મન્ધિ આવે છે. એટલે, પિતાની એ કર્મગ્રંથિને જે જાણી શકે, તે તે જ જીવ જાણી શકે છે, કે જે જીવ પિતાની કર્મસ્થિતિની એટલી લઘુતાવાળે બન્યું હોય. સંસારની નિગુણુતાનું ભાન અને ધર્મશ્રવણેચ્છા આદિથી થતી પરિણામની શુદ્ધિ કર્મસ્થિતિની આટલી લઘુતા પ્રાપ્ત થયા બાદ, જીવના પુરુવાર્થની આવશ્યકતા ઊભી થાય છે. અત્યાર સુધી પિતાને ખાસ પુરુષાર્થ વિના જ, સામગ્રી આદિને અનુસારે પેદા થતા યથાપ્રવૃત્તિકરણથી કર્મસ્થિતિ ખપી જવા પામી; પણ, એ પ્રકારનું યથાપ્રવૃત્તિકરણ હવે પછી જીવે સાધવાની પ્રગતિમાં કારણ બની શકતું નથી. હવે તે, જીવ જે ગ્રથિને ભેદે, તો જ એની સુન્દર પ્રગતિ શક્ય બને છે. અને, એ ગ્રન્થિભેદ અપૂર્વકરણથી જ શક્ય છે. અપૂર્વકરણ એટલે આત્માને પોતાને એવા પ્રકારને શુભ અને તીવ્ર પરિણામ, કે જે શુભ અને તીવ્ર પરિણામ, અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરી રહેલા એ જીવને, પૂર્વે કદી પણ પ્રગટયો જ ન હોય. યથાપ્રવૃત્તિકરણ દ્વારા કર્મસ્થિતિ ખપવાને કારણે કર્મન્વિની છેક નજદીકમાં આવી પહોંચેલા જીવે, કર્મગ્રથિને ભેદવાને માટે, એ અપૂર્વકરણને પેદા કરે જ પડે છે. એ Jain Educationa International For Personal and Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય [૨૫૯ અપૂર્વકરણને પેદા કરે–એવા પ્રકારના પુરુષાર્થને કરવાને જે પરિણામ, તે પરિણામને પણ યથાપ્રવૃત્તિકરણ જ કહેવાય છે; પણ એ યથાપ્રવૃત્તિકરણ જીવે પોતે પિતાના પુરુષાર્થથી પેદા કરેલ કહેવાય છે; અથવા તે, એને શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ તરીકે પણ ઓળખી શકાય છે. કર્મન્યિ સુધી પહોંચી ગયેલા જીવને, સંસારની નિર્ગુણતાનું ભાન થવા માંડે, એ શક્ય છે. અને, કર્મન્થિ સુધી પહોંચી ગયેલા જે પૈકીને જે જેને સંસારની નિર્ગુણતાનું ભાન થવા માંડે, તે જીમાં ક્રમે કરીને મેક્ષની ઈચ્છા જન્મ, એ પણ શક્ય છે. મેક્ષની ઈચ્છા જન્મવાના ચેગે, મેક્ષના કારણ એવા ધર્મને જાણવાની ઈચ્છા પ્રગટે, એ પણ શકય છે. 'સંસાર પ્રત્યે અરુચિને ભાવ પેદા થવાથી અને મોક્ષ પ્રત્યે રૂચિને ભાવ પેદા થવાથી જે જીવમાં ધર્મને જાણવાની ઈચ્છા પ્રગટે, એ જીવને ક્રમે કરીને ઘર્મદાતા સદ્દગુરુની પાસે જઈને ધર્મશ્રવણ કરવાનું મન થાય અને સાંભળેલા ધર્મનું સ્વરૂપ આદિ સંબંધી ચિન્તન અને મનન આદિ કરવાનું મન થાય, એ પણ શક્ય છે. આ બધી જે ઈચ્છાઓ પ્રગટે, એમાં જીવને પિતાને પુરુષાર્થ તે છે જ અને, એ પુરુષાર્થના બળે જીવના પરિણામની શુદ્ધિ પણ થયા જ કરે છે. એમ પરિણામની શુદ્ધિને સાધતે સાધતે જીવ અપૂર્વકરણને પણ પામી જાય છે. ધમશ્રવણુ મેક્ષના ઉપાયને જાણવાના આશયે છે? તમે બધા છેવટમાં છેવટ ગ્રન્થિશે તે આવી જ ગયેલા છે અને અહીં આવનારાઓ ધર્મશ્રવણના ચેગને પણ પામેલા છે. હવે વિચાર તે એ જ કરવાને છે કે–અહીં જે કઈ શ્રવણ કરવાને માટે આવે છે, તે ધર્મનું જ શ્રવણ કરવાને માટે આવે છે કે નહિ ? શ્રવણ કરવાને માટે આવનારાઓ, ધર્મના સવરૂપાદિને જાણવાની ઈરછાવાન છે કે નહિ ? ધર્મના જ સ્વરૂપાદિને જાણવાની Jain Educationa International For Personal and Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ] સમ્યગ્દશન-૧ ઈચ્છા, મેક્ષના ઉપાયના સ્વરૂપાદિને જાણવાની ઈચ્છા તરીકે જન્મેલી છે કે બીજા કેઈ આશયથી એ ઈચ્છા જન્મેલી છે ? એટલે, સંસારની નિર્ગુણતાનું તમને અમુક અંશે પણ સાચું ભાન થવા પામ્યું છે; સંસારની નિતાનું થોડુંક પણ સાચું ભાન થવાથી, તમને સંસાર પ્રત્યે અરુચિને ભાવ પ્રગટો છે; સંસાર પ્રત્યે અરુચિને ભાવ પ્રગટવાથી તમારામાં, સંસારથી વિપરીત એ જે મેક્ષિતે મને મળે તે સારું, એવી મેક્ષની રુચિ થઈ છે અને એથી તમે, તમારી એ રુચિને સંતોષવાને માટે સંસારથી છેડાવનારા અને મેક્ષને પમાડનારા ધર્મને જાણવાની ઈચછાવાળા બન્યા છે; તથા, એ કારણે જ તમે અહીં શ્રવણ કરવાને માટે આવે છે, એવું જે હું માનું અથવા તો એવું જે કઈ માને, તે તે બરાબર છે ખરું? તમારી સમક્ષ અત્યારે એ પ્રશ્ન છે કે–તમારે મેક્ષના ઉપાયને આચરવે છે અને એથી તમારે મેક્ષના ઉપાયને જાણ છે, એ કારણે તમે અહીં ધર્મશ્રવણ કરવાને માટે આવે છે ? કે, બીજા કેઈ કારણે તમે અહીં શ્રવણ કરવાને માટે આવે છે ? અહીં શ્રવણ કરવાને માટે તમે આવે છે, તેમાં તે તમારે મેક્ષના ઉપાય તરીકે ધર્મના સ્વરૂપાદિને જાણવાનો આશય પણ હોઈ શકે, સંસારના સુખની સિદ્ધિનો આશય પણ હોઈ શકે અને ગતાનગતિકપણે તમે આવતા હે–એવું પણ હોઈ શકે. - ધર્મશ્રવણનું પરિણામ કેવું હોય? - મેક્ષના ઉપાય તરીકે ધર્મના સ્વરૂપાદિને જાણવાની ઈચ્છામાં, એ ઉપાયને યથાશક્ય આચરવાની ઈચ્છા પણ રહેલી જ હોય છે. એટલે, તમે જેમ જેમ જાણુતા જાવ, તેમ તેમ તમે તમારા મેક્ષને માટે તેને આચરવાને વિચાર અને પ્રયત્ન આદિ પણ કરતા જ હશે ને ? જેને જેને જેટલું જેટલું જાણવાને મળે; તે તે તેટલું તેટલું આચરી જ શકે–એ નિયમ છે નહિ અને એ નિયમ Jain Educationa International For Personal and Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ સમ્યગુદશનને સૂર્યોદય [૨૬ હોઈ શકે પણ નહિ; કેમ કે-જાણેલાને આચરણમાં ઉતારવાને માટે તે, બીજી પણ બહુવિધ સામગ્રીની અપેક્ષા રહે છે; પણ, મેક્ષની રુચિવાળાને મેક્ષને ઉપાય જેમ જેમ જાણવામાં આવે, તેમ તેમ તેને તે ઉપાયને આચરવાને અભિલાષ તે થયા જ કરે. પહેલાં એમ થાય કે-“આ જ આચરવા લાયક છે અને આનાથી વિપરીત જે કાંઈ છે, તે આચરવા લાયક નથી.” પછી વિચાર આવે કે-“પણ અત્યારે હું જે આચરવા લાયક નથી તેને આચરવાનું છોડી શકું તેમ છું? અને, જે આચરવા લાયક છે, તેને અત્યારે હું આચરી શકું તેમ છું?” એમાંથી નિર્ણય થાય કે છોડવા લાયક બધાને તે હું છોડી શકું તેમ નથી અને આચરવા લાયક બધાને હું આચરી શકું તેમ પણ નથી, તે મારાથી જેટલા પ્રમાણમાં શક્ય હોય તેટલા પ્રમાણમાં હું છોડવા લાયક છે અને આચરવા લાયકને આચરું !” અને એ નિર્ણય કરીને, જીવ, એવા પ્રયત્નમાં લાગી પણ જાય. આ રીતે જીવે જે થોડું પણ છોડવા લાયકને છેડયું હોય અને આચરવા લાયકને આચરવા માંડયું હોય, તેમાં પણ એ જીવ વારંવાર એ જ દષ્ટિ રાખ્યા કરે કે–મારા આ વલણના ગે, મને એવી અનુકૂળતા આવી મળે, કે જે અનુકુળતા આવી મળતાં, હું છોડવા લાયક સર્વને સર્વથા છેડનાર અને આચરવા લાયક સર્વને એકાતે આચરનાર બની જાઉં ! ” કર્મગ્રંથિને ભેદવાની બાબતમાં અને અપૂર્વકરણની બાબતમાં ત્રણ વાતાને નિર્ણયઃ ધર્મશ્રવણ જે એવા પ્રકારનું હોય, તે એથી પરિણામની ઉત્તરોત્તર શુદ્ધિ થયા કરે એ સુસંભવિત જ છે; અને, આવા પ્રકારના ધર્મશ્રવણના યોગે જીવ અપૂર્વકરણને પણ પામી જાય; એય ખૂબ જ સંભવિત છે. તમારું ધર્મશ્રવણ આવા પ્રકારનું છે કે Jain Educationa International For Personal and Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨] સમ્યગ્ગદશન-૧ નહિ; એને તમારે વિચાર કરવો જોઈએ જે તમારે તમારી ભાગ્યશાળિતાને સફળ કરવી હોય તે તમારે આ વિચાર અવશ્ય કરવો જોઈએ. હવે આપણે અપૂર્વકરણ સંબંધી વિચાર કરીએ. આપણે જોઈ આવ્યા કે શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ પણ જીવના પુરુષાર્થની અપેક્ષા રાખે છે અને શુદ્ધ યથાપ્રવૃત્તિકરણને પામેલે જીવ પોતાના પુરુ ષાર્થના બળે જ અપૂર્વકરણને પ્રગટાવી શકે છે. તમારી કમર્થીિ ભેદાઈ ન હોય, તો પણ એ કર્મ ગ્રથિને ભેદવાની તમારી ઈચ્છા તે ખરી ને ? જેમને પોતાની કર્મ ગ્રથિને ભેદવાની ઈચ્છા હોય, તેમને પોતામાં અપૂર્વકરણને પ્રગટાવવાની ઈચ્છા પણ હોય જ ને? ત્યારે, એ વિચાર કરીએ કે–જીવની કર્મ ગ્રથિને ભેદી નાખે એવે. એ અપૂર્વકરણ, વરૂપે કેવો હોય ? કર્મગ્રંથિ એ પણ આત્માના પરિણામ સ્વરૂપ છે અને એ કર્મગ્રંથિને ભેદનારે જે અપૂર્વકરણ નામને અધ્યવસાય હોય છે, તે પણ આત્માના પરિણામ સ્વરૂપ હોય છે; એટલે, પરિણામ દ્વારાએ જ પરિણામને ભેદવાની વાત છે. કર્મન્થિ રૂપી આત્મપરિણામ તે આત્મામાં રહેલે જ છે. અનાદિકાલથી એનું અસ્તિત્વ છે. હવે એ અનાદિકાલથી આત્મામાં અસ્તિત્વને ધરાવતા પરિણામને જીવે ભેદવા છે. ત્યારે, એ માટે જીવે શું કરવું જોઈએ? પિતાના પુરુષાર્થથી જીવે તામાં જ એવા પરિણામને પેદા કરવા જોઈએ, કે જે પરિણામ, કર્મશથિ રૂપી જે આત્મપરિણામ છે, તે પરિણામના સ્વરૂપથી તદ્દન વિપરીત કેટિના સ્વરૂપવાળે હોય; એટલું જ નહિ, પણ કર્મચન્થિ રૂપી જે પરિણામ, તે પરિણામની જે તીવ્રતા, તે તીવ્રતાથી પણ અધિક તીવ્રતાવાળે, એ કર્મગ્રન્થિરૂપી પરિણામથી વિપરીત કોટિને પરિણામ હોવું જોઈએ. આમ આપણે ત્રણ વાતે નકકી કરી. તેમાં, પહેલી વાત એ કે-કર્મગ્રન્થિ રૂપી આત્માના એક પ્રકારના પરિણામને, આત્માના જ અન્ય પ્રકારના પરિણામ વડે ભેદવા છે. હીરાને કાપ હય, તે. Jain Educationa International For Personal and Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના સૂર્યોદય [૨૩ એ માટે હીરાકણી જોઈએ ને ? તેમ, આત્માના પરિણામના ભેદ પણ, આત્માના પરિણામ વિના થઈ શકતા નથી. બીજી વાત આપણે એ નક્કી કરી કે આત્માના જે પરિણામથી કર્મ ગ્રન્થિ રૂપી પરિણામને લેવાના છે, તે પરિણામ ક ગ્રન્થિ રૂપી આત્મપરિણામથી તદ્ન વિપરીત પ્રકારના હોવા જોઈએ. અને ત્રીજી વાત આપણે નક્કી કરી કે–કગ્રન્થિ રૂપી આત્મપરિણામ જેટલા તીત્ર હાય, તેના કરતાં પણ એ આત્મપરિણામને ભેદનારા જે પરિણામ, તે વધારે તીવ્ર હાવા જોઇએ; અને તે જ, એ પરિણામથી ગ્રન્થિભેદ થાય. પરિણામથી જ પરિણામના ભેદને અનુભવ આ માટે જ, તમને, કગ્રન્થિ રૂપી જે આત્મપરિણામ છે, તે કેવા સ્વરૂપના છે, એના ખ્યાલ પહેલાં આપવામાં આવે છે. સ૦ આત્માને પરિણામ, આત્માના પરિણામથી જ ભેઢાય ? આત્માના પરિણામ, આત્માના પરિણામ દ્વારાએ ભેદાતા હાવાને! તા, તમે પણ કદાચ અનેક વાર અનુભવ કર્યાં હશે. રાગના ભાવ દ્વેષના ભાવથી ભેદાય છે, અને તમને અનુભવ નથી ? એક વાર જેના ઉપર તમને રાગ હતા, તેના ઉપર તમને કદી પણ દ્વેષ પેદા થયેા છે કે નહિ ? અને, એક વાર જેના ઉપર તમને દ્વેષ હાય, તેના ઉપર તમને કઢી પણ રાગ થયા છે કે નહિ ? આવું તે ઘણું થયું હશે અને થયા કરતું હશે પણ મનને પલટા કથારે કારે અને કેવી કેવી રીતે થાય છે, એના વિચાર તમે કદી કર્યો છે ખરા ? તમને ઝટ સમજાય એવું ઉદાહરણ લે. કોઈ કોઈ વાર તમને દાન દેવાનુ મન થઈ ગયું હોય, એવુ' નથી ખનતું? પણ, દાન દેતાં પહેલાં દાન દેવાના વિચાર પલટાઈ ગયેા હાય, એવું પણ બન્યું છે કે નહિ ? લક્ષ્મીના લેાભના ભાવે, દાનના ભાવને ભેદી નાખ્યા હોય, એવું બન્યું છે કે નહિ ?ત્યારે, જે ભાવ મનમાં પ્રગટયો હાય, Jain Educationa International For Personal and Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ] સમ્યગદશન-૧ તેનાથી વિપરીત કટિને ભાવ જે જોરદાર બની જાય, તે એથી, પહેલાં પ્રગટેલા ભાવ ભૂદાઈ જવા પામે. દાનનો ભાવ લક્ષમી ઉપરની મૂર્જીથી ભરાય અને શીલને ભાવ વિષયસુખની અભિલાષાથી ભેદાય એ વગેરે સહેલું છે, કારણ કે લક્ષમીની મૂચ્છ અને વિષયસુખની અભિલાષા એ વગેરેના ભાવમાં જીવ અનાદિકાલથી રમતે આ છે; જ્યારે, દાન અને શીલને ભાવ આત્માએ પુરુષાર્થથી પેદા કરે છે. આત્માએ પુરુષાર્થથી પેદા કરેલા દાનના ભાવને અને શીલના ભાવને, આત્મા જે બરાબર જાળવી જાણે અને એને ખૂબ ખૂબ બળવાન બનાવવામાં આત્મા જે સફલ નીવડે, તે તે દાનના ભાવથી અને શીલના ભાવથી લક્ષ્મીની મૂચ્છને ભાવ અને વિષયસુખની અભિલાષા રૂપ ભાવ ભેદાવા પામે; નહિતર તે, દાનના ભાવને લક્ષ્મીની મૂર્છાના ભાવથી અને શીલના ભાવને વિષયસુખની અભિલાષા રૂપી ભાવથી, ભેટાઈ જતાં વાર લાગે નહિ. પરિણામને ભેદવો એટલે પરિણુમમાં ઉપજતી અસરને અટકાવીને વિપરીત અસર ઉપજાવવી : આપણે તે, કર્મગ્રંથિ રૂપી આત્માને જે પરિણામ છે, તે પરિણામને કેવા પરિણામ દ્વારાએ ભેદી શકાય, એને વિચાર કરવાને છે. કર્મન્થિ રૂપી આત્માનો જે પરિણામ છે, તે કેવા સ્વરૂપને છે ? ગાઢ રાગ-દ્વેષમય એ પરિણામ છે. આત્મપરિણામ મેહનીય કર્મ, કે જે ચાર ઘાતી કર્મોમાં પણ વધુમાં વધુ બળવાન કર્મ છે અને એથી જે કર્મમાં આત્માના શુદ્ધ સ્વરૂપને આવરવાની વધુમાં વધુ શક્તિ છે, તે મેહનીય કર્મથી પેદા થયેલું હોય છે. મોહનીય કર્મથી જનિત એ એ પરિણામ, બાકીનાં ત્રણ ઘાતી કર્મો, કે જે જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ અને અન્તરાય કર્મ તરીકે ઓળખાય છે, તે ત્રણેય ઘાતી કર્મોને સહાયભાવને પામેલ હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય [ ર૬પ જે આત્મપરિણામનું જનક હોય છે મેહનીય કર્મ અને જે આત્મપરિણામને સુસ્થિર રાખવામાં મદદ કરનારાં હોય છે જ્ઞાનાવરણીયાદિ ત્રણ ઘાતી કર્મો એ એ આત્મપરિણામ ગાઢ રાગ-દ્વેષમય હોય છે. આવા આત્મપરિણામને ભેટવાને માટે ઉદ્યત બનેલા આત્માએ, એવા પરિણામને પેદા કરે ઈ એ, કે જે પરિણામથી સીધે ઘા મેહનીય કમ ઉપર થાય અને જે પરિણામથી જ્ઞાનાવરણીયાદિ ત્રણ કર્મો ઉપર પણ એ છે–વધતે અંશે ઘા થયા વિના રહે નહિ. હવે ગાઢ એવા રાગ-દ્વેષને જે પરિણામ, તેનાથી વિપરીત સ્વરૂપને તીવ્ર એ પરિણામ કેવું હોય, એની કલ્પના કરો ! કર્મન્થિ રૂપી આત્મપરિણામમાં ગાઢ રાગનો જે ભાવ રહેલો છે, તેને પણ ભેદે અને કર્મચન્હિ રૂપી આત્મપરિણામમાં ગાઢ દ્વષને જે ભાવ રહેલે છે, તેને પણ ભે–એવો એ પરિણામ હોવું જોઈએ. એટલે, વસ્તુતઃ કરવાનું છે શું? પરિણામને ભેટવાને નથી, પણ પરિણામમાં આવતી ગાઢ રાગની અસરને અને ગાઢ દ્વેષની અસરને ટાળવાની છે અને એ અસરને ટાળવાને માટે રાગના ગાઢપણને તથા શ્રેષના ગાઢપણને ટાળી નાખવું જોઈએ; તથા રાગને અને દ્વેષને એવા ઠેકાણે કેન્દ્રિત કરી દેવા જોઈએ, કે જે ઠેકાણે કેન્દ્રિત થવાને વેગે, કમશઃ રાગ અને દ્વેષ પાતળા પણ પડતા જાય અને ખરાબ અસર કરવાને માટે શકિતહીન પણ બનતા જાય. મેહગર્ભિત રાગ પ્રત્યે અને મેહગર્ભિત દ્વિષ પ્રત્યે ખરેખરી ઇતરાજી પ્રગટયા વિના તે, આ બની શકે જ નહિ. ક્ષમાના પરિણામથી કોધના પરિણામને ભેદ આ રીતે, વસ્તુતઃ તે, પરિણામને પલટાવી દેવાનું જ કામ કરવાનું છે. જેમ કે-એમ કહેવાય છે કે–“ કોઇના પરિણામને ક્ષમાના પરિણામથી ભેદ.” “ક્ષમાના પરિણામથી કોધના પરિણામને ભેદ.”— એને અર્થશે? પરિણામમાંથી ક્રોધભાવની અસરને ટાળી નાખવી Jain Educationa International For Personal and Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ] સમ્યગદર્શન-૧ અને પરિણામમાં ક્ષમાભાવની અસરને પેદા કરી દેવી. ક્રોધના પરિણામને ભેદવાને માટે અથવા તે ક્રોધ ઉપર વિજય મેળવવાને માટે કોધ કે ભૂંડે છે, કે અનિષ્ટકારી છે.” એ વગેરેને વિચાર કર જોઈએ અને “ક્ષમાભાવ, એ કેવો સુખદાયી છે. એ વગેરે ક્ષમાં સંબંધી વિચાર કરવો જોઈએ. એ વિચાર કરતે કરતે, ક્રોધને. ભાવ ટળતે જાય અને ક્ષમાને ભાવ વધતું જાય. એના પરિણામે, ક્રોધને ભાવ ટળી જાય અને ક્ષમાના ભાવમાં આત્મા રમત બની. જાય. એને ક્રોધના પરિણામને ક્ષમાના પરિણામથી ભેદ્ય કહેવાય. ક્રોધ ઉપરના રોષ વિના અને ક્ષમા ઉપરના રાગ વિના, કોધના આત્મપરિણામને ભેદનારા ક્ષમાના આત્મપરિણામને પ્રગટાવી પણ શકાય નહિ અને તીવ્ર પણ બનાવી શકાય નહિ. આવી જ રીતે, કર્મ ગ્રન્થિ રૂપી જે આત્મપરિણામ હોય છે, તે આત્મપરિણામને પણ, તેનાથી વિપરીત સ્વરૂપના આત્મપરિણામથી ભેદો જોઈએ. રાગને કારણે જ દ્વેષ પેદા થાય છે ? ઘન એટલે ઘટ્ટ અથવા ગાઢ એવો રાગ-દ્વેષને પરિણામ, એ. કર્મન્થિનું લક્ષણ છે; અને, એથી વિપરીત પ્રકારને પરિણામ કેવા પ્રકારને હય, એની વિચારણા ચાલી રહી છે. એ માટે, સૌથી પહેલાં તે એ નકકી કરે કે-કર્મન્થિને ભેદવાની ઈરછા જ જેનામાં પ્રગટી નથી, તે જીવને રાગ શાના ઉપર હોય ? અને, તે જીવને ઠેષ શાના ઉપર હોય? સ, એને રાગ સંસાર ઉપર હેય. અને દ્વેષ ? સએને દ્વેષ તે જે કંઈ એની આડે આવે એના ઉપર ઊપજે, એવું બને. એમ તે એને રાગેય ઘણુઓ ઉપર ઊપજે છે, પણ એ રાગનું મૂળ જેમ સંસાર ઉપરને રાગ છે, તેમ એને જે ઘણાએ ઉપર દ્વેષ Jain Educationa International For Personal and Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના સૂર્યોદય [ ૨૬૭ ઊપજે છે, તે દ્વેષનુ ખરેખરું મૂળ કયુ છે? એ દ્વેષનુ ખરેખરુ મૂળ પણ સંસાર ઉપરના રાગ જ છે, જેનામાં રાગ નથી હેાતા તેનામાં દ્વેષ પણ હોઈ શકતા જ નથી. રાગને કારણે જ દ્વેષ પેદા થાય છે. જો કેાઇનાય ઉપર રાગ ન હેાય, તા ફાઇનાય ઉપર દ્વેષ પેદા થવાને અવકાશ જ નથી. રાગ હોવાને કારણે, જેના ઉપર રાગ હોય, તેનાથી જે પ્રતિકૂળ, તેના ઉપર દ્વેષના ભાવ પ્રગટે છે. અણગમે!, એ પણ દ્વેષને જ એક પ્રકાર છે. હવે તમે એ વિચાર કરો કે–સસાર ઉપર રાગ છે, તે શાના ઉપર રાગ છે ? સસાર એટલે વિષય અને કષાય, સંસારના રાગ, એટલે વિષયને રાગ અને કષાયને રાગ, વિષયના રાગ અને કષાયને રાગ પણ કેવા ? વિષયની અનુકૂળતાના રાગ અને કષાયની અનુકૂળતાના રાગ. અને, એને લીધે જ, વિષયની પ્રતિકૂળતાના પશુ દ્વેષ અને કષાયની પ્રતિકૂળતાના પણ દ્વેષ. એ જીવે વિષયની અનુકૂળતામાં જ અને કષાયની અનુકૂળતામાં જ સુખ માનેલુ' છે અને એ જ રીતે એ જીવે વિષયની પ્રતિકૂળતામાં પણ દુઃખ મારેલું છે અને કષાયની પ્રતિકૂળતામાં પણ દુઃખ માનેલું છે. આ ઉપરથી તમે સમજી શકગ્રા હશે કે–સ'સાર ઉપરના રાગ, એ વસ્તુતઃ તા સ'સારના સુખ ઉપરના જ રાગ છે; અને એથી, એ વાત પણ સમજી શકાય એવી છે કે–સસાર અસાર છે, એને અથ એ કેસંસારનું સુખ પણ અસાર છે. • અમુકને આ સૌંસાર અસાર લાગ્યા છે.’–એવું સાચી રીતે ત્યારે જ કહી શકાય, કે જ્યારે તેને સંસારનું સુખ અસાર લાગ્યુ હાય ! દુઃખ, દુઃખ તરીકે કેને સારભૂત લાગે છે ? કોઈ ને પણ નહિ ! સંસાર સારભૂત લાગતા હાય, તા તે સંસારના એટલે વિષય-કષાયના સુખના જે રાગ છે, તેને લીધે જ ! એ રાગથી જ સંસાર સારભૂત લાગે છે. આ કારણે, ' સૉંસાર અસાર.'–એના અર્થ એ છે કે ૮ સંસારનું સુખ પણ અસાર ! " Jain Educationa International For Personal and Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ] સમ્યગ્દર્શન-૧ વિષય-કષાયની અનુકુળતાના રાગને અને પ્રતિકૂળતાના દ્વેષને તજવાને ભાવ અપૂર્વ કરણમાં હાય જ અપૂર્વ કરણને પ્રગટાવવાને માટે, જીવે, વિષયની અનુકૂળતાને જે રાગ છે અને કષાયની અનુકૂળતાને જે રાગ છે, તે રાગ કેટલા બધા ભૂડા છે, તે રાગ કેટલા બધા નુકસાનકારક છે, એના વિચાર કરવા જોઈ એ.જીવ જે વિચાર કરે, તો લાગે કે-હિંસાદિક પાપાનુ' મૂળ, જીવના વિષયની અને કષાયની અનુકૂળતાને રાગ છે. નવા પ્રાયઃ પાપને પણ એ જ માટે આચરે છે અને જીવા પ્રાયઃ દુઃખને એ માટે જ વેઠે છે. તમે હિંસાદિક જે જે પાપાને આચરતા હૈ!, તે તે સ પાપાને યાદ કરી જુએ અને પછી વિચાર કરેા કે–એ પાપાને તમે જે આચર્યા અથવા તે! એ પાપાને આચરવાનું તમને જે મન થયું, તે શાથી બન્યું ? તમે જો સમજપૂર્વક વિચાર કરી શકશે, તે તમને પ્રાયઃ એમ જ લાગશે કે- મારામાં જે વિષય-કષાયની અનુકૂળતાને રાગ ન હેાત, તે! હું આમાંના કોઈ પાપને આચરવાનું મન કરત નહિ; અથવા, આમાંના કોઈ પાપને અચરત નહિ !’ એ જ રીતે, તમે દુઃખ પણ વેઠી છે, તા તમે વિચાર કરા કે–તમને દુઃખ વેઠવું ગમે છે ? ના. વસ્તુતઃ તમને દુઃખ વેઠવું ગમતું નથી, પણ વિષય-કષાયની અનુકૂળતાના રાગને કારણે, એ રાગ સફલ અને એ હેતુએ, તમને દુઃખ વેઠવું પણ ગમે છે. તમારામાં જે દ્વેષભાવ છે, તે પણ શાને આભારી છે ? વિષય-કષાયની અનુકૂળતા તરફના તમારા રાગને જ ને ? વિષય-કષાયની અનુકૂળતાને રાગ પાપ કરાવે, દુઃખ વેઠવાની ફરજ પાડે અને કરેલા પાપને પરિણામે પણ જીવ દુઃખી જ થાય. વિષય-કષાયની અનુકૂળતાના આવા રાગ ઉપર અને એ રાગના યેાગે પ્રગટતા દ્વેષ ઉપર, નફરત ન આવે ? એમ થઈ જવુ જોઈ એ Jain Educationa International For Personal and Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય [૨૬૯ કે-આ રાગ, એ જ મારો મોટામાં મેટો દુશ્મન છે. આ સુન્દર ખ્યાલ આવી જાય અને એથી જે એમ થઈ જાય કે-વિષયની અને કષાયની અનુકૂળતા રાગ તજવા ગ્ય જ છે.” તે અપૂર્વકરણ છેટે રહી શકે જ નહિ. આ સુન્દર ખ્યાલ પેદા થવાથી એ પરિણામ પેદા થયા વિના રહે નહિ, કે જેના વડે રાગ-દ્વેષનું ગાઢપણું ભેદાઈ જાય. જીવને એમ પણ થઈ જાય કે-“મારે હવે એવી દશાને પ્રાપ્ત કરવી જોઈએ, કે જેથી મારામાં રાગ પણ રહે નહિ અને છેષ પણ રહે નહિ.” એમાંથી “હું વીતરાગ બનું! ”—એવા ભાવવાળે પરિણામ જમે. રાગ-દ્વેષના યોગમાં જીવને વસ્તુતઃ સુખ છે જ નહિ પણ દુઃખ જ છે અને રાગ-દ્વેષ એ દુઃખનું જ કારણ છે.એમ લાગી જાય, એટલે વીતરાગ બનવાની ઈચ્છા પ્રગટ્યા વિના રહે ખરી ? એના યોગે, વીતરાગ બનવાના ઉપાય રૂપ ધર્મ ઉપર રાગ પ્રગટે અને વીતરાગ બનવામાં અન્તરાય કરનાર પાપ ઉપર ઠેષ પ્રગટે. રાગ-દ્વેષ એ કેવળ નુકસાનકારક જ છે, હેય જ છે અને એથી મારે એ રાગ-દ્વેષ જોઈએ જ નહિ. –આવા પ્રકારને જે પરિણામ, એને અપૂર્વકરણ તરીકે ઓળખી શકાય. અપૂર્વકરણથી ગ્રંથિ ભેદાય છે અને અનિવૃત્તિકરણથી સમ્યગદર્શન પમાય છે? જે ભવ્ય આત્માઓ યથાપ્રવૃત્તિકરણને પામે છે તેઓમાં જ્યાં સુધી અપૂર્વકરણ પ્રગટે નહિ, ત્યાં સુધી તેઓ યથાપ્રવૃત્તિકરણમાં જ વર્તતા હોય છે. સમ્યકત્વ રૂપ શુદ્ધધર્મના બીજ આદિની પ્રાપ્તિ પણ યથાપ્રવૃત્તિકરણ દ્વારા જ થાય છે, જીવ ગ્રંથિદેશને પણ યથાપ્રવૃત્તિકરણ દ્વારા પામે, તે પછી દ્રવ્યકૃત તથા દ્રવ્યચારિત્રને પામે તે પણ તે યથાપ્રવૃત્તિકરણ દ્વારા જ પામે છે. અને ચરમાવતને પામેલે જીવ સમ્યક્રય રૂપ શુદ્ધ ધર્મના બીજા દિને પણ Jain Educationa International For Personal and Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ] સદન-૧ થાપ્રવૃત્તિકરણ દ્વારાએ જ પામે; એથી સમજી શકાય તેમ છે કેયથાપ્રવૃત્તિકરણ એ ચિત્ર-વિચિત્ર પ્રકારનું કરણ છે. અભબ્યાને, દ્રુ બ્યાને અને અપૂર્વકરણને નહી. પામેલા ભવ્યાને પણ ચથાપ્રવૃત્તિકરણુ જ હોય છે. માત્ર ભવ્ય આત્માએ જ યથાપ્રવ્રુત્તિકરણ દ્વારા ગ્રંથિદેશે આવ્યા પછીથી, ભવિતવ્યતા આદિના સુાગે પુરુષાર્થાંશાળી બનીને અપૂર્ણાંકરણને પામી શકે છે, એટલે અભવ્યાને તથા દુબ્યાને તે એકમાત્ર યથાપ્રવૃત્તિકરણ સિવાયના કાઈ પણ પરિણામ હાઈ શકતા નથી. ત્રણેય પ્રકારના પરિણામેાની પ્રાપ્તિ તે માત્ર ભવ્યાત્માઆને માટે જ સંભિવત છે. ભવ્ય આત્માને નિયમા ત્રણેય પરિણામે ઉપલબ્ધ થાય છે. જે આત્માના સંસારકાળ એક પુદ્ગલપરાવથી અધિક બાકી નથી, એવા આત્માઓને જ અહી આપણે ભવ્ય આત્મા તરીકે ઓળખીએ છીએ. એવા આત્માએ યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથિદેશે આવ્યા પછીથી, ભવિતવ્યતા આદિની અનુકળતાના ચાગ થતાં, ખીજાદિના ક્રમે પ્રગતિશીલ બનીને, અપૂર્ણાંકરણ દ્વારા પેાતાના રાગ અને દ્વેષના ગાઢ પરિણામેા રૂપ ગ્રન્થિને ભેદી નાખે છે. એ રીતે રાગ અને દ્વેષના ગાઢ પરિણામ રૂપ ગ્રન્થિને ભેદ્યા પછીથી જ, ભવ્ય આત્માઓ અનિવૃત્તિકરણ દ્વારા સમ્યક્ત્વને પામે છે. એ વખતે એ આત્માઓના સંસારકાળ જો વધુમાં વધુ ખાકી હાય, તે પણ તે અપુદ્ગલપરાવર્તકાળથી કાંઈક પણ ન્યૂન જ હાય છે. અહીં એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે— યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથિદેશને પામ્યા પછી જીવ અપૂર્ણાંકરણને પામે જ એવા નિયમ નથી, યથાપ્રવૃત્તિકરણ દ્વારા જીવ ગ્રન્થિદેશે તેા અનતીવાર આવે અને તે છતાં ય તે જીવ અપૂર્વકરણને પામે નહી', એ બનવા જોગ છે; પણ અપૂર્ણાંકરણ અને અનિવૃત્તિકરણને માટે એવુ નથી. અસ્થિદેશે આવ્યા વિના કોઈ પણ જીવ અપૂર્વકરણને પામી શકે નહી, જે જીવ ગ્રન્થિદેશે આવ્યા પછીથી અપૂવ કરણને પામે, તે જીવ તે કરણ દ્વારાએ નિયમા ગ્રન્થિને ભેદે. ગ્રન્થિને ભેદીને તે જીવ નિયમા પણ. Jain Educationa International For Personal and Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના સૂર્યોદય [ ૨૭૧ અનિવૃત્તિકરણને પણુ પામે છે. અને તે દ્વારા તે જીવ નિયમા સમ્યક્ત્વને પણ પામે જ. અધિગમથી સમ્યક્ત્વને પામનારા જીવાને માટે જ આવુ બને છે, એમ નથી. નિસર્ગથી સમ્યગ્દર્શન ગુણને પામનારા જીવા પણ આવી જ રીતે અપૂર્વકરણને પામી, એ દ્વારાએ ગ્રંથિને ભેદી, અનિવૃત્તિકરણ દ્વારા સમ્યગદર્શન ગુણુને પામે છે. કોઈ પણ જીવ અપૂર્વકરણને અને અનિવૃત્તિકરણને પામ્યા વિના; શુદ્ધધરૂપ સમ્યક્ત્વને પામી શકતા નથી. જે જીવ અપૂર્વકરણને પામે છે, તે જીવ નિયસા સમ્યગ્દર્શન ગુણને પામે છે. આ ઉપરથી વિચારવુ' એ જોઈએ કે- અપૂર્ણાંકરણની મહત્તા કેટલી બધી છે? અપૂર્ણાંકરણ વિના ગ્રન્થિ ભેઢાય નહી', ગ્રન્થિ ભેઢાયા વિના અનિવૃત્તિકરણ પ્રગટે નહી' અને અનિવૃત્તિકરણ વિના સમ્યકત્વની પ્રાપ્તિ થાય નહીં. એ જ રીતે અપૂર્ણાંકરણ પ્રગટે એટલે ગ્રન્થિ ભેદાયા વિના રહે નહી. અને ગ્રન્થિ ભેદાય એટલે અનિવૃત્તિકરણ પ્રગટથા વિના પણ રહે નહી. આથી શુદ્ધધરૂપ સમ્યક્ત્વને પામવાને માટે અપૂવ કરણને પામવાની જ મહેનત કરવી જોઈ એ, એમ લાગે છે ને ? અપૂર્ણાંકરણ એટલે શુ ? કરણ એટલે અધ્યવસાય અથવા પરિણામ અને અપૂર્વ એટલે પૂર્વ પ્રાપ્ત નહી થયેલેા. અનાદ્રિ મિથ્યાદૃષ્ટિ જીવને પૂર્વના અનંતકાળ પર્યન્તમાં પણ જેવા સુંદર પરિણામની પ્રાપ્તિ થઈ નથી, તેવા વિશિષ્ટ કોટિના સુંદર પરિણામને અપૂર્ણાંકરણ કહેવાય છે. રાગ અને દ્વેષના ગાઢ પિરણામ રૂપ ગ્રન્થિને ભેટવાને માટે એ જ પરિણામ સમર્થ અને છે, એટલે આત્માના એ પરિણામ કેટલા બધા સુંદર હોવા જોઈ એ ? સ॰ મેાક્ષની અભિલાષા તીવ્ર અને તા એને અપૂર્ણાંકરણ કહેવાય ? મેાક્ષની અભિલાષાથી વિપરીત ભાવમાં આ અપૂર્વકરણ પ્રગટે નહી તે સાચું, પણ માક્ષના અભિલાષ માત્રને અપૂર્ણાંકરણ કહી Jain Educationa International For Personal and Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ]. સમ્યગૂદન-૧ શકાય નહીં. મેક્ષને અભિલાષ પ્રગટ્યા પછી તે ઘણા કાળ પર્યતા પણ અપૂર્વકરણ પ્રગટે નહીં એ શક્ય છે. અપૂર્વકરણ તે, મેક્ષના સાચા ઉપાય સંબંધી હોય. અપૂર્વકરણને પામવાને માટે, “રાગ, અને શ્રેષના ગાઢ પરિણામ એ આત્માની કેટલી બધી ખાનાખરાબી કરી નાંખી છે.—તેને જ્ઞાનીઓનાં વચનો અનુસાર, ઊંડાણથી વિચાર કરવો જોઈએ, કે જેથી જીવને એમ જ થઈ જાય કે-“ખરેખર, મેળવવા લાયકત એક મેક્ષ જ છે.” પછી મેક્ષના ઉપાયનું ચિંતન કરવું જોઈએ – ક માર્ગ એ વસ્તુતઃ મેક્ષમાર્ગ હોઈ શકે, તેને સારાસારના વિવેકપૂર્વક વિચાર કરવો જોઈએ. ભગવાન શ્રી જિનેશ્વરદેવને એ તારકેના યથાર્થ સ્વરૂપમાં પિછાનવાનો પ્રયત્ન કર જોઈએ, કે જે પ્રયત્નના યોગે આત્મામાં સ્વતઃ એવી સ્કૂરણ પ્રગટે કે–ખરેખર આવા તારકે એ દર્શાવેલ મેક્ષમાર્ગ, એ જ સાચે. મેક્ષમાર્ગ હોઈ શકે. અને આ સિવાય બીજો કોઈ પણ માગ એ મોક્ષમાર્ગ હોઈ શકે જ નહીં. દેવ તે જ હોઈ શકે, કે જે શ્રી વીતરાગપણને અને સર્વગ્રપણાને પામેલા હોય. ગુરૂ તે જ હોઈ શકે, કે જે વિષય-કષાયની સાધનાથી વિરામ પામીને શ્રી વીતરાગ અને સર્વજ્ઞ ભગવાને ફરમાવેલા મેક્ષમાર્ગને સાધવામાં જ એકતાન હોય. અને સાચે ધર્મ પણ તે જ હોઈ શકે, કે જે શ્રી વીતરાગ અને સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાથી પ્રતિબદ્ધ હોય- આ સિવાયના સઘળાય દેવ એ કુદેવ, આ સિવાયના સઘળાય ગુરુ તે કુગુરુ અને આ સિવાયના સઘળાય ધર્મ તે કુધર્મ. મારે મેક્ષ જોઈએ છે માટે મેક્ષના અર્થ એવા મારે કુદેવાદિને સર્વથા ત્યાગ કરવો જોઈએ. વિષય અને કષાયની આધીનતામાંથી મારે છૂટવું જ જોઈએ અને કેમે કરીને મારે તેનાથી સર્વથા મુક્ત પણ બનવું જોઈએ. એ માટે આ સંસારમાં એક જ ઉપાય છે અને તે શ્રી વીતરાગ અને સર્વજ્ઞ ભગવાને કહ્યો તે જ. આવી આવી વિચારણાઓથી જીવ, અપૂર્વકરણને ઘણું જ સહેલાઈથી પામી શકે, એ નિઃસંદેહ બીના છે. અપૂર્વકરણને પ્રગટાવવાને આ ઉપાય છે. ભગવાન શ્રી જિનેશ્વર Jain Educationa International For Personal and Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય [ ૭૩ દેવાએ ફરમાવેલી ધર્મક્રિયાઓનું બહુમાનપૂર્વકનું યથાશય સેવન એ પણ આ ઉપાયના આસેવનમાં ખૂબ ખૂબ સહાયક બને છે. આત્માના પરિણામ દ્વારા જ સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ થાય છે અને એથી આત્માના પરિણામેના સંબંધમાં આપણે ખૂબ જ ચકર રહેવું જોઈએ. સાચા પરિણામે પ્રગટે, પ્રગટેલા સારા પરિણામે ક્રમે કરીને વધે અને એ પરિણામે ટક્યા પણ રહે એ માટેની ખૂબ ખૂબ કાળજી રાખવી જોઈએ. સત્પરિણામેનો નાશ કરે અને અસપરિણમેને પ્રગટ કરે તેવાં નિમિત્તોથી પણ દૂર રહેવું જોઈએ. અને સસ્પરિણામેને પ્રગટવામાં સહાયક બને તેવાં નિમિત્તોથી જ વિંટળાયેલા રહેવું જોઈએ. ધર્મકિયાઓનું બહુમાનપૂર્વકનું આસેવન, એ આ કારણે પણ જરૂરી છે. આત્માને એ પાપથી બચાવે છે અને સારા પરિણામની પ્રાપ્તિમાં તથા તેના ટકાવ અને તેની વૃદ્ધિ– નિર્મળા આદિમાં એ સહાયક બને છે. સમ્યગદર્શન ગુણની પ્રાપ્તિને માટે અપૂર્વકરણની પ્રાપ્તિ અનિવાર્ય છે. જેનામાં અપૂર્વકરણ પ્રગટે, તે જીવ અવશ્ય ગ્રન્થિને ભેદ, ગ્રથિને ભેદીને અવશ્ય અનિવૃત્તિકરણને પામે અને અનિવૃત્તિકરણને પામીને અવશ્ય સમ્યકવિને પણ પામે. આત્માન સમ્યગ્ગદર્શન ગુણ આવા પ્રકારે જ પ્રગટતે હવાથી, “સમ્યકત્વ એ અપૂર્વકરણથી સાધ્ય છે.” એમ પણ કહેવાય છે. અપૂર્વકરણ પછી અનિવૃત્તિકરણઃ રાગ-દ્વેષ હેય જ છે” એવું લાગવા છતાં પણ જીવે ધર્મને વિષે રાગને અને પાપને વિષે દ્વેષને જવાનો પ્રયત્ન કરે, એ પહેલું જરૂરી છે, “રાગ-દ્વેષ હેય જ છે.”—એવું લાગવા માત્રથી જ, જીવ રાગ-દ્વેષથી સર્વથા મુક્ત બની શકતું નથી. ધર્મના રાગને અને પાપના દ્વેષને કેળવવા દ્વારાએ, પાપથી મુક્ત અને ધર્મમય બનીને જ, જીવ, રાગદ્વેષથી સર્વથા મુક્ત સ. ૧૮ Jain Educationa International For Personal and Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ] સમ્યગદશન-૧ બની શકે છે. જીવ, રાગને ધર્મને વિષે જવાનો અને દ્વેષને પાપને વિષે જવાને જે પ્રયત્ન કરે, તે રાગદ્વેષની જડને ઊખેડી નાખવાને માટે કરે. રાગ-દ્વેષને કાઢવાને, રાગ-દ્વેષથી સર્વથા છૂટી જવાને પરિણામ પ્રગટવા માત્રથી, કોઈ રાગ-દ્વેષ જતા રહે નહિ; પણ એ પરિણામ રાગ-દ્વેષને પાતળા તે એવા પાડી નાખે કેપછી તથા પ્રકારના કર્મોદયે જીવને ક્યારેક વિષય-કષાયની અનુકૂળતા ઉપર રાગ થઈ જાય અને વિષય-કષાયની પ્રતિકળતા ઉપર ઠેષ પણ થઈ જાય, તેય એ રાગદ્વેષ કરવા ગ્ય નથી જ.”—એવું તે એ જીવને લાગ્યા જ કરે; તેમ જ, રાગ-દ્વેષને મૂળમાંથી ઉખેડી નાખવાના ઉપાયને બતાવનારા શ્રી જિનવચન ઉપર, એનામાં સુન્દર એ ચિભાવ પણ પ્રગટે. કારણ કે–અપૂર્વકરણને પામેલે જીવ, પછી તરત ને તરત જ અનિવૃત્તિકરણને પામે છે; અને એ અનિવૃત્તિકરણ નામને પરિણામ, એ એક એવું પરિણામ છે કે એ પરિણામ દ્વારા આત્માને સમ્યગ્દર્શન ગુણ પ્રગટ્યા વિના રહે જ નહિ. અનિવૃત્તિકરણ નામથી ઓળખાતે એ પરિણામ, એ હોય છે કે–એ પરિણામ, આત્માના સમ્યકત્વ રૂપ પરિણામને પેદા કર્યા વિના રહેતું જ નથી. અનિવૃત્તિકરણને જ અનિવૃત્તિકરણ કેમ કહેવાય છે? સમ્યગ્દર્શન ગુણને પ્રગટાવનાર જીવ, યથાપ્રવૃત્તિકરણ દ્વારા કર્મસ્થિતિ ઘણે અંશે ખપી જવાના યેગે લઘુ કર્મસ્થિતિવાળ બનતાં, Qિદેશે આવે છે, અને એ પછીથી, પિતાના પુરુષાર્થના બળે અપૂર્વકરણને પેદા કરીને. એ જીવ ઘન રાગ-દ્વેષના પરિણામ સ્વરૂપ કર્મન્થિને ભેદી નાખે છે. એમ કર્મન્થિ ભેદાઈ ગયા પછીથી કે જ, એ જીવમાં જે પરિણામ પેદા થાય છે, તે પરિણામ “અનિવૃત્તિકરણ એવા નામથી ઓળખાય છે. એ કરણને “અનિવૃત્તિકરણ? Jain Educationa International For Personal and Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદશનનો સૂર્યોદય [૨૭૫ કહેવાય છે, કારણ કે–એ પરિણામને પામેલ છવ, સમ્યક્ત્વના પરિણામને પામ્યા વિના પાછો હઠતે જ નથી.' - અહીં કદાચ એ પ્રશ્ન ઊઠે કે–“તે શું અપૂર્વકરણને પામેલ જીવ, સમ્યક્ત્વના પરિણામને પામ્યા વિના પાછા હઠે છે ખરો !” - ત્યારે એને ખુલાસે એ છે કે-જે જીવ અપૂર્વકરણને પામ્ય, તે જીવ સમ્યક્ત્વને પરિણામને પામ્યા વિના પાછો હઠે છે એવું તે બનતું જ નથી, પણ અપૂર્વકરણને પામ્યા પછી તરત જ એ જીવ સમ્યગ્દર્શનના પરિણામને પામી જાય, એવું પણ બનતું જ નથી. અપૂર્વકરણથી અનન્તર એ સમ્યગ્દર્શનને પરિણામ હેઈ શકતું નથી. એટલે કે–અપૂર્વકરણ માત્રથી સમ્યગ્દર્શનને પરિણામ પ્રગટે છે એવું બનતું નથી. પરિણામ એટલે આત્માને અધ્યવસાય. અપૂર્વકરણ દ્વારા જીવે ઘન એવા રાગ-દ્વેષના પરિણામને તે ભેદી નાખે, પણ હજુ મિથ્યાત્વ–મેહનીયને વિપાકેદય ચાલુ જ છે; અને, જ્યાં સુધી જીવને મિથ્યાત્વ-મેહનીયને વિપાકેદય ચાલુ હોય છે, ત્યાં સુધી જીવમાં સમ્યકત્વને પરિણામ પ્રગટી શકતે જ નથી. જીવ જ્યારે સમ્યક્ત્વના અધ્યવસાયમાં વર્તતે હેય, ત્યારે એને મિથ્યાત્વ–મેહનીયને વિપાકેદય તે હેય જ નહિ; અને, જે કઈ પણ કારણે એને મિથ્યાત્વમેહનીયને વિપાકેદય થઈ જવા પામે, તો એ જીવને સમ્યકત્વને જે અધ્યવસાય, તે ચાલ્યો ગયા વિના રહે નહિ. એટલે, અપૂર્વકરણ દ્વારા એ ઘન એવા રાગદ્વેષના પરિણામ સ્વરૂપ કર્મગ્રન્થિને ભેદી નાખનાર બનેલે જીવ, અનિવૃત્તિકરણ દ્વારા પિતાની એવી અવસ્થાને પેદા કરે છે, કે જે અવસ્થામાં એ જીવને, કાં તે મિથ્યાત્વમેહનીયને સર્વથા ઉદય જ ન હોય, કાં તે મિથ્યાત્વમેહનીયને જે વિપાકેદય, તે ન હોય, જીવની આવી અવસ્થા, અપૂર્વકરણથી પેદા થઈ શકતી જ નથી. જીવની આવી અવસ્થા, અપૂર્વકરણે પિતાને કરવાનું કાર્ય કરી લીધા પછીથી Jain Educationa International For Personal and Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ] સમ્યગુદશન-૧ જ, જીવમાં જે શુભ પરિણામ પ્રગટે, તેનાથી જ પેદા થઈ શકે છે, અને એથી, એ પરિણામને જ “અનિવૃત્તિકરણ” તરીકે ઓળખવામાં આવે છે. એટલે, અનિવૃત્તિકરણ એ જ સમ્યક્ત્વ રૂ૫ આત્મપરિણામ પૂર્વેને અનન્તર એ કરણ એટલે કે આત્મપરિણામ છે. અનિવૃત્તિકરણના કાળમાં જીવ કેવા પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરે છે એ સંબંધી કાગ્રથિક અભિપ્રાયઃ સમ્યક્ત્વ રૂપ આત્મપરિણામની પૂર્વેનો અનન્તર એ જે અનિવૃત્તિકરણ નામને પરિણામ, તે પરિણામના કાળમાં તે પરિમામ દ્વારા આત્મા કેવા પ્રકારની સિદ્ધિને પ્રાપ્ત કરે છે, એ હવે આપણે જોઈએ. અનિવૃત્તિકરણ દ્વારા, અનિવૃત્તિકરણના અન્તમુહૂર્ત જેટલા કાળમાં, આત્મા કેવા પ્રકારની સિદ્ધિને પ્રાપ્ત કરે છે, એના સંબંધમાં બે પ્રકારના અભિપ્રાયે પ્રવર્તે છે. એક કામચર્થિક અભિપ્રાય અને બીજે સિદ્ધાનિક અભિપ્રાય. કાર્મગ્રન્શિક અભિપ્રાયે, અનિવૃત્તિકરણના કાળ દરમ્યાનમાં, અનાદિ મિથ્યાદષ્ટિ એ જીવ, અનિવૃત્તિકરણ દ્વારાએ એ કામ કરે છે કે એ કાળ દરમ્યાનમાં મિથ્યાત્વ–મેહનીયન જેટલાં દળિયાં ઉદયમાં આવે, તે બધાં દળિયાંને ખપાવી નાખે, એટલું જ નહિ, પણ અનિવૃત્તિકરણના અન્તર્મુહૂર્ત પછીના અમુહૂર્તમાં મિથ્યાત્વ મહનીયનાં જે દળિયાં ઉદયમાં આવવાના હોય, તે દળિયાની સ્થિતિને જે ઘટાડી શકાય તેમ હોય તે એ દળિયાંની સ્થિતિને ઘટાડી દઈને અને તે દળિયાંને એ અનિવૃત્તિકરણના કાળમાં જ ઉદયમાં લાવી દઈને, એ દળિયાંને પણ અનિવૃત્તિકરણ દ્વારાએ ખપાવી નાખે; પણ, પછીના અન્તર્મુહૂર્તમાં ઉદયમાં આવનારાં મિથ્યાત્વમેહનીયનાં દળિયાં એવા પણ હોય છે, કે જે દળિયાંની કાલસ્થિતિને એવી રીતે ઘટાડી શકાય તેવું ન હોય તે, એવાં હળિયાંની સ્થિતિને, એ જીવ પોતાના અનિવૃત્તિકરણના કાળ દરમ્યાનમાં Jain Educationa International For Personal and Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનને સૂર્યો [ ૨૭૭ જ વધારી દે છે, કે જેથી કમથી કમ એ દળિયાં અનિવૃત્તિકરણના અન્તમુહૂર્ત પછીના અન્તર્મુહૂર્તમાં એટલે કે, અંતરકરણ તરીકે ઓળખાતા ઉપશમ સમ્યક્ત્વના એ અંતમુહૂર્તના કાળમાં તે ઉદયમાં આવે જ નહિ. આ રીતે, એ જીવ, પિતાને અનિવૃત્તિકરણના અન્તમુહૂર્ત દરમ્યાનમાં, એ અત્તમુહૂર્ત પછીના અનન્તર એવા અન્તમુહૂર્તને એવું બનાવી દે છે કે, એ અન્તર્મુહૂર્તના કાળમાં, મિથ્યાત્વમેહનીયનાં દલિકોને ન તે વિપાકેદય હોય અને ન તે પ્રદેશોદય પણ હોય. પિતાના ફલને પેદા કરવાના સામર્થ્યવાળાં કર્મ દલિકેના ઉદયને વિપાકેદય કહેવાય છે અને પિતાના ફલને પેદા કરવાનું સામર્થ્યથી હીન બની ગયેલાં કર્મલિકના ઉદયને પ્રદેશેાદય કહેવાય છે. આ ઉપરથી તમે સમજી શક્યા હશે કે–અનિવૃત્તિકરણના કાળ દરમ્યાનમાં જીવ ત્રણ કામ કરે છે. એક તે-એ અન્તર્મુહૂર્તમાં સ્વતઃ ઉદયમાં આવતાં મિથ્યાત્વ મેહનીયનાં દલિકને ખપાવે છે; બીજું-પછીના અન્તર્મુહૂર્તમાં ઉદયમાં આવનારાં મિથ્યાત્વ મેહનીચનાં જે દલિકની સ્થિતિને ઘટાડી શકાય તેમ હોય તે દલિકાની સ્થિતિને ઘટાડીને ઉદયમાં આણું તે દલિકોને ખપાવે છે, અને ત્રીજું–પછીના અન્તર્મુહૂર્તમાં ઉદયમાં આવનારાં મિથ્યાતવમેહનીયનાં જે દલિકે તેની સ્થિતિને જે ઘટાડી શકાય એવું ના હોય, તે જીવ મિથ્યાત્વમેહનીયનાં એ દલિકની સ્થિતિને વધારી દે છે. મિથ્યાત્વ–મેહનીયનાં દલિકને જ્યારે પ્રદેશદય કે વિપાકેદય ન હોય, ત્યારે અનન્તાનુબંધી એવા ક્રોધ, માન, માયા અને લોભ એને પણ પ્રદેશેાદય કે વિપાકેદય ન હોય. મિથ્યાત્વમેહનીયનાં તેમ જ અનન્તાનુબંધી કષાયનાં દલિકોને જેમાં પ્રદેશોદય પણ ન હોઈ શકે, એવા અન્તર્મુહૂર્તને માટે જરૂરી એવી સઘળી તૈયારી, જીવ અનિવૃત્તિકરણના કાળમાં જ કરી લે છે; અને એ પછીથી, તરત જ એ જીવ, મિથ્યાત્વમેહનીયનાં અને અનન્તાનુબંધીનાં દલિકેના પણ ઉદયથી રહિત એવા અન્તર્મુહૂર્તને પામે છે. એ અન્તમુહૂર્તની Jain Educationa International For Personal and Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ]. સમ્યગદશન-૧ પ્રાપ્તિ, એનું નામ ઔપથમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ. ઔપથમિક સમ્યક્ત્વના પરિણામવાળા એ અનમુહુર્તને, અન્ડરકરણ કહેવામાં આવે છે. અનિવૃત્તિકરણના અન્તર્મુહૂર્તથી અનન્તર એવું જે અન્તરકરણનું અન્નમુહૂર્ત, તે અન્તર્મુહૂર્નના પહેલા સમયે જ જીવ ઔપશમિક સમ્યક્ત્વ રૂપી આત્મપરિણામને સ્વામી બને છે. વનમાં સળગતે દાવાનળ આખાય વનપ્રદેશને બાળનારે હોય, પરન્તુ વનપ્રદેશને જે ભાગ ઘાસ આદિથી રહિત બની ગયેલ હોય અથવા તે વનપ્રદેશના જે ભાગને ઘાસ આદિથી રહિત બનાવી દેવાયું હોય, તે વનપ્રદેશને ભાગ એ દાવાનળથી અસ્કૃષ્ટ રહેવા પામે છે. કારણ કે–અગ્નિના ગે સળગી ઊઠે એવી કોઈ સામગ્રી જ, વનપ્રદેશના એ ભાગમાં નથી. પશમિક સમ્યકત્વરૂપી આત્મપરિણામને પામનારા જીવે પણ, એક અન્તર્મુહૂર્તને, વનપ્રદેશના એ ભાગ સમું બનાવી દીધેલું હોય છે, અને એથી, એ અન્તમુહૂર્ત દરમ્યાનમાં છેલ્લે છેલ્લે જ્યાં સુધી એ જીવ અનન્તાનુબંધી કષાયના ઉદયવાળે બનતું નથી, ત્યાં સુધીને માટે એ જીવને દર્શન મેહનીયની કઈ પણ પ્રકૃતિને કેઈ પણ પ્રકારને ઉદય હેતે જ નથી. અનિવૃત્તિકરણના કાળમાં જીવ કેવા પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરે છે–એ સંબંધી સૈદ્ધાતિક અભિપ્રાય કાગ્રન્શિક અભિપ્રાય, સમ્યફવના પરિણામને પામનાર અનાદિ મિથ્યા દષ્ટિ એ દરેકે દરેક જીવ આવી રીતે, પહેલાં તે ઔપથમિક સમ્યકત્વના પરિણામને જ પામે છે; જ્યારે આ બાબતમાં, સૈદ્ધાતિક અભિપ્રાય એ છે કે સમ્યક્ત્વના પરિણામને પામનારા અનાદિ મિથ્યાષ્ટિ એવા બધા જ છે, પહેલાં, પથમિક સમ્યકત્વ જ પામે–એ નિયમ નથી. અનાદિ મિથ્યાદષ્ટિ છે, ઔપશમિક સમ્યકૃત્વને પામ્યા વિના પણ, ક્ષાપશમિક સમ્યકત્વને પામે, એવું બને છે. એટલે કે સમ્યક્ત્વના પરિણામને પામનારા અનાદિ મિથ્યાદષ્ટિ Jain Educationa International For Personal and Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનને સૂર્યોદય [૨૯ એવા જે છે, તે પૈકીના જે છ ઔપશમિક સભ્યને પામનારા હોય, તે છે આવા જ પ્રકારે ઔપથમિક સમ્યકત્વને પામે; પરન્તુ, સમ્યક્ત્વને પામનાર અનાદિ મિથ્યાદષ્ટિ જીવોમાં એવા છે પણ હોઈ શકે છે, કે જે જીવે ઔપશમિક સમ્યક્ત્વને નહિ પામતાં, અનિવૃત્તિકરણ દ્વારાએ ક્ષાપશમિક સમ્યક્ત્વને જ પામે છે. સૈદ્ધાતિક અભિપ્રાય, જે અનાદિ મિથ્યાષ્ટિ ક્ષાપશમિક સમ્યક્ત્વને પામનારા હોય છે, તે જ પોતાના અપૂર્વકરણના કાળમાં જ અપૂર્વકરણથી જેમ ગ્રંથિનો ભેદ કરે છે, તેમ ત્રણ પુંજ પણ અપૂર્વકરણથી જ કરે છે. આથી એ સ્પષ્ટ છે કે, પોતાના અપૂર્વકરણ, દ્વારા સત્તામાં રહેલાં મિથ્યાત્વમેહનીયનાં જે દળિયાં, તે દળિયાંના ત્રણ પુંજ બનાવી દે છે. મિથ્યાત્વમેહનીયનાં સત્તાગત દળિયાં પૈકીનાં જેટલાં દળિયાંને શુદ્ધ એટલે મિશ્યાવરૂપી મળથી મુક્ત બનાવી શકાય, તેટલાં દળિયાંને તે તેઓ શુદ્ધ જ બનાવી દે છે અને બાકી રહેલાં મિથ્યાત્વમેહનીયનાં સત્તાગત એવાં જે દળિયાં, તેમાંથી જેટલાં દળિયાને અર્ધશુદ્ધ બનાવી શકાય તેમ હોય તેટલાં દળિયાંને તેઓ અર્ધશુદ્ધ બનાવી દે છે. અપૂર્વકરણ” નામના આત્મપરિણામથી, આ રીતે, જીવ, મિથ્યાત્વમેહનીયનાં સત્તાગત એવાં દળિયાંને શુદ્ધ બનાવી દેવાને પ્રયત્ન કરે છે, પણ એ જીવ તે બધાં જ દળિયાને પૂર્ણપણે શુદ્ધ કે છેવટ શુદ્ધાશુદ્ધ પણ બનાવી શકતું નથી; અને એથી, એવાં પણ દળિયાં સત્તામાં રહી જવા પામે છે, કે જે દળિયાંઓથી એ જીવને શુદ્ધીકરણને એ પ્રયત્ન સર્વથા અસ્પૃષ્ટ જ રહે છે. મિથ્યાત્વ મેહનીયનાં સત્તાગત દળિયાંનું આ રીતે શુદ્ધકરણ કરતાં, એ દળિયાંને ત્રણ પુંજ થઈ જાય છે. એક શુદ્ધ પુંજ, કે જે પુંજને સમ્યકૃત્વ મેહનીયનાં દળિયાંના પુંજ તરીકે ઓળખાય છે, બીજે મિશ્ર એટલે શુદ્ધાશુદ્ધ પુંજ, કે જે પુંજને મિશ્ર મેહનીયનાં દળિયાના પુંજ તરીકે ઓળખાય છે, અને, ત્રીજે અશુદ્ધ પુંજ, કે Jain Educationa International For Personal and Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦] સમ્યગદર્શન-૧ જેને એના એ મિથ્યાત્વ મેહનીયના પુંજ તરીકે ઓળખાય છે. આ ત્રણ પુજે પૈકીના શુદ્ધ એવા સમ્યકત્વ મેહનીયન પુજને જ એ જવ અનિવૃત્તિકરણ દ્વારાએ ઉદયમાં લાવે છે અને એ શુદ્ધ પુંજ રૂ૫ સમ્યકત્વ મેહનીયને જે ઉદય, તેની અસરવાળે જીવને જે પરિણામ, એ જ ક્ષાપશમિક સમ્યકૃત્વ રૂપ આત્મપરિણામ છે. એટલે, કે અપૂર્વકરણ દ્વારાએ કરેલા ત્રણ પુંજમાંથી જે શુદ્ધ પુંજને ઉદયમાં લાવવાનું કામ અનિવૃત્તિકરણ દ્વારાએ કર્યું, તે અનિવૃત્તિકરણને એ કાળ પૂરો થતાં જ, પહેલા જ સમયે, સમ્યક્ત્વ મેહનીય નામના પ્રશસ્ત કર્મના વેદનરૂપ ક્ષાપશમિક સમ્યકત્વ પ્રગટ થાય છે. અનુવેદના આદિથી સમ્યત્વનું સમુત્થાન ક્ષાપશમિક સમ્યક્ત્વનું ત્રણ પ્રકારની પ્રક્રિયા દ્વારા સમુથાન થાય છે. પ્રશસ્ત એવા સમ્યક્ત્વ મોહનીયનું અનવેદન, મિથ્યાત્વ મિહનીય કર્મને ઉપશમ અને તેને ક્ષય આ ત્રણ પ્રકારની એ પ્રક્રિયા છે. મૂળ જે દળિયાં મિથ્યાત્વ મેહનીયનાં જ હતાં, તે દળિયાઓ પૈકીનાં અમુક દળિયાંઓને શુદ્ધ કરી નાખ્યાં છે. અને એ જ દળિયાં ઉદયમાં આવે તેવું કર્યું છે. એ શુદ્ધ દળિયાંના પુંજને સમ્યક્ત્વ મેહનીયને પુંજ કહેવાય. મિથ્યાત્વ મેહનીય કર્મ એ અપ્રશસ્ત કર્મ છે. પણ જ્યારે તેનાં દળિયાં સમ્યક્ત્વ મેહનીયના સ્વરૂપને પામી જાય છે, ત્યારે એ શુદ્ધ દળિયાંઓના સમૂહરૂપ કર્મને અપ્રશસ્ત કર્મ કહે છે. એ કમને ઉદય અથવા તે એ કર્મનું અનુવેદન આત્માને લાભ જ કરે છે, પણ હાનિ કરતું નથી, અને એથી જ એ કમને પ્રશસ્ત કર્મ કહેવામાં આવે છે. આ રીતે પ્રશસ્ત કર્મનું અનવેદન થઈ શકે તે માટે, અપ્રશસ્ત કર્મ, કે જે આ વિષયમાં મિથ્યાત્વ મેહનીય કર્મ અને મિશ્રમેહનીય કર્મ કહેવાય છે, તેના ઉદયને જીવે અટકાવ્યા હોય છે. એ રીતે ઉદયને અટકાવ, એને પણ ઉપશમ કહેવાય છે. ઉપરાંત મિથ્યાત્વ મેહનીયનાં દળિયાં પિતાના અશુદ્ધ Jain Educationa International For Personal and Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય [૨૮૧ સ્વરૂપે ઉદયમાં આવતાં અટકે અને એ શુદ્ધ સ્વરૂપવાળાં બનીને જ ઉદયમાં આવતાં જીવ પ્રશસ્ત એવા સમ્યકત્વ મેહનીય કર્મના અનવેદનવાળો બની શકે એવી અવસ્થાને જવ પામે, ત્યાં સુધીમાં જીવે મિથ્યાત્વ મેહનીયનાં જે જે દળિયાં ઉદયમાં આવે, તેને ક્ષીણ કરી નાખવાનાં હોય છે. અને જીવ એ દળિયાંને ક્ષય કરે છે પણ ખરે. આમ હેઈને, એમ કહી શકાય કે સમ્યકત્વ, એ પ્રશસ્ત એવા મેહનીય કર્મના અનુવેદન દ્વારા અને મિથ્યાત્વ મોહનય કર્મના ક્ષય દ્વારા એ સમુસ્થિત થયેલું હોય છે. ઓપશમિક સભ્યત્વને પામેલાની ભાવિ સ્થિતિના સંબંધમાં પણ અભિપ્રાયભેદઃ કાર્મ ગ્રન્શિક અભિપ્રાય એ છે કે અનાદિ મિથ્યાષ્ટિ જવા જ્યારે સમ્યકત્વને પામે છે, ત્યારે અપૂર્વકરણ દ્વારા કર્મન્થિને ભેદ્યા પછીથી, એ જીવ અનિવૃત્તકરણ દ્વારા અન્ડરકરણને પેદા કરે છે, કે જે અન્ડરકરણ, ઔપશમિક સમ્યકત્વના પરિણામ રૂપ છે. ઔપશમિક સમ્યકત્વના પરિણામ રૂપ એ અન્ડરકરણને પણ અન્તમુહૂર્ત જેટલા કાળમાં, એ જીવ મિથ્યાત્વ મેહનીયનાં સત્તાગત એવાં જે દળિયાં, તે દળિયાના, હમણાં જ આપણે વિચારી આવ્યા તે રીતે, ત્રણ પંજ કરે છે. ઔપશમિક સમ્યકત્વના કાળમાં, એ રીતે, એ જીવ ત્રણ પુંજ કરી લે છે, ત્યાર બાદ, એ ત્રણ પુજેમાંથી જે એ જીવને સમ્યકત્વ મેહનીય રૂપી શુદ્ધ પુંજને ઉઢય થાય છે, તે એ જીવ ચોથા ગુણસ્થાનકે ટકી જાય છે; પરન્તુ, એ ત્રણ પુજેમાંથી જો એ જીવને મિશ્રમેહનીય રૂપી શુદ્ધાશુદ્ધ પુંજને ઉદય થાય છે, તે એ જીવ મિશ્ર ગુણસ્થાનકને પામે છે; અને, એ ત્રણ પુજેમાંથી એ જીવને જે મિથ્યાત્વમેહનીય રૂપી અશુદ્ધ પુંજને ઉદય થાય છે, તે એ જીવ પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકને પામે છે. આમ, “અનાદિમિથ્યાદષ્ટિ જીવ પહેલાં ઔપશામિક સમ્યકત્વને જે પામે અને ઔપશમિક સમ્યક્ત્વના કાળમાં એ જીવ ત્રણ પુંજ કરે જ તથા ત્રણ પુંજ કરીને એ કાં તે Jain Educationa International For Personal and Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ]. સમ્યગ્દર્શન-૨ ક્ષાપથમિક સમ્યકત્વને પામે, કાં તે ત્રીજા મિશ્ર ગુણસ્થાનકને પામે અને કાં તે પુનઃ મિથ્યાદષ્ટિ બને.”—એ કામથિક અભિપ્રાય છે; જ્યારે. સૈદ્ધાતિક અભિપ્રાય એ છે કે-“અનાદિ મિથ્યાદષ્ટિ જીવ પહેલાં ઔપશમિક સમ્યકત્વને જ પામે, એ નિયમ નથી; એ જીવ ઔપશમિક સમ્યકત્વને પામ્યા વિના જ ક્ષાપશમિક સમ્યક્ત્વને પામે, તે જીવ પિતાના ઔપશમિક સમ્યકત્વના કાળ રૂપી અન્તરકરણના કાળ સુધી સમ્યકત્વના આસ્વાદને પામીને, અને તે એ પુનઃ મિથ્યાત્વના ઉદયને જ પામે. એટલે કે, એ જીવ ઔપથમિક સમ્યક્ત્વના કાળમાં ત્રણ પુંજ કરે જ નહિ.” જે ઉમળકે શ્રી જિનશાસનની આરાધનાની વાતમાં આવે, તે સંસારના સુખની વાતમાં આવે નહિ ? અનાદિ મિથ્યાદષ્ટિ જીવ જે પિતાના સમ્યગ્દર્શન રૂપી ગુણને પ્રગટાવનારે બને, તે તે ક્યા કમે પ્રગટાવનારે બને, એને તમને કાંઈક ખ્યાલ આવે, એ માટે આ વાતને આટલે વિસ્તાર કરવામાં આવ્યું. ગૃહિધર્મ અને સાધુધર્મ, એમ બે પ્રકારે ધર્મની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એ બનેય પ્રકારના ધર્મના મૂળ રૂપ જે વસ્તુ છે, તે સમ્યક્ત્વ છે. સમ્યફ સહિત બનીને જે ગૃહિધર્મનું અગર સાધુધર્મનું આરાધન કરવામાં આવે છે, તે જ એ આરાધનને સાચા રૂપમાં ધર્મારાધન કહી શકાય છે અને એવું ધર્મારાધન જ, એ. આરાધક જીવને, પોતાના વાસ્તવિક ફળને આપનારું નીવડે છે. આ કારણે, ધર્મારાધનને કરવાની ઇચ્છાવાળા બનેલા ભાગ્યવાન એક સમ્યકત્વના પ્રકટીકરણને પુરુષાર્થ કર્યા કરવો જોઈએ અને એ પુરુષાર્થ કર્મગ્રન્થિને ભેદવાની દિશા તરફ હોવું જોઈએ. સમ્યકત્વને પામેલા પુણ્યાત્માઓએ પણ પોતાના સમ્યક્ત્વના સંરક્ષણની કાળજી રાખવાની સાથે, દિન-પ્રતિદિન સમ્યકત્વ શુદ્ધ બનતું જાય એ પુરુષાર્થ કર્યા કરે જોઈએ. વિષયની અને કષાયની Jain Educationa International For Personal and Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય [૨૮૩ અનુકળતાના રાગે તેમ જ વિષયની અને કષાયની પ્રતિકૂળતાના કેશેજ, આત્માની ખરેખરી પાયમાલી કરી છે. વિષયની અને કષાયની અનુકળતાને રાગ તથા વિષયની અને કષાયની પ્રતિકૂળતાને શ્રેષ, એ જ સુખનું કારણ છે એમ માનવું અને એ માન્યતાને અનુસાર વર્તવું, એ જ ઘાતી કર્મોને સુદઢ બનાવવાનું અને જોરદાર બનાવવાનું પ્રધાન સાધન છે. એ રાગ-દ્વેષ જાય ત્યારની વાત તે જુદી જ છે, પણ એવો રાગ-દ્વેષ જતાં પહેલાં પણ. જ્યાં “એ રાગ-દ્વેષ એ હેય જ છે, તજવા ગ્ય જ છે, એથી આત્માને લાભ નથી પણ હાનિ જ છે.”—આ ભાવ આત્મામાં પ્રગટે છે, તેની સાથે જ ઘાતી કર્મોની જડ હચમચી જાય છે અને ઘાતી કર્મોથી મુક્તિ પામવાનું મંડાણ મંડાઈ જાય છે. “એ રાગ-દ્વેષ હેય જ છે.”—એમ લાગતાં, આત્મામાં અપૂર્વકરણ એટલે કે–અપૂર્વ એ અધ્યવસાય પ્રગટે છે; અને, એ અધ્યવસાય દ્વારા જ કર્મ ન્થિ ભેદાઈ જાય છે. આ વગેરે જે જે વાતે આ સંબંધમાં કહેવામાં આવી, તે તમને યાદ તે છે ને? સ થેડી ઘણી. એના સાર રૂપે તે બધી જ વાત યાદ છે ને? કે પછી, સારમાં પણ ગોટાળે છે ? સ. એ વખતે તે એમ થઈ ગયેલું કે-સંસારના સુખને રાગ ડે જ છે અને સંસારના સુખના રાગને લીધે જન્મેલે કેલ પણ ભંડે જ છે. એટલું પણ જે થયું હોય, તે પણ તમે ભારે નસીબદાર ગણાઓ. એ રાગ-દ્વેષને તજવાને ઉપાય, શ્રી જિનશાસનની આરાધના કરવી–એ જ છે, એમ પણ તમને લાગે છે ને ? સ, એ તે ચોક્કસ. તે, શ્રી જિનશાસનની આરાધના કરવાની વાતમાં જે ઉમળકે Jain Educationa International For Personal and Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪] સમ્પશન-૧ આવે, તે સંસારના સુખની બીજી કઈ પણ વાતમાં આવે નહીં ને? સંસારના સુખ ઉપર પણ રાગ ખરે, પણ તે રાગ તથા તેના ગે જન્મેલે દ્વેષ તજવા લાયક જ—એમ લાગે છે ને? અને, આત્માને શ્રી વીતરાગ બનાવનારા મેક્ષના ઉપાય ઉપર પણ રાગ ખરે, પણ એ જ રાગ પિષવા જેવો છે અને એ રાગમાંથી જન્મેલ પાપને દ્વેષ પણ પિષવા જેવું છે, એમેય લાગે છે ને? આ વાતને વિચારીને, એ સંબંધી નિર્ણય કરવા જેવો છે. કેટલાક છે તે એવા હેય છે કે–અહીં સાંભળતે સાંભળતે પણ વિચારે કે–એ તે મહારાજ કહ્યા કરે, બાકી ઈન્દ્રિયના વિષયોની અને ક્રોધાદિ કષાયેની અનુકૂળતા વિના સુખ સંભવે જ નહિ.” મેક્ષ પ્રત્યેના દ્વેષને આ પણ એક નમૂને છે. તમે મેક્ષને દ્વિષી તે નહિ પણ રાગી જ છે, એમ માની લઉં ને? મેક્ષના રાગને સફળ કરવાને માટે, જીવે, સમ્યકત્વને પામવાને પુરુષાર્થ અવશ્ય કરવું જોઈએ અને જે ભાગ્યશાળીઓ સમ્યગ્દર્શન ગુણને પામ્યા હોય, તેમણે સમ્યકત્વને દિન-પ્રતિદિન વિશેષ ને વિશેષ નિર્મળ બનાવ્યા કરવાને પુરુષાર્થ કર્યા કરે જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ ર ર 5. ખ્રિ ના પાં ચ સમ્યગ્દર્શનની મહત્તા પેાતાના આત્માના સમ્યગ્દર્શન ગુણને પ્રગટાવનારા પુણ્યાત્માઓના આત્મપરિણામ ઘણા જ સુંદર પ્રકારના હાય છે. મળના કલંકથી રહિત બનેલું સેાનુ... જેમ શ્યામ દેખાતું નથી, તેમ સમ્યગ્દર્શનને પામેલા જીવના આત્મપરિણામ પણ પહેલાંની માફક મિલન હોતા નથી. જો કે સમ્યગ્દર્શન ગુણને પામ્યા પછીથી પણ બધા જ જીવા પેાતાને થયેલી સમ્યક્ત્વની પ્રાપ્તિને પેાતાના તે ભવના અંત સુધી અગર એથી વધુ કાળ ટકાવી જ શકે છે—એવું અનતું નથી, સમ્યકૃત્વને પામ્યા પછીથી, તેને ટકાવવાને માટે તથા તેને નિર્મળ બનાવવા માટે સમ્યગ્દષ્ટિ આત્માએ ખૂબ જ કાળજી રાખવી જોઈએ. નિમિત્તને વશ બનીને સમ્યગ્દષ્ટિ જીવ પોતાના શુભ પરિણામને ગુમાવી દે, એ પણ શકય છે. એક વાર સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ થઈ ગયા પછીથી તે ટકયેા જ રહે અને ઉત્તરાત્તર ગુણવૃદ્ધિ થયા જ કરે અને ક્રમે કરીને જીવ મેાક્ષને પામે,એવુ બધા જ જીવાને માટે બનતું નથી. સમ્યગ્દર્શન ગુણને પામનારા જીવામાં એવા જીવા ચ. હાય છે, કે જે જીવા સમ્યક્ત્વને પામ્યા પછીથી કોઈ નિમિત્તાદિના કારણે તેવા પ્રકારના નિકાચિત દુષ્કર્મોના ઉદય થતાં, પ્રાપ્ત સમ્યક્ત્વને ગુમાવી દે છે. આમ છતાંય, A એ જીવામાં પણ કાંઈક ને કાંઈક સારાપણું તેા રહે છે જ, એ જીવા અ પુદ્દગલ પરાવર્ત્તથી પણ ઓછા કાળમાં નિયમા ક્ષને r& Jain Educationa International For Personal and Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬] સમ્યદર્શન-૧ પામનારા હોય છે, એટલે તેઓ પુનઃ સમ્યકૂવાદિને પામે જ છે.સમ્યકત્વને પામ્યા પછીથી કાંઈક ન્યૂન એવો અર્ધપુદગલ પરાવર્ત કાલ જે કહ્યો, તે એવા જ છે માટે, કે જે છે શ્રી તીર્થંકર પરમાત્મા આદિની આશાતના કરનાર બને. આમ તે ક્ષાપશમિક સમ્યકત્વ અનેકવાર આવે અને અનેક વાર જાય, એ શક્ય છે; પણ એક વારેય જે એ ઔપશમિક કે ક્ષાપશમિક સમ્યકત્વ પ્રાપ્ત થઈ જાય, તે સમજી લેવું કે–અર્થ પુદ્ગલપરાવર્તથી પણ ઓછા કાલમાં એ જીવ નિયમ મેક્ષને પામવાને. સમ્યગ્દર્શન ગુણની આ જેવી તેવી મહત્તા નથી. આથી એમ પણ કહી શકાય કે–સમ્યગ્દર્શન, એ તે આત્માને મુખ્ય ગુણ છે. આમ તે આત્માને મુખ્ય ગુણ જ્ઞાન ગણાય છે, પણ એ જ્ઞાનગુણ સમ્યગ્દર્શનના ગે જ સમ્યફપણને પામી શકતે હોવાથી, સમ્યગ્દર્શન ગુણનું મહત્વ વધી જાય છે. સમ્યગ્દર્શન વિનાનું જ્ઞાન, એ અજ્ઞાન છે અને સમ્યગ્દર્શન વિનાનું ચારિત્ર, એ કાયકષ્ટ છે–એવું ઉપકારી મહાપુરૂએ સ્પષ્ટ શબ્દોમાં ફરમાવેલું છે. સમ્યગ્દર્શન, એ આત્માના પરિણામે ઉપર ગજબની અસર કરે છે. સમ્યગ્દર્શન ગુણની હાજરીમાં જીવ સુંદર પરિણામેને સ્વામી હિય, એ સ્વાભાવિક જ છે. સમ્યફત્વના ઉપગવાળી દશામાં પણ જીવને કર્મવશ અસત્ ક્રિયાઓને આચરવી પડે છે એ શક્ય છે, પણ સમ્યગ્દર્શન ગુણનું સામર્થ્ય એવું અદ્દભુત છે કે સમ્યગ્દષ્ટિ જીવ પિતાની એ અસત, ક્રિયાઓને પણ કર્મની નિર્જરાનું કારણ બનાવી શકે છે. એ જીવ અસક્રિયાઓને હેયકેટિની જ માનતે હોય છે અને એક માત્ર મોક્ષનાં સાધક અનુષ્ઠાને જ આચરવાનું તેનું દિલ હોય છે પણ ચારિત્રમેહ આદિના ઉદયે તેને અસક્રિયાઓ આચરવી પડે એ શક્ય છે. વળી ઔચિત્યને અવલંબીને પણ તેને કેટલીક સામાન્ય પ્રકારે હેય કટિમાં ગણાતી ક્રિયાઓને આચરવી પડે, એ શક્ય છે. આમ છતાં પણ, સગ્યગ્દર્શન ગુણના ગે એના આત્મપરિણામે એવા શુભ હોય છે કે–અસકિયાઓ દ્વારા પણ એ કર્મથી બંધાવાને બદલે છૂટતે જાય છે. પરિણામેના સામર્થને સમજી શકનારાઓને આ Jain Educationa International For Personal and Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દશનનો સૂર્યોદય [ ૨૮૭ વાત જેમ સહેલાઈથી સમજાય તેવી છે, તેમ કેવળ બાહ્યાચારમાં જ સર્વસ્વ માનનારને આ વાત સમજાય નહિ, એ પણ સુશક્ય છે. સમ્યગ્દશન ગુણની પ્રાપ્તિના યોગે આત્મામાં પ્રગટતાં તેનાં પાંચ લક્ષણે ઃ શાસ્ત્રોમાં સમ્યક્ત્વના વ્યવહાર અને નિશ્ચય તથા દ્રવ્ય અને ભાવ-એમ વિવિધ ભેદો વર્ણવવામાં આવ્યા છે. નિશ્ચય સમ્યકત્વની અપેક્ષાએ શાસ્ત્રકાર પરમષિએ સમ્યકત્વનાં પાંચ લક્ષણનું પણ સુંદર વર્ણન કર્યું છે. સમ્યગ્ગદર્શન ગુણને પામે પુણ્યાત્મા એવા ઉપશાંત ભાવને પામે છે, કે જેના યોગે તે કઈ પણ સંયોગોમાં પિતાને અપરાધ કરનારને વિષે પણ કોપને કરતે નથી. પિતાને ગમે તે અપરાધ કેઈએ કર્યો હોય, તે છતાં પણ “તેનું પ્રતિકૂળ થાઓ. એવે વિચાર સરખે પણ તેના હૈયામાં ઉદ્દભવતું નથી. ક્રોધને કાબૂમાં એ હેતે નથી, પણ કોઈ એને કાબૂમાં હોય છે. એને કર્મોના સ્વરૂપનું જ્ઞાન હોય છે અને કર્મોને વિપાક કે અશુભ છે તે પણ જાણતે. હોય છે, એટલે પોતાના અપરાધી પ્રત્યે પણ એ ક્ષમાશીલ રહી શકે છે. એ રીતે એ આત્મા પિતાને પોતાનાં કર્મોની નિર્જરા દ્વારા ઉપકાર કરે છે તેમજ અપરાધીની દયા ચિન્તવીને તેના ઉપર પણ ઉપકાર કરે છે. સમ્યગ્દર્શન ગુણને પામેલા પુણ્યાત્માને સંવેગ પણ અનુપમ કેટિને હોય છે. એનું અંતર જે પ્રાર્થના કરતું હોય, તે એક માત્ર મિક્ષને માટે જ પ્રાર્થના કરતું હોય છે. એક મેક્ષને અને મેક્ષના સાધનેને છેડીને બીજી કોઈ પણ વસ્તુ એને પ્રાર્થના કરવા લાયક લાગતી જ નથી. મોક્ષનું સુખ, એ જ એક સાચું સુખ છે અને એ સિવાયનું કોઈ પણ સુખ, એ વસ્તુતઃ સુખ જ નથી પણ દુઃખરૂપ છે, એવી એની સજજડ માન્યતા હોય છે. માત્ર મનુષ્ય લોકનાં સુખને જ એ દુઃખરૂપ માનતે હોય છે, એમ નથી; પણ ઈન્દ્રાદિકના * દેવકનાં સુખને પણ એ દુખ રૂપ જ માનતે હોય છે. એની Jain Educationa International For Personal and Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ] સમ્યગૂદન-૧. માન્યતા એવી હોય છે કે વિષય અને કષાયથી જન્ય સુખ, એ વસ્તુતઃ સુખ જ નથી અને એથી તે એક માત્ર મેક્ષસુખને જ વાસ્તવિક સુખ માનીને, મેક્ષ સિવાયની કોઈ પણ વસ્તુની પ્રાર્થના કરતો નથી. સમ્યગ્દર્શન ગુણને પામેલો આત્મા સંસારથી નિર્વેદને પામેલો હોય છે. સંસારની ચાર ગતિઓ પૈકીની કોઈ પણ ગતિમાં રહેવાની ઈચ્છા, એનામાં હોતી નથી. માત્ર નરક ગતિ કે તિર્યંચ ગતિમાં રહેવું, એ એને દુઃખરૂપ લાગે છે. એમ નહિ; પણ મનુષ્ય ગતિમાં અને સ્વર્ગ ગતિમાં વસવું પડે તો પણ એ એને વસમું લાગે છે. સંસારને વિષે એનું મમત્વ હોતું નથી. મમત્વરૂપ વિષના વેગથી તે રહિત બને છે અને એથી તેને પંચમગતિ–મેક્ષગતિ સિવાયની કોઈ પણ ગતિની ઈચ્છા જ હોતી નથી. સમ્યગ્દર્શન ગુણને પામેલા પુણ્યાત્માની અનુકંપા પણ અસાધારણ કોટિની હોય છે. સમ્યગ્દર્શન ગુણને સ્વામી બનેલ પુણ્યાત્મા, ભયંકર એવા આભવસાગરમાં દુઃખથી પીડાતા પ્રાણિઓના સમૂહને જોઈને, તેઓમાં સ્વ–પરના વિશેષ વિના, પોતાની શક્તિને અનુસારે દ્રવ્યથી અને ભાવથી પણ અનુકંપાને કરનાર બને છે. સમ્યગ્દર્શન ગુણને પામેલા પુણ્યાત્માનું અસ્તિક્ય પણ એવું હોય છે કે-“ભગવાન શ્રી જિનેશ્વર દેવોએ જે કહ્યું છે, તે જ સત્ય છે અને તે જ નિઃશંક છે. એની આ માન્યતા શંકા અને કાંક્ષાદિ દોષોથી પણ રહિત હોય છે. સમ્યગ્દર્શન ગુણને પામેલે પુણ્યાત્મા પોતાનાં કર્મોના તેવા પ્રકારના ક્ષપશમ ભાવના વેગે આ ઉપશાંત, સંવેગયુક્ત, નિવેદવાળે, અનુકંપાશીલ અને આસ્તિક બને છે અને એથી તે મેહનીય કર્મના યોગે થતી વેદનાથી રહિત દશાને અનુભવ કરનારો બને છે. વ્યાધિની ક્ષીણુતાથી રોગી માણસની વેદનાને જેમ અંત Jain Educationa International For Personal and Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય આવે છે, તેમ સમ્યગ્દષ્ટિ આત્મા પણ ભવદુઃખની વેદનાથી રહિત બની જાય છે. સમ્યગ્દર્શન ગુણના ગે આત્મામાં સાચી સમજ પ્રગટે અને સમતાભાવ પણ પ્રગટે, એટલે હજુ તેને ભવનું દુઃખ હોવા છતાં પણ, તે તેને વેદના ઉપજાવી શકતું નથી. શારીરિક દુઃખ આવે ત્યારે મારું અશુભ કર્મ ક્ષીણ થાય છે.”—એ વાત જેને હૈયે રમતી રહે છે, તેને કારમું અશાતાજનિત દુઃખ પણ વેદના ઉપજાવે શી રીતે ? - અહીં કોઈને એવી શંકા ઉદ્દભવે કે–સમ્યગદર્શન ગુણ પ્રગટે એટલે તે માત્ર અનંતાનુબંધી કષાને જ ઉદયાભાવ હોય, પણ પ્રત્યાખ્યાનાવરણીય, અપ્રત્યાખ્યાનાવરણીય અને સંજવલન એ ત્રણ પ્રકારના કષાયના ઉઢયને અભાવ તે હેય નહિ ? એટલે સમ્યગ્દષ્ટિમાં આ ઉપશાંત ભાવ આદિ ઘટે શી રીતે ?” એના સંબંધમાં શાસ્ત્રકાર પરમર્ષિ ફરમાવે છે કે નિશ્ચય સમ્યકત્વની અપેક્ષાએ વિચાર કરતાં સમ્યગ્દષ્ટિ આત્માને માટે આ ઉપશાંત ભાવાદિની વાત બરાબર ઘટી શકે છે. કારણ કે–આવા પ્રકારના ઉપશાંત આદિ ભાવેના પ્રકટીકરણ માટે પ્રત્યાખ્યાનાવરણીય, અપ્રત્યાખ્યાનાવરણીય અને સંવલનના કષાયેના ઉદયાભાવની (અનુદયની) અપેક્ષા રહેતી નથી, પરંતુ માત્ર અનંતાનુબંધી કષાયને જ ઉદયાભાવની અપેક્ષા રહે છે. પાંચ લક્ષણેના લાભને કમ : આરિતક્ય, અનુકંપા, નિર્વેદ, સંવેગ અને ઉપશમ એ પાંચને શ્રી જૈનશાસનમાં સમ્યગ્દર્શન ગુણનાં લક્ષણ તરીકે વર્ણવેલ છે. સમ્યગ્દર્શન ગુણને પામેલા આત્મામાં આ પાંચેય લક્ષણે સંભવિત છે. સમ્યગ્દર્શન ગુણને પામેલા આત્માને આ પાંચ લિક્ષણે પિકી. આસ્તિક્યને લાભ પહેલે થાય છે, આસ્તિયને લાભ થયા પછી એને અનુકંપાને લાભ થાય છે, અનુકંપાને લાભ થયા છો એને સ. ૧૯ '. Jain Educationa International For Personal and Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ &૦] સમગ્ગદર્શન નિર્વેદને લાભ થાય છે, નિર્વેદને લાભ થયા પછી એને સંવેગને લાભ થાથ છે અને સંવેગને લાભ થયા પછી એને ઉપશમને લાભ થાય છે. * સમ્યગ્દષ્ટિ આત્માને માટે આ પાંચ લક્ષણેના લાભનો ક્રમ આ પ્રકારને હોવા છતાં પણ, શાસ્ત્રકાર પરમર્ષિએ કેટલીક જગ્યાએ પહેલાં ઉપશમનું, પછી સંવેગનું, પછી નિર્વેદનું, પછી અનુકંપાનું અને તે પછી આસ્તિષનું જે વર્ણન કર્યું છે, તે પશ્ચાનુ પૂર્વ કમથી કર્યું છે, અને તેમ કરવાનું કારણ દર્શાવતાં, પરમ ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિ ફરમાવે છે કે–આસ્તિક્ય કરતાં અનુકંપની પ્રધાનતા છે, અનુકંપા કરતાં નિર્વેદની પ્રધાનતા છે, નિર્વેદ કરતાં સંવેગની પ્રધાનતા છે અને સંવેગ કરતાં પણ ઉપશમની પ્રધાનતા છે. આ ઉપરથી કેઈએ એમ માનવાનું નથી કે–સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં પૂર્વે, સમ્યગ્દર્શનને પામનાર જીવમાં આસ્તિયાદિ હતાં જ નથી. સમ્યગ્દર્શનને પામનારા જીવમાં બીજ આદિના કાળમાં પણ આંશિક આસ્તિક્યાદિ હોઈ શકે છે, પણ સમજવાનું એ છે કે – સમ્યગ્દર્શન ગુણને પામ્યા પછીથી એ આસ્તિયાદિ જેવાં વિશિષ્ટ પ્રકારનાં હોય છે, તેવાં તે સમ્યકત્વને પામ્યા પહેલાં હેતાં નથી. સમ્યકત્વનાં આ પાંચ લક્ષણેના સ્વરૂપને બરાબર સમજી લઈને, જે એની વિચારણા કરવામાં આવે, તેમ જ તેને આચરણમાં ઉતારવાનો પણ જે શક્ય પ્રયત્ન કરવામાં આવે, તે એ રીતે પણ જીવ અપૂર્વકરણને અને તે દ્વારા રાગ-દ્વેષના ગાઢ પરિણામરૂપ ગ્રંથિને ભેટીને અનિવૃત્તિકરણને તથા તે દ્વારા સમ્યગ્દર્શન ગુણને પણ પામે, એ સુશક્ય છે. સમ્યકત્વનાં પાંચ લક્ષણેને આ રીતે અભ્યાસ કરવામાં આવે, તે પણ ભવ્ય જીવોને સમ્યગ્દર્શન ગુણપ્રાપ્તિને જિલા જરૂર સફળ નીવડે. જે પુણ્યાત્માએ સમ્યગ્દર્શન ગુણના અહમ, તેઓએ આ અવશ્ય કરવા યોગ્ય છે, અને જે પુરૂયાત્સાએને સમ્યગ્દર્શન ગુણનું મહત્વ રૂચી જાય છે, તેમાં સમ્યગદર્શન - Jain Educationa International For Personal and Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દનો સૂર્યોદય - [રા ગુણનું અર્થી પણું પ્રગટયા વિના રહેતું જ નથી. આવા આત્માઓની સઘળીય દ્રવ્ય ધર્મક્રિયાઓ ભાવધર્મનું કારણ બને છે. આપણે અત્યારે એવી સુંદર સામગ્રી પામ્યા છીએ કે—આપણને સમ્યગ્રદર્શન ગુણને પામવાની, તેમ જ પ્રાપ્ત થયેલા સમ્યગ્દર્શન ગુણને સુનિર્મલ બનાવવાની, આ ઉમદામાં ઉમદા તક છે. જે આ તકની ઉત્તમતા સમજાય અને એગ્ય રીતે પ્રયત્નશીલ બનાય, તે આપણે આ ભવમાં આપણું આત્માને માટે કેટલું બધું સારું કરી શકીએ, એ વાતની તે કલ્પના જ કરી લેવા જેવી છે. પ્રશમ આદિ પાંચ લક્ષણેને કાર્યકારણુ ભાવ સમ્યક્ત્વ એ આત્માને એક પ્રકારને સુંદર એ પરિણામ છે. આત્માને એ શુભ પરિણામ, વિશિષ્ટ કેટિના, પ્રશમાદિ ગુણોને પ્રગટ કરનારે છે. ધુમાડે એ જેમ અગ્નિનું લિંગ છે, તેમ પ્રશમ આદિ એ સમ્યકત્વનું લિંગ છે. જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડે હોય જ એવો નિયમ નહિ, પણ જ્યાં ધુમાડે હોય ત્યાં અગ્નિ હેય જએ નિયમ ખરો. ધુમાડે ન હેય ને અગ્નિ હોય એ બને, પણ ધુમાડે હેય ને અગ્નિ ન જ હોય એ બને નહિ. એ જ રીતે જ્યાં જ્યાં સમ્યકત્વ હોય, ત્યાં ત્યાં પ્રશમાદિ સ્વરૂપ એનું લિંગ હેય પણ ખરું અને એ લિંગ ન પણ હોય, પરંતુ જ્યાં જ્યાં સમ્યકત્વના સદ્દભાવે જ પેદા થઈ શકે એવા ઉચ્ચ પ્રકારના પ્રશમાદિ હોય, ત્યાં ત્યાં નિયમ સમ્યકત્વ હેય. એ જ રીતે, એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે ધુમાડે પ્રગટે એવી સામગ્રીને એગ થતાંની સાથે જ અગ્નિ જેમ ધુમાડાને પ્રગટાવ્યા વિના રહેતું નથી, તેમ સમ્યકૃત્વ ગુણ તથાવિધ સામગ્રીના કેસમાં આત્મામાં પ્રમાદિ સંબંધી શુભ, પરિણામને અવશ્ય પ્રગટાવે છે. સમ્યફળ હોવા છતાં પણ પ્રશસાહિ ન હય, તે એમ જ માનવું પડે કે વારિક સહકારીએ છી થયા અને વિપરીત સામગ્રીનો ચમ છે, અને પ્રામાયણના Jain Educationa International For Personal and Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ રહર; સભ્યશનિ-૧ પણ અનુકુળતા મળતાં પ્રશમાદિ પ્રગટે એવી લાયકાત તે એ આત્મામાં પ્રગટેલી જ છે.. આ પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુષ્પા અને આસ્તિક્યએ પાંચ - સમ્યફ વનાં લિંગો છે. પ્રશમદિ પાંચ લિંગે તેના સ્વરૂપમાં જીવમાં સમ્યક્ત્વ પ્રગટયા પછીથી જ પ્રગટે છે, પરંતુ જીવ જે વેળાએ સમ્યક્ત્વની સન્મુખ દશાને પામેલો હોય છે, ત્યારે પણ આ પ્રશમાદિ સામાન્ય પ્રકારે તે હોય જ છે. આ પ્રશમદિને સામાન્ય સામાન્ય કેટિને ભાવ પણ, જીવને અપૂર્ણકરણને પેદા કરવામાં અને અપૂર્વકરણ અનિવૃત્તિકરણને પેદા કરવામાં સહાયક બને છે. ધુમાડામાંથી અગ્નિ પ્રગટતું નથી, પણ અગ્નિમાંથી જ પ્રગટે તે ધુમાડે પ્રગટે છે, છતાં પણ અગ્નિને વિશેષ પ્રગટવામાં ધુમાડે પણ સહાયક બની જાય એવું બને છે. ધુમાડે ઘણી વાર જોરદાર અગ્નિની પૂર્વતૈયારી જે હોય છે. ધુમાડે પ્રગટયા પછી જોરદાર અગ્નિ પ્રગટે એવું ઘણી વાર બને છે. એ જ રીતે, પ્રમાદિમાંથી સમ્યક્ત્વ પ્રગટતું નથી, પણ સમ્યફવ જ વાસ્તવિક કેટિના પ્રશમદિનું કારણ છે, છતાં પણ સમ્યક્ત્વસમ્મુખ બનેલા જીવને, તેને પ્રશમાદિ રૂપ જે ભાવ, તે સમ્યક્ત્વની પ્રાપ્તિમાં સહાયક બની જાય છે. પ્રશમ ? , આ કારણે, સમ્યફત્વના અર્થી આત્માઓએ પણ, આ પ્રશમા દિને વિષે ઉપગવાળા બન્યા રહેવું જોઈએ. શમ એટલે શમવું અથવા શાન થવું. પ્રકૃણ એવા શમનને અથવા શાન્તપણાને પ્રશમ કહેવાય. વાસ્તવિક રીતે તે, અનન્તાનુબંધી કષાયે જ્યાં સુધી જોરદાર વિપાકેદયવાળા હોય છે, ત્યાં સુધી આત્મામાં પ્રશમને ખરે ભાવ પ્રગટતું નથી, પરંતુ અનન્તાનુબંધી કષાયને વિપાકેદય જ્યારે મંઇ કોટિને હાચ, ત્યારે પ્રશમનો ભાવ અમુક અંશમાં પણ પ્રગટે એ સંભવિત છે. આનાતાની કવાયોના ઉદયની જેમ જેમ મન્દતા થાય તેમ તેમપ્રશસને સાવ બુદ્ધિને પામી શકે Jain Educationa International For Personal and Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ સમ્યકશનને સૂર્યોદય - કષાયની પરિણતિને લઈને જીવને કેવા કેવા કડવાં ફળની પ્રાપ્તિ થાય છે, એ સંબંધી વિચારણું આદિ કરવાથી પ્રશમનો ભવ પેદા પણ થઈ શકે છે અને વૃદ્ધિ પણ પામી શકે છે. ડા, ક્રોધની ચળનું અને વિષયની તૃષ્ણનું શમન થાય, એને પણ શમ કહેવાય છે. વળી, જીવાજીવાદિ તત્તના સ્વરૂપના સંબંધમાં ચાલતી વિવિધ વાતનો વિચાર કરીને, આત્મા, એને પરીક્ષાપૂર્વક સાથે નિર્ણય કરે કે–જીવાજીવાદિના તનું સ્વરૂપ આવું જ હોઈ શકે અને એથી મિથ્યા અભિનિવેશ રૂપ દુરાગ્રહને તજી દઈને સત્ય તત્વસ્વરૂપને એ આગ્રહી બને, એને પણ શમ કહેવાય છે. આવા પ્રકારને પ્રશમ, એ સમ્યકત્વનું વાસ્તવિક કોટિનું લક્ષણ છે. કારણ કે-જે જીવ સમ્યકત્વને પામેલ હોય, તે જ જીવ પરીક્ષા પૂર્વક સત્ય તત્ત્વસ્વરૂપને નિર્ણય કરી શકે છે અને એ સત્ય તત્વ સ્વરૂપને આગ્રહી બની શકે છે. આ પ્રશમ મિથ્યાષ્ટિ જીવોમાં પ્રગટી શકે નહિ, એ તે સહેલાઈથી સમજી શકાય એવું છે. સંવેગ ? સમ્યકત્વનું બીજું લક્ષણ છે–સંવેગ. સંવેગ એ મેક્ષની અભિલાષા સ્વરૂપ છે. મેક્ષની એ અભિલાષા પણ કેવી? સમ્યફવને નહિ પામેલા જીવમાં મેક્ષાભિલાષા બહુ સામાન્ય કેટિની હાય—એવું બની શકે, પણ સમ્યક્ત્વને પામેલા જીવની મેક્ષાભિલાષા તે એવી હોય કે એને સંસારનું ગમે તેવું પણ સુખ, એ વસ્તુતઃ સુખ રૂપ લાગે નહિ પણ દુઃખ રૂ૫ લાગે; અને, સાથે સાથે એને એમ પણ થયા કરે કે-એક માત્ર મેક્ષનું સુખ એ જ સાચું સુખ છે. સમ્યકત્વને પામેલાને એમ જ થાય કે–“જે વિષયજનિત સુખ અને કષાયજનિત સુખે પ્રચુર માત્રામાં, માત્ર રાજાને જ પ્રાપ્ત થઈ શકે એવાં છે, માત્ર ચક્રવર્તિને જ પ્રાપ્ત થઈ શકે એવાં છે અથવા તે માત્ર ઈન્દ્રોને જ પ્રાપ્ત થઈ શકે એવાં છે, એવાં પણ વિષય જનિત અને કષાયજનિત સુખે, એ દુઃખથી સવથ રહિત નથી, પણ એ સુખમાં દુખ પણ ભળેલું જ હોય છે, Jain Educationa International For Personal and Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદરની અને તે ઉપરાંત, એ સુખને રસ, એ સુઓને ભેગવટો અને એ સુખે ચર્થીપણું પણ પરિણામે દુઃખને જ દેનારું બને છે. જ્યારે મેક્ષસુખ, એ જ એક એવું સુખ છે, કે જે સુખમાં દુઃખને એક અંશ સરખે પણ નથી અને જે સુખમાંથી કદી પણ દુઃખ જન્મતું જ નથી.” આવો વિવેકપૂર્વકનો ખ્યાલ કરીને તે જ જીવ વિષય -કષાયના સુખની પ્રાર્થનાથી બચી શકે અને મેક્ષસુખની પ્રાર્થના કરી શકે, કે જે જીવ સમ્યકત્વને પામેલ હેય. આનંદ આવે છતાં પાપેદય માને ? સમ્યક્ત્વને પામેલે જીવ, નિકાચિત અવિરતિને ઉદયને કારણે વિષય-કષાય જનિત સુખને ઈ–એ બનવાજોગ છે; એ સુખને મેળવવાને તથા એ સુખને સાચવવાને એ પ્રયત્ન કરે–એ પણ બનવાજોગ છે, પરંતુ એ સુખને એ સાચું સુખ માને નહિ. મેક્ષસુખને જ એ સાચું સુખ માને. અને એથી, એના મનમાંથી મુક્ષસુખને મેળવવાને ભાવ, પૌગલિક સુખને ભેગવટા વગેરેમાં આનંદ અનુભવતી વેળાએ પણ ખસે નહિ. પૌગલિક સુખના ભેગવટા આદિમાં આનંદ ઊપજે, તે પણ એ જીવને એમ થયા જ કરે કે–મારે આ આનંદ, એ પણ મારા પાપદયના પ્રતીક રૂપ છે અને એથી દુઃખના કારણ રૂપ છે. આ સુખ અત્યારે પણ દુઃખમિશ્રિત છે અને પરિણામે પણ આ સુખ અને દુઃખ દેનારું છે.” આ પ્રશ્ન અને તેનું સ્વરૂપ સ, આવું સમજે, આવું માને, તે પણ સંસારના સુખને ભેગવવામાં આનંદ ઊપજે અથવા સંસારના સુખને ભેગવાવનું મન થાય, એ બને કેમ? આવું તે આ સંસારમાં એટલું બધું બને છે, કે જેની સીમા નહિ પણ ઊંડા ઊતરીને વિચાર કરવાની ટેવ જ ઘણુઓએ રાખી નથી, અને એથી જ તેઓને આવા આવા પ્રશ્નો ઉદ્દભવે, એ તદ્દન Jain Educationa International For Personal and Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનને સૂર્યોદય [૧૯w સ્વાભાવિક છે. જેમ રાજા ગુણસેને શ્રી વિજયસેન નામના આચાર્ય ભગવાનને જ્યારે તેઓના નિર્વેદનું કારણ પૂછયું, ત્યારે એ આચાર્ય ભગવાને પણ “સંસારને વિષે વળી નિર્વેદના કારણને પૂછે છે એવું સામેથી પૂછીને, સંસારને વિષે નિર્વેદનું કારણ તે સુલભ - છે–એમ ફરમાવ્યું હતું ને? જેવો રાજા ગુણસેનને પ્રશ્ન હતું, તે જ આ પ્રશ્ન છે; અને, રાજા ગુણસેનને ઊપજેલ એ પ્રશ્ન જેમ સંસારમાં ઘણુઓને ઊપજે છે, તેમ આ પ્રશ્ન પણ આજે ઘણુઓને ઊપજે છે. ઘણાએ એમ પૂછે છે કે સંસારમાં તમને એવા તે કેવા દુઃખને અનુભવ થયે, કે જેથી તમને સંસાર પ્રત્યે અણગમે પ્રગટયો ?' પણ, તેઓ એ જેતા જ નથી કે–સંસારમાં, જેમાં અને જેથી દુઃખને અનુભવ થાય જ નહિ, એવું સુખ જ કયું છે ? વળી, સંસાર પ્રત્યે અણગમે ઊપજાવે એવાં તે સંખ્યાબંધ કારણે છે અને તે કારણે મેટે ભાગે સંસારમાં પરિભ્રમણ કરતા જીવોને અનુભવમાં આવે છે. સ્થિતિ આવી હોવા છતાં પણ, સંસાર પ્રત્યે જે કોઈને પણ અણગમે પ્રગટે, તે એથી આશ્ચર્ય થાય છે કે-આ બન્યું કેમ? તેમ, “હું કરું છું તે અત્યારે પણ છેટું છે અને પરિણામે પણ છેટું છે – એવું જાણવા અને માનવા છતાં પણ, ખોટું કરનારા અને એ બેટું કરવામાં આનંદને પણ અનુભવ કરનારા જીવ થડા નથી કદાચ તમે પણ તેમાંના એક હશે. આવા અનુભવવાળા છ પણ, કેટલીક વાર આવો પ્રશ્રન કર છે કે-“સંસાર જેને ખરાબ લાગ્યું હોય, તે સંસારમાં રહે જ શું કરવાને? અને સંસારના સુખને ભેગવવામાં આનંદને ભાવ તે કેમ જ અનુભવી શકે ?” અને આ પ્રશ્ન કરીને, તેઓ એવું ઠરાવવાને અને ઠસાવવાને ઈચ્છે છે કે-“જે કઈ જીવ સંસારમાં રહે અને સંસારના સુખને ભેગવવામાં આનંદને છેડે પણ ભાવ અનુભવી શકે, તે જીવને સંસાર ખરાબ લાગે જ નથી અને જે એવા જ એમ કહેતા હોય કે-“અમને સંસાર ખરાબ લાગે છે –તે તેઓ એમ કહેવામાં દંભ જ સેવે છે અથવા તે તેઓ પિતે પોતાનાં Jain Educationa International For Personal and Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ સભ્યશૂદન-૧ અજ્ઞાનથી જ- છેતરાઈ રહ્યા છે, માટે તેઓ એમ કહે છે.” આવે વિચાર અને પ્રચાર કરનારાઓ, સમ્યક્ત્વવાળા જીવોની અને શ્રી જિનવચનાદિની પણ આશાતના કરવાના પાપમાં પડે છે, એ વાતને તમારે સમજી લેવી જોઈએ કે જેથી તમે એવા કોઈ પાપમાં પડતાં અચી શકે . માટે, આ પ્રશ્ન કરનારે ઠીક જ પ્રશ્ન કર્યો છે, એમ કહેવું જોઈએ. અનીતિને ખરાબ જાણનારે અને માનનારો પણ અનીતિને આચરનારે હેઈ શકે છે? તમે આ બાબતને બરાબર વિચાર કરી શકે. અને આ બાબતને તમે સારી રીતે સમજી શકે, એ માટે તમે એ વિચારો કે-નીતિ તમને કેવી લાગે છે? અને, અનીતિ તમને કેવી લાગે છે? નીતિથી વિરુદ્ધ વર્તવું એ ખોટું છે, અનીતિને આચરવી એ બેટું છે એવું જે કંઈ જાણતા અને માનતા હોય, તેઓની આ વાત છે. તમે “નીતિથી વિરુદ્ધ વર્તવું એ ખોટું છે તથા અનીતિને આચરવી એ બેટું છે, એવું જાણે પણ છે અને માન પણ છે.”—એમ હું માની લઉં ને ? એવું જાણવા અને માનવા છતાં પણ, તમે નીતિથી વિરુદ્ધ એવું કોઈ આચરણ કરે છે ખરા? અને, અનીતિને આચરે છે ખરા ? એટલું જ નહિ, પણ નીતિવિરુદ્ધ આચરણ કરવામાં તમે જે સફળ નીવડે અથવા તે અનીતિને આચરવામાં તમે જે સફળ નીવડે, તે તમે આનંદને ભાવ અનુભવે છે ખરા? તમે આમાં “ના”નથી કહી શકતા, તે સમજવું શું ? નીતિ આચરવા લાયક નથી અને અનીતિ આચરવા લાયક છે–આવું જ તમે જાણે છે અને માને છે, એમ માની લેવું? ના, વસ્તુતઃ એમ નથી. નીતિવિરુદ્ધ આચરણ, અનીતિનું આચરણ તમે કરે છે અને એમાં સફળ થતાં તમે આનંદ પણ અનુભવે છે, છતાં પણ તમને તમારું એ આચરણ પણ ખટક્યા કરે છે અને એમાં તમને જે આનંદ ઊપજે છે તે પણ ખટક્યા કરે છે, એમ મને લાગે છે. રાક એ જ લિ Jain Educationa International For Personal and Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ સમ્યકશનને સૂર્યોદય | [ @ - તમને જે ખરેખર જ નીતિવિરુદ્ધ વર્તવું કે અનીતિ આચરવી એ છેટું જ છે એમ લાગતું હોય, તે તમને એ ખટક્યા કર્યા વિના રહે જ નહિ. ત્યારે, મનમાં એ ખટક હોવા છતાં પણ, આદુ કેમ ઊપજે છે? વસ્તુતઃ એ આનંદ, અનીતિનું આચરણ તમને ગમી જ ગયું અથવા તે અનીતિ જ આચરણીય છે–એવું તમને લગયું તેને નથી, કારણ કે–એવું તે તમને લાગ્યું જ નથી ! ત્યારે એ આનંદ છે, જે કારણસર અનીતિને આચરવાને તલસાટ તમારામાં પેદા થયે, તે કારણ સફળ થયું તેનો ! અને, એવી રીતે તમારામાં આનંદ પેદા થયે, એ પણ તમને ગમ્યું નહિ; કારણ કે–એ આનંદ એ વસ્તુતઃ શુભ આનંદ છે, એમ તમે માનતા નથી. તમે એ આનંદને અશુભ આનંદ માને છે, કારણ કે-જે કારણ અનીતિને આચરવાને તલસાટ પેદા કરે, એ કારણ સફળ થયાને એ આનંદ છે. અનીતિને તમે જે દિલથી અનાચરણીય માનતા હશે અને નીતિવિરુદ્ધ આચરણ કરવું એ હું જ છે–એવું જો તમે ખરેખર જ માનતા હશે, તે તમને અનીતિ આદિના તમારા આચરણને અંગે આવા પ્રકારને અનુભવ જરૂર થયે હશે, એમ મને લાગે છે. પાપ સમજે છતાં બે - ચેપડા રાખે–એ બને : આજે કેટલાક વેપારીઓ એવા છે કે–એમને ત્યાં વેપાર એક હાય, છતાં એક વેપારના ચેપડા બે હોય. પિતાને જેવાને માટેનો તથા બીજા વેપારી વગેરેની સાથે હિસાબ કરવાને ચેપડે જુદો અને આવકવેરા તથા વેચાણવેરા વગેરે સંબંધી સરકારી ખાતાંઓમાં બતાવવાને ચેપડે જુદે ! એ વેપારીઓ શું એમ માને છે કેપતે આ સારું કામ કરે છે? “લેભના માર્યા, સંજોગના માર્યા અમારે આવું પાપ કરવું પડે છે.”—એવું કહેનારા અને એવું દિલથી માનનારા વેપારીઓ પણ છે. એવું જાણવા અને માનવા છતાં પણ, તેઓ જે એવા બે ચેપડા રાખવામાં સફળ નીવડે છે, તે તેમને આનંદ આવે છે. એ આનંદ શું બે ચોપડા બનાવ્યા–એ પાપ ગમી Jain Educationa International For Personal and Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ ૮] - સભ્યશ્રદર્શન-૧ ગયું અથવા તે એમ કરવામાં પાપ જ નથી–એમ લાગી ગયું, એથી પેદા થયેલું હોય છે? ના. જે કારણસર એ પાપ કરવું પડયું અથવા એ પાપ કર્યું, તે કારણે સફળ થયું એને એ આનંદ છે. અને એને લઈને જ એ આનંદ ઊપજે, એ પણ દિલથી પ્રામાણિકપણામાં જ માનનારા વેપારીઓને ગમતું નથી. બેટું લાગ્યું કે તરત તન્દુ જ એમ થવું અતિ મુકેલ માત્ર આ બે હકીકતે ઉપરથી પણ તમે સમજી શકશે કેઅમુક કામ કરવું એ બેટું જ છે, વર્તમાનમાં પણ ખોટું છે અને ભવિષ્યમાં પણ છેટું છે, એમ જાણતા પણ હોય અને એમ માનતા પણ હોય, તેવા છે પણ જે એવા બેટા કામને કરતા હોય, તે એ પણ બનવાજોગ છે અને એ છેટું કરવામાં આનંદ અનુભવતા હેય તે એ પણ બનવાજોગ છે; તેમ જ, પિતાને એ આનંદ એમને ખટકતે હાય-એ પણ બનવાજોગ છે. આવડી મોટી દુનિયામાંથી, તમે એ જીવ તે શોધી લાવે. કે-જે જીવ છેટું લાગ્યું કે તરત તન્યું જ, એવી રીતે વર્તે હોય? અને, એવી રીતે વર્તતે હોય? આવા માણસની શોધમાં તમે નીકળશે, તે ખબર પડશે કે-બેટું લાગ્યું કે તરત તન્યું જ, એવી વિચાર–આચારની એકતા, એ કેટલી બધી દુર્લભ વસ્તુ છે ? સદ્દવિચાર પ્રગટે અને તેની સાથે જ એ સદ્દવિચાર મુજબને જ સદાચાર પ્રગટે, એ તે અતિશય મુકેલ છે. એ વિચારને અનુસરતે સદાચાર અમુક અંશે પ્રગટેએમ બને અને એ સદ્દવિચારથી પ્રતિકૂળ એવા અનાચાર પ્રત્યે અણગમાને ભાવ પ્રગટે એમ પણ બને, પણ જેટલા પ્રમાણમાં સદ્દવિચાર, તેટલા જ પ્રમાણમાં સટ્ટાચાર એવું તે ભાગ્યે જ બને. છે. કૃપણુતાને લઈને દાન દેવાનું મન થાય નહિ અને દેવું પડે Jain Educationa International For Personal and Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય એ ગમે નહિ, એવું પણ બને ને ? અને તેમ છતાં પણ દાન દેવું એ સારું છે. – એમ લાગ્યા કરતું હોય, તે એ શું સર્વથા અશક્ય છે? જે કે એવા જ હોય છેડા, પણ એવા જ ન જ હોય, એમ તે કહી શકાય નહિ ને? એવા ને દેવાનું છે તે દેવું પડે નહિ તે એથી એમને આનંદ થાય એવું પણ બને તેમ આ છતાં પણ એ આનંદ એમને ગમે નહિ. વ્યસનીઓને મનભાવ તમને વ્યસની પણ સમજુ માણસેના અને ભાવની ખબર છે? તમે, એમ માની અથવા કહી શકશે કે–જેટલા વ્યસનીઓ છે, તે બધા જે, પોતપોતાને જે વ્યસન વળગ્યું હોય છે તે વ્યસનને સારું અગર તે. સેવવા લાયક જ જાણે છે અને માને છે ? અને, એવું જાણીમાનીને જ તેઓ પોતપોતાના વ્યસનને સેવે છે? વ્યસનને સેવનારે એ. વ્યસનને, વર્તમાનમાં પણ નુકસાન કરનારું અને ભવિષ્યમાં પણ નુકસાને કરનારું માનતે હોય, એવું બને કે નહિ? તમે એવા વ્યસનોધીને માણને જોયા કે સાંભળ્યા નથી, કે જે વ્યસનાધીને કપાળે હાથ દઈને મનના પરિતાપપૂર્વક એમ કહેતા હોય કે-“શું કરીએ ? આ. કુટેવ પડી ગઈ છે અને છૂટતી નથી!” એવા માણસ એવું જે બેલે છે, તે શું કેવળ જૂઠું જ બેલે છે? મનના પરિતાપૂર્વક એવું બોલનારા માણસે જૂઠું બોલતા નથી, પણ પોતાના વ્યસનનાં આવેગને રેકીને, તેને ટાળી દેવાને માટેનું સર્વ કમી છે, માટે તેઓ વ્યસનને સેવે છે; અને એ આગના કારણે તેમને વ્યસનના સેવનમાં આનન્દને ભાવ પણ આવી જાય છે, છતાં પણ, એ અનન્ય એમને વસ્તુતઃ રુચિકર નીવડતું નથી. તમે કોઈ વાતે વ્યસની હશે. અને તમને એ વ્યસન બૂરું લાગતું હશે, તે તે તમને દાગશે કે આ તે આપણું જ અનુભવની વાત છે.” આમ, પરસ્પર વિરોધી દેખાય એવા પણું ભાવ, આ રીતે, જીવમાં એકીસાથે કોઈ શકે છે. Securitate si rese le cau se cool with us on the Jain Educationa International For Personal and Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ 39], સમ્યગદર્શન-૧ દારૂડિયાઓ વગેરેને એમનું એ આચરણ ન ગમતું હેય-એ પણ બનવાજોગ છે : - દારૂડિયાએ, જુગારીઓ, વેશ્યાગામીઓ–એ વગેરે વ્યસનોના ભગ બની ગયેલા માણસેમાં, કેટલાક માણસો એવા હોય છે, કે જેએ એમ સમજે છે કે આ મારી લતથી વર્તમાનમાં મને ધનહાનિ, માનહાનિ આદિ થાય છે અને આના પરિણામે મારા શરીરને પણ નુકસાન થાય છે. કેટલીક વાર તેઓ મનમાં ને મનમાં ખૂબ દુઃખી થાય છે અને નિશ્ચય જેવું પણ કરી લે છે કે-“બસ, હવે તે હું દારૂ પીશ નહિ, અથવા તે જુગાર ખેલીશ નહિ, અથવા તે. વેશ્યાને ત્યાં જઈશ નહિ!” પિતાની વર્તમાનમાં થઈ રહેલી અને ભાવમાં થનારી બરબાદીના ખ્યાલથી આવું એમને થઈ જાય છે; પણ જ્યાં તેઓ એવી કઈ સામગ્રીમાં મુકાઈ જાય છે કે જેથી દારૂ પીવાની તલપ લાગી જાય, જુગાર ખેલવાની ચળ પેદા થઈ જાય કે વિલાસને મનેભાવ પ્રગટીને ઉછાળે મારવા માંડે, ત્યાં તેઓ ભાગ્યે ' જ પિતાના નિશ્ચયને જાળવી શકે છે અને દારૂ પીધા આદિ રૂપ અનાચારને આચરે છે. એને આચરવાની તલપ, ચળ વગેરેના કારણે તેમને એ અનાચારને અચરતાં આનન્દ પણ આવી જાય છે, પણ એ બધા કાળમાં અને તે પછીના કાળમાં પણ “હું આ ખેટું કરું છું.” અગર “મેં આ છેટું કર્યું.”—એવી ખટક તેમના મનમાં રહ્યા કરે છે. તે તમારે આ વાતને એ રીતે વિચારવાની નથી કે- “બધા જ દારૂડિયા વગેરે આવા મને ભાવવાળા હોય છે.” પણ “દારૂડિયાએ વગેરેમાં આવા મનભાવવાળા માણસે પણ હોઈ શકે કે નહિ ? – એ રીતે તમારે આ વાતને વિચારવાની છે અને તમે આ વાતને એ રીતે વિચારશે, તે તમને ખ્યાલ આવશે કે-“સંસારના સખને દુઃખમિશ્રિત અને દુઃખના કારણ રૂપ માનનારને પણ, એ સુખને મેળવવા આદિનું જે મન થાય અને એના ભેગવટા વગેરેમાં એને જે આનન્દને ભાવ અનુભવાય, તે એ શક્ય છે, અને સાથે Jain Educationa International For Personal and Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના સૂર્યોદય [ ૩૦૧ સાથે એ આનન્દને ભાવ એને વસ્તુતઃ રુચિકર લાગે જ નહિ, અથવા તે, પોતાને એ સુખને મેળવવાનુ મન થયું, એ સુખને ભાગવવાનું મન થયું અને એ સુખને ભાગવતાં આનદના ભાવ આવી ગયા, એ એને ખટકથા જ કરતું હાય. જે જીવે કર્મના વિવિધ સ્વરૂપને અને તેની વિવિધ અસરને સમજે તેઓ આ વાતને ઘણી જ સહેલાઈથી સમજી શકે. ક્ષયેાપશમથી અને ઉદયથી ઉત્પન્ન થતી ભિન્નભિન્ન પ્રકારની અસર સાથે હાય ! આ બધી વાત એવા જીવને માટેની છે કે—જે જીવને મિથ્યાત્વમેહનીયને ક્ષયાપશાદિ થવા પામ્યા હાય, છતાં પણ જે જીવને ચારિત્રમેહનીય કર્મના ઉદય જોરદાર હેાય. જીવનુ મેહનીય કમ, બે વિભાગમાં વહેંચાએલું છે—એક ક્રેનમાહનીય અને ખી ચારિત્રમાહનીય. સમ્યક્ત્વને પામેલા જીવને મિથ્યાત્વમેહનીયના ક્ષયાપશમાદિ નિયમા થયેલા હાય, પણ એ જીવને ચારિત્રમેહનીયના ક્ષયાપશમાદિ થયેલા જ હાય, એવું એકાન્તે હેતુ નથી. મિથ્યાત્વમેહનીયના ક્ષપાપશમાદ્ઘિ થયા વિના ચારિત્રમેાહનીયના ક્ષપેાપશમાર્દિ થતા નથી અને એથી જે જીવાને મિથ્યાત્વમેહનીયના ક્ષયે પશાદિ થયા નથી, તેએમાં વિરતિના પરિણામે તા પ્રગટતા જ નથી, પણ તેઓએ ગ્રન્થિભેદ પણ નહિ કરેલા હોવાથી, તે જીવે.માં સવેગ પણ તેવા રૂપમાં પ્રગટી શકતા નથી. હવે મિથ્યાત્વમેાહનીયના ક્ષયાપશમાદિ જેને થયા હાય, તેને ચારિત્ર–મેહનીયને ક્ષયે!પશમાદિ થયેલા જ હાય—એવા નિયમ નહિ અને એથી મિથ્યાત્વમેહનીયના ક્ષયાપશમાદિને પામેલા જીવને, ચારિત્ર મેાહનીયના જોરદાર પણ ઉદય વંતતા હોય, તે તે સંભવિત છે. આવા જીવના પરિણામમાં, જેમ મિથ્યાત્વમાહનીયના ક્ષયાપશમાદિને અંગે પેઢા થતી શુભ અસર હાય છે, તેમ ચારિત્રમાહનીયના ઉયને અંગે પેદા થતી અશુભ અસર પણ હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન-૧ ચાસ્ત્રિમેહનીયના ઉયે પેદા કરેલી અસરને અંગે સંસારસુખ સત્ય એ ખેંચાય અને એના ભાગવટા આદિમાં એનામાં આનન્દના ભાવ પ્રગટી જાય—એ વગેરે જેમ સભવિત છે, તેમ મિથ્યાત્વમેહનીયના યેષશમાદિન અંગે પેટ્ઠા થતી અસરને લઈને એને એમ થયા જ કરે કે સંસારનુ ગમે તેવુ સુખ પણ વસ્તુતઃ સુખ રૂપ છે જ નહિ; એ સુખ દુઃખના યાગે જ સુખરૂપ બની શકે છે; એ સુખ કદી પણ દુઃખથી સર્વથા મુક્ત હાઈ. શકતું નથી; એ સુખને સ્વભાવ જ ભાવી દુઃખનું કારણ બનવાનેા છે; જ્યારે મેક્ષસુખ એ જ એક સાચું સુખ છે, કારણ કે-એ સુખ, દુઃખના અંશ માત્રથી પશુ રહિત છે અને શાશ્વત પણ છે.' આથી, એ જીવને સંસાર– સુખના માતાને જે થાડા પણુ રાગ થઈ જાય, તે ભૂડા જ લાગે. અને ચારિત્રમાહનીય કર્મીની એટલે અવિરતિના ઉચે સ'સારસુખને મેળવવા વગેરેનું જે મન થાય, તેમાં પણ સમ્યકત્વના યાગ ઉત્પન્ન થયેલી ખટક હાય જ; એટલે એને રાગી કહેવાય નહિ, પણ રાગ હાવા છતાંય વિરાગી કહેવાય; અને એ વિરાગી જીવ, જેમ જેમ પત્તાના સમ્યક્ત્વના પરિણામને જોરદાર અને નિર્મળ બનાવ્યા કરે, તેમ તેમ એ જીવનું ચારિત્રમાહનીય કર્મ પણ મન્ત્ર બન્યા કરે. aaí ] સમ્યકત્વને પામેલા જો ચારિત્રમેાહનીયાદિના ઉદય સામે સાવધ ન રહે તેા પડી પણ જાય ઃ સમ્યક્ત્વને પામેલા આત્માને માટે પણુ, તેના ચારિત્રમેહનીય * આદિ ઘાતી કર્મીના ઉદ્ભય, એ ખૂબ જ ભય રૂપ છે. સમ્યક્ત્વને પામેલા આત્માએ, ઘાતી કર્મોના ઉડ્ડયના સંબંધમાં તે ખૂબ જ સાવધાનતા રાખવી જોઈએ. ઘાતી કર્મના ઉદયથી નિષ્પન્ન થતી સમ્યક્ત્વના પરિણામને મન્દ બનાવી દે એય શકય છે; અને આત્મા જો જરા ગાફેલ બની જાય, તા એ પુનઃ મિથ્યાત્વઅહિનીયના ઉયવાળા બની જાય, એય શકર છે, ાયિક સમ્યક્ત્વને પામેલા આત્માઓને તેમના ચારિત્રમેહનીયાદિના ઉદય સભ્યત્વથી Jain Educationa International For Personal and Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દનના સૂર્યોદય [ aa પતિત ખનાવી શકતા નથી, પણ ચારિત્રમેહનીયાદિનું જેર તે સંસારમાં ભમાવનારાં કર્મોને જ પેદા કરે છે. સમ્યક્ત્વના પરિણામની એ તાકાત છે કે એ ચારિત્રમાહનીયાદિના જોરની સામે પણ ટક્કર ઝીલી શકે અને ચારિત્રમાહીંયાદિના ઉત્ક્રય, એનું પેાતાનું કામ ભલે કર્યા કરે, છતાં એનાથી પેાતાની તાકાતને હળવી પડવા દે નહિ; પરન્તુ જેએના સમ્યક્ત્વના પરિણામ ગમે તે કારણે મંદ બની જાય છે અને કષાયના જોરમાં જો તે સપડાઈ જાય છે, તે તે સમ્યક્ત્વના પરિણામને વમનારા પણુ અની જાય છે. આવું જે મને છે તે ક્ષાયિક સમ્યફત્વના ભાવને પામેલાઓને માટે બનતું જ નથી, પણ ક્ષાાપશમિકાદિ ભાવને પામેલાને માટે તે આવું બનવુ. એ સંભિવત પણ છે. આથી, જે “ મારે તા અવિરતિના ઉચ છે.’–એમ માનીને નિરાશ અને પુરૂષાથ - હીન બની જાય, તે પાતાને પ્રાપ્ત થયેલા અતિ દુર્લ`ભ એવા ચિન્તામણિ રત્નને ગુમાવી દેનારા બની જાય, તા એ ખૂબ જ શક છે. આ કારણે, સમ્યકૂને પામેલા જીવાએ પોતાના વિરાગમાં સુદૃઢ બની રહેવા સાથે, પેાતાના વિરાગને જોરદાર બનાવ્યા કરવેા જોઇએ અને ચારિત્રમેહનીયાદિ કર્મીના ઉદયથી ઉત્પન્ન થયેલી અસરને જેમ બને તેમ નિષ્ફળ બનાવવાના પ્રયાસ કર્યો કરવા જોઇએ. મેાક્ષસુખ એ જ એક સાચુ` સુખ છે, એ જ એક મેળવવા યોગ્ય સુખ છે અને એથી મેાક્ષસુખને મેળવી આપનારા ઉપાય જ સેવવા ચેાગ્ય છે, પણ મેાક્ષસુખની પ્રાપ્તિમાં અન્તરાય કરે એવે સંસારના સુખના કોઈ જ ઉપાય સેવવા ચેગ્ય નથી’-આવું સમ્યક્ત્વને પામેલા આત્માનું માનવુ હોય જ, એટલે, એની નજર તેા ચારિત્રમાહનીયાદિના ઉદય તરફ વારવાર કરડી બન્યા કરે, કારણ કે એ ઉદ્ભયને લીધે જ, એને જે વસ્તુતઃ ગમે છે તેમાં તેની પ્રવૃત્તિ થ શકતી નથી; અને એ ઉસને લીધે જ, એને જે વસ્તુત ગમતુ તેમાં તેની પ્રવૃત્તિ થઈ જવા પામે છે. સમ્યક્ત્વને પામેલા આત્માનેા પુરૂષાર્થ Jain Educationa International For Personal and Private Use Only * જી સામિહનીસિન Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪] સમ્યગુદશન લેવાના લક્ષ્યવાળે જ હવે જોઈએ અને જ્યાં સુધી સમ્યફ વને. પરિણામ નિર્મળ હોય, ત્યાં સુધી એનું એ લક્ષ્ય હોય જ. એ કારણે, એ ચારિત્ર મેહનીયાઆદિન ઉદયને પણ એવા વિરાગભાવે ભેગવી લે, કે જેથી ચારિત્ર મેહનીયાદિને ક્ષયે પશમાદિ સુલભ બનતું જાય. | ચારિત્ર મેહનીયાઆદિને ઉદય, સમ્યક્ત્વને પામેલાને માટે પણ ભય રૂ૫ છે, એટલે સમ્યકત્વને પામેલા આત્માઓએ પણ પિતામાં વિરતિના પરિણામને પેદા કરવાના હેતુથી પણ શકય એટલી વિરતિ કરવા તરફ જ લક્ષ્ય રાખવું જોઈએ. પહેલાં જે વાત કહેવાઈ, તે તે એટલા માટે કહેવાઈ કે–“અણસમજથી પણ તમે, અવિરતિ એવા પણ સમ્યગ્દષ્ટિ આત્માની આશાતન કરવાના અને એથી શ્રી જિનવચનની પણ આશાતને કરવાના પાપમાં પડી જાવ નહિ!” . ચાર ગતિઓમાં એકેય ગતિ એવી નથી છે. કે જે ગતિમાં દુખનો સર્વથા અભાવ હેય " સંવેગને જેમ મોક્ષની અભિલાષા સ્વરૂપે વર્ણવેલ છે. તેમ સંવેગ ને અર્થ “સંસારથી ભય” એ પણ થાય છે. કેટલીક વાર સમજુ બનેલા જીવને એ ખ્યાલ પણ આવે છે કે–“વસ્તુતક આ સંસારમાં સુખ જેવું કાંઈ છે જ નહિ. સંસારમાં જીવને પરિભ્રમણ કરવાની ગતિએ ચાર અને તેમાંની એક ગતિ એવી નથી, - કે જે ગતિમાં દુઃખને સર્વથા અભાવ હોય ! કેઈ ગતિમાં મરણ તે ન હોય, એવું તે છે જ નહિ. જીવને ક્યાંક રહેવાનું બહુ બહુ મન થઈ ગયું હોય, છતાં પણ એને એ સ્થાન ફરજીયાત છેડી જ જવું પડે, એ તે નિશ્ચિત જ છે. - a વળી એ જીવ એમ પણ વિચારે કે-નરકગતિમાં જીવને, અતિ શીતલતાથી ઉત્પન્ન થયેલી અને અતિ ઉષ્ણતાથી ઉત્પન્ન થયેલી. આદિ ક્ષેત્રવેદનાને ભેગવવી પડે છે, પરમાધામી અસુરોએ ઉત્પન્ન કરેલી વિવિધ વેદના ભેગવવી પડે છે, અને નાકે પિતે પણ પરસ્પર પ્રત્યેના પરસ્પરના વેરભાવાદિ ચુક્ત વર્તાવથી પરસ્પરને વેદના Jain Educationa International For Personal and Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના સૂર્યોદય [ ૩૦૫ તિય ગતિમાં પણ જીવને ભૂખ, તરસ, ટાઢ, તડકા અને પ્રહારી વગેરેનાં ઘણાં દુ:ખે ભાગવવાં પડે છે. પોતાના ઉપયોગમાં આવે એવાં પશુ-પ‘ખીઓને લોકો અન્ધનમાં નાંખે છે, એની પાસે નિર્દયપણે કામ કરાવે છે, પાતે પણ એના ઉપર ચઢી બેસે છે, ગાડી વગેરે સાધનાએ જોડીને દોડાવે છે અને દીન બનીને એ જીવાને નાચવું પડે છે. ટાઢ-તડકા, ભૂખ, તરસ વેઠવાં પડે છે, ‘કતલખાને કપાવુ પડે છે. આવાં આવાં તે ઘણાં દુઃખા જીવને તિય ચગતિમાં ભાગવવાં પડે, એ શકય છે. મનુષ્યગતિમાં પશુ જીવને દરિદ્રતા, દુર્ભાગ્ય, દાસત્વ, રેગ, શાક, વિયેાગ આદિને લીધે ઉત્પન થતાં ઘણાં દુ:ખને ભાગવવાં પડે, એ શકય છે. આ રીતે જોતાં બાકી રહી જે દેવત, તેમાં પણ જીવને ઈર્ષ્યા, વિષાદ અને પરાધીનતા આદિશ્રી જનિત અનેકવિધ દુઃખા ભાગવવાના પ્રસ`ગા ઉપસ્થિત થઈ જવા પામે છે. ચારેય ગતિએમાંથી એક પણ ગતિ એવી નથી, કે જેમાં દુઃખ ન જ હેાય.' આવે સમજપૂર્વકનો ખ્યાલ પેદા થતાં, જીવમાં સંસારથી જ ભય પામવા રૂપ ભાવ પ્રગટે છે, અને એ ભય મેાક્ષને પામવાના ભાવને પેદા કર્યા વિના તે! રહે જ નહિ ને ? આવી રીતે ભય પામી જાય, એ સવેગ છે. જીવ, સંસારથી જ સવેગના આવા ભાવ ખરા રૂપમાં તે સમ્યક્ત્વને પામેલા આત્માએ!માં જ પ્રગટી શકે છે; એટલા માટે, આપણે જોઈ આવ્યા કે–ઉપકારીઓએ જેમ પ્રશમને સમ્યક્ત્વના એક લિંગ તરીકે વર્ણવેલ છે, તેમ સંવેગને પશુ સમ્યક્ત્વના એક લિંગ તરીકે વધુ વેલ છે. આ સંવેગ એવા છે કે-આ સવેગના ભાવને ખૂબ ખૂબ કેળવીને જીવ સમ્યકૃત્વને પામનારા પણ બની શકે અને સમ્યક્ત્વને પામેલા જીવ, સંવેગના આ ભાવમાં રમતાં રમતાં પોતાનાં ચારિત્રમાહનીયાદિ કર્મને ક્ષયાપશાદિ પણ સુલભતાથી સાધી શ સ. ૨૦ Jain Educationa International For Personal and Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ ૬ ] સમ્યગૂદન૧ નિર્વેદ - નિર્વેદ, એ સમ્યકત્વનું ત્રીજું લિંગ છે. જીવ માત્રને સુખ ગમે છે અને દુખ નથી ગમતું, એ નક્કી વાત છે; અને, અણગમતું દુઃખ આવી આવીને પટકાયા કરે તથા ગમતું સુખ દૂર દૂર ભાગ્યા કરે, એવું તે સંસારી જીને વારંવાર અનુભવાય છે. દુઃખને નિવારવાને મથે, ત્યારે દુઃખ ઊલટું વધે અને સુખનાં ફાંફાં મારે ત્યારે સુખ ભાગવા માંડે, આવું આ સંસારમાં બહુ બહુ બને છે. તમનેય “રળવા ગયા છે અને બેઈને રેતા આવ્યા છે, એ અનુભવ પણ થયે હશે! એક અણગમતાને દૂર હડસેલવા જતાં, એ અણગમતું પણ ચીપડ્યું રહે અને નવું અણગમતું આવી મળે, એવું પણ બન્યું હશે ! એવા વખતે પણ તમે એના કારણને (એના માત્ર પ્રત્યક્ષ કારણને જ નહિ, પણ એના મૂળ કારણને) વિચાર કરવાને નિરાંતે બેઠા છે ખરા ? મોટા ભાગે નહિ, કારણ કે-ગમે તેટલી નિરાશા મળે તેય આશા ભરતી નથી. નિરાશા મળે, દુઃખ ઊપજે, પણ પાછું થાય કે-“હવે આમ નહિ, પણ તેમ કરું !” એમ વારંવાર થપાટ પડે, તે પણ જીવ થાકે છે ખરો? મોટે ભાગે નહિ ! આ વગર થાકયે થતે પુરુષાર્થ મેક્ષને માટે અવશ્ય કરવા જેવો છે અને જે એ અદમ્ય પુરુષાર્થ મેક્ષને માટે કરાય, તે એથી કદી પણ નિરાશા સાંપડે નહિ અને કદી પણ આશા જન્મ નહિ–એવી અવસ્થાને પામી શકાય પરંતુ જીવ મેટે ભાગે મેક્ષની સાધનાની વાતમાં તે થોડા પુરુષાર્થમાં જ થાકી જાય છે. આવું કેમ અને છે? સંસારથી એ થાક્યો નથી માટે! જ જ્યાં સુધી દુઃખના મૂળભૂત કારણને વિચાર કરતે નથી, ત્યાં સુધી તે સંસારથી થાક જ નથી. જીવને પોતાને ખ્યાલ આવે છે એ કે હું કેટલો બધે પરાધીન છું? સુખ ગવવાનું મારે, દુઃખ ભેગવવાનું મારે, પણ મારું સુખ કે મારું દુખ મારે આધીન નહિ જે તમારુ સુખ-દુખ તમારે આધીન હોય, તે તમે જેટલું દુઃખ ભોગવે છે, તે ભેગવે ખસ? અને, Jain Educationa International For Personal and Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ સમ્યાનને સૂર્યોદય [૨૭ અત્યારે તમે જેટલા સુખમાં નભાવી લે છે, તેટલા સુખમાં તમે નભાવી લે ખરા ? તમારું સુખ જે તમારે આધીન હોય, તમને તમારી ઈચ્છા માત્રથી જ સાંપડે એવું હોય તે તમે કયી કળી ચીજોની ઈચ્છા કર્યા વિના રહે એવા છે? અને, ગમે તેટલી ચીજો મળે તે પણ, તમને “હવે નહિ જ જોઈએ.” એવું થોડું જ થાય એવું છે? તમે દુન્યવી વસ્તુઓના અનુકૂળ યોગમાં સુખ માન્યું છે, એટલે આ વાત છે; બાકી તે સુખ એ આત્માને ગુણ છે. તમે બહારની ચીજોમાં સુખ માન્યું છે, એટલે ગમે તેટલી ચીજો તમને મળે, તેય તમને સંપૂર્ણપણાને અનુભવ થાય એ શક્ય નથી. તમને એમ થયા જ કરવાનું કે-“હજુ ખૂટે છે, અમુક મળે તે સારું પેલા પાસે અમુક છે ને મારી પાસે એ નથી. એટલે ગમે તેટલું તમને મળે, તેય તમે ઈર્ષ્યાદિના દુઃખથી બચી શકે તેમ નથી ! માટે, વિચાર કરે. સંસારમાં દુખ કે સુખ તમારે આધીન છે જ નહિ. એટલે કે–સુખની સામગ્રી અને દુઃખની સામગ્રી મળવી તેમ જ કેઈ સામગ્રી સુખકર નીવડવી કે દુખકર નીવડવી એ બધુ તમારે આધીન છે ખરું? કહેવું જ પડશે કે–ના. કારણ કે એ કર્મને આધીન છે. ત્યારે, ખરી રીતે તમારી કદર્શન કેણ કરે છે? અન્ય કેઈ નહિ, પણ તમારું કર્મ જ વસ્તુતઃ તમારી કદર્થના કરે છે. એ કર્મ ઉપર કાબૂ મેળવીને કેઈ જીવ સંસારમાં સુખે જીવી શકે તેમ છે? ના, એ શક્ય જ નથી. એવું કોઈ શક્ય નહિ હોવાથી જ, ભગવાને કર્મથી છૂટવાને ઉપાય બતાવ્યું. કઈ જીવ કમ ઉપર કાબૂ મેળવી શકે અને સદાને સુખી થઈ શકે એ શક્ય જ નહિ હોવાથી, ભગવાને કર્મથી છૂટવાને ઉપાય દર્શાવ્યું છે ને? કર્મથી જે છૂટે, તે જ સુખી થઈ શકે બી તે, સંસારમાં જીવની સ્થિતિ કર્માધીન રહેવાની. જે આવું સમજે, તેને કન્ની સત્તાથી જ રાલતા આ સંસાર ઉપર મમત્વ Jain Educationa International For Personal and Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ] સમ્યગદર્શન-૧ ભાવ ન રહે; પણ સંસાર ઉપર મમત્ત્વ ભાવ ન રહે એટલા માત્રથી જ કાંઈ કસત્તાના પ્રતિકાર થઈ શકે તેમ છે ? નથી. એ તે કમસત્તાથી છૂટે તા જ ફાવે. આવી રીતે વિચારી શકનાર જીવને સસારમાં રહેવુ પડે, તેા તે કયી રીતે રહે ? દુઃખપૂર્વક જ રહે ને ? રહેવું ગમે નહિં અને રહેવુ પડે, એ શું દુઃખ નથી ? આવી રીતે . સંસારવાસ પ્રત્યે જે કઇંટાળા ઊપજે અથવા તા સંસારવાસથી જે થાક લાગી જાય, એને નિવેદ કહેવાય છે. આવા પ્રકારના જીવને જે ભાવ, એને સવેગમાં પણ સમાવેશ થાય. સંસારવાસ પ્રત્યે કંટાળેા ઊપજવા એને સંવેગ કહેવે, અને માક્ષની અભિલાષા અને નિવેદ કહેવા, એવા અર્થ પણ કરવામાં આવે છે. પાંચ ઇન્દ્રિયેાના પાંચ વિષયા પ્રત્યેની વૃદ્ધિના જે ત્યાગ, એને પણ નિવેદ કહેવામાં આવે છે. ગૃદ્ધિ એટલે અતિ આસક્તિ. વિષયાની અતિ આસક્તિ જીવને આ લેાકમાં પણ અનેક ઉપદ્રવાના ભાગ બનાવે છે અને વિષયેાની અતિ આસક્તિથી ઉપાજેલા પાપને લઈ ને જીવને પરભવામાં નરકાદિ ગતિએમાં ભયંકર દુઃખે ભાગવવાં પડે છે.”—આવા વિચારથી જીવને વિષયેા પ્રત્યે વિરાગને જે ભાવ પ્રગટે, તેને પણ નિવેદ કહેવામાં આવે છે. કગ્રન્થિને ભેદનારા જીવમાં આવા વિષયવિરાગ હાવા, એ સ્વાભાવિક ગણાય ને ? અવિરતિનો જોરવાળામાં કદાચ એ ન પણ જણાય, તા એ બનવાજોગ છે; પરન્તુ દેખીતી રીતે વિષયવિરાગ ન પણુ જણાય, તા પણ સમ્યકત્વને પામેલા આત્મામાં અને ભાવ તે! હાય જ. .. સસારવાસ પ્રત્યેના અણગમા એ નિવેદ : હું જીવ જયાં સુધી સંસારવાસથી, એટલે કે—આ સંસારમાં પરાક્રીનપણે ચાર ગતિમાં પરિભ્રમણ કર્યા કરવું પડે અને એમાં માટે Jain Educationa International For Personal and Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનેને સૂર્યોદય [૩૦૯ ભાગે તે દુઃખ જ વેઠવું પડે, કે જે ગમે નહિ અને ગમે નહિ છતાં પણ જેને પિતાથી પ્રતિકાર થઈ શકે નહિ, તેનાથી કંટાળે નહિ, ત્યાં સુધી તે તેનામાં કેઈ આત્મગુણ વાસ્તવિક રૂપમાં પ્રગટી શકતું જ નથી. ત્યાં સુધી તે જીવને દેખીતા ગુણે પણ દોષને માટે અને એથી દુઃખને માટે થાય છે, કારણ કે-જીવ જે કાંઈ કરે છે, તે સંસારમાં કેમ સુખી થવાય, એ જ ઈચ્છાથી કરે છે એટલે કે, એને પાય જ બેટ છે. જીવ પિતાની આવી પરાધીન અને કરુણ હાલતને વિચાર કરે, એ ક્યારે બને ? “આ ભવમાં આવતાં પૂર્વે તે ક્યાં હતું અને આ ભવનું જીવન પૂરું થયા પછીથી પિતે જશે ક્યાં? તેમ જ અહીં કેટલાકને મરી મથવા છતાં પણ રિબામણનો પાર નથી હોતો અને ડાકને વગર મહેનતે ઘણી અનુકૂળતાએ મળે છે, તે તેનું કારણ શું ? ”—આવી આવી રીતે જીવ જ વિચાર કરવા માંડે, તે તે સંસારવાસમાં પતે કેટલે બધે પરાધીન છે, તેને ખ્યાલ આવે. અને ડુંક સુખ મળે જેના યોગે, તેના કારણે ભાવમાં ઘણું દુઃખ ભોગવવું પડે છે, એ પણ ખ્યાલમાં આવે. એને મેક્ષને કશે પણ ખ્યાલ ન હોય, તે પણ એને આ સંસારવાસ તરફ તે અણગમો પેદા થાય જ. એને એમ તે થઈ જ જાય કે–આ કાંઈ આપણું સારી સ્થિતિ નથી.” સંસારના સ્વરૂપને જાણવાથી સંસાર પ્રત્યે આવો જે કંટાળે ઊપજે, તેને નિર્વેદ કહી શકાય. ત્યાર બાદ, મેક્ષને જાણે એટલે એને મેક્ષને મેળવવાની ઇચ્છા જ થાય. મેક્ષના સુખને ખ્યાલ આવતાં, એને સંસારના ગમે તેવા સુખ પ્રત્યે પણ એ સુખને ભેગવવા સંસારમાં વસવા જેવું છે–એમ થાય નહિ. આ સંવેગ આવ્યે કહેવાય. ઉત્તમમાં ઉત્તમ ગણાતું પણ વિષયસુખ એ સાચું સુખ તે નથી જ, અને મેક્ષસુખ એ જ સાચું સુખ છે. –આવું એ સમ્યફ પૃથક્કરણ કરે; અને એથી એ જીવની દશા એવી થાય કે વિષયસુખમાં એ આત્મા કદી પણ એકાન્તિક ચેન અનુભવી શકે નહિ. . Jain Educationa International For Personal and Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦] ' સમ્યગૂજન-૧ ચિત્ત જે મોક્ષસુખમાં ચે તો સંસારસુખને ભગવાન છતાં એમાં પૂરું ચેન અનુભવે નહિ તમને આ વાતને ખ્યાલ આપવાને માટે, કયું ઉદાહરણ આપવું? અન્ય રમણીમાં જેનું ચિત્ત ચોંટી ગયું છે, એવા પુરુષની કેવી હાલત થાય છે? એ પુરુષનું ચિત્ત જ્યાં સુધી અન્ય રમણીમાં ચુંટયું નહોતું, ત્યાં સુધી એ પિતાની રમણીમાં જે આસક્ત રહેતું હતું, તે આસક્ત તે પછી તે પોતાની રમણીમાં રહે ખરો ? અન્ય રમણી કે જેમાં તેનું ચિત્ત ચુંટયું છે, તેને મેળવી શકાતી ન હોય, તેને વેગ સાધી શકાતું ન હોય, તે પણ એ પિતાની રમણીના સહવાસમાં પહેલાં જેવું ચેન અનુભવતું હતું, તેવું ચેન અનુભવે ખરા ? રહે છે પિતાની રમણીની જોડે, સેવે છે પિતાની રમણીને, છતાં પણ એના મનમાં વાસ અન્ય રમણને છે, એટલે એ પોતાની રમણીની સાથે વિષયસુખ ભેગવે તેય બેચેન તે રહ્યા જ કરે ને ? એ જ રીતે, મેક્ષસુખને જેને ખરેખરો ખ્યાલ આવી જાય અને એથી જેનું ચિત્ત એ સુખમાં ચોંટી જાય, એ જીવ સંસારસુખને ભેગવે તેય તેમાં તે બેચેન તે રહ્યા જ કરે. આ છે વિરાગ. શ્રી રાવણના ચિત્તમાં જ્યાં સુધી સીતાજી વસ્યાં નહોતાં, જ્યાં સુધી સીતાજીમાં શ્રી રાવણનું ચિત્ત ચુંટયું નહોતું, ત્યાં સુધી પિતાની પટ્ટરાણ મંદોદરી તથા અન્ય પિતાની રાણીઓના યુગમાં એમને જે ચેનને અનુભવ થતું હતું, તે ચેનને અનુભવ એમનું ચિત્ત સીતાજીમાં ચુંટયા પછી એમને થયે નહે. ચિત્ત ચેપ્યું સીતાજી ઉપર, એટલે વિરાગ ઊપજે મંદોદરી આદિ તરફ ! તે એટલે સુધી કે–શ્રી. રાવણે મંદોદરીને પણ કહ્યું કે જા તું મને જીવાડવાને ઈચ્છતી હોય તે તું સીતાજીને સમજાવ કે–એ મારી બને ! શ્રી રાવણને મદદરી આદિ પ્રત્યે વિરાગ પ્રગટો, એટલે શ્રી રાવણે આવું કહ્યું, જ્યારે મંદોદરીમાં શ્રી રાવણ પ્રત્યે એને એ રાગ હતું, તેથી પતિવ્રતા સતી એવી પણ મંદોદરી, સીતાજીને એવું સમજાવવાને ગઈ કે તું મારા સ્વામીની બને, તે હું તારી દાસી થઈને રહું !' Jain Educationa International For Personal and Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ સદ્ધનો સૂર્યોદય [૩૧ વાત એ છે કે–સંસારસુખને જ સાચું સુખ માનનારમાં સંસાર પ્રત્યે વિરાગ પ્રગટે નહિ અને મોક્ષસુખ પ્રત્યે જેનામાં રાગ પ્રગટે તેનામાં સંસાર સુખ પ્રત્યે વિરાગ પ્રગટ્યા વિના રહે નહિ. આમ નિર્વેદ અને સંવેગ, એ પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે. સંસારમાં દુઃખ ઘણું છે એને ખ્યાલ આવે અને પોતે પોતાના દુઃખને ટાળવાને સમર્થ નથી–એ પણ ખ્યાલમાં આવે, પછી માણસને સંસાર પ્રત્યે કંટાળે ન ઊપજે, તે બીજું થાય પણ શું? એ થયે નિવેદ. હવે એ કંટાળે તે ઊપ જ હોય અને મોક્ષસુખ જાણવામાં આવે, તે તે પછી એનામાં સંસારના સુખ પ્રત્યે વિરાગને ભાવ પ્રગટે નહિ, એ બને જ કેમ? અને એનું ચિત્ત મેક્ષસુખને વિષે ચેટયું રહે નહિ, એ પણ બને કેમ ? આ થયે સંવેગ. વિરાગ અંગે સ્પષ્ટીકરણ: એ વાત પણ સમજવા જેવી છે કે વિરાગને અર્થ, રાગને સર્વથા અભાવ એવું નથી. રાગને સર્વથા અભાવ તે શ્રી વીતરાગને હેય. જીવ જ્યાં સુધી વીતરાગ બને નહિ, ત્યાં સુધી જીવમાં રાગ તે રહે છે જ, પરંતુ જીવમાં રાગ હોય તે છતાં પણ જીવ વિરાગી હોઈ શકે છે. સંસારના સુખની અતિ આસક્તિ ભૂંડી લાગે, એ આસક્તિ વર્તમાનમાં પણ દુઃખદાયક છે અને ભવિષ્યમાં પણ દુઃખદાયક છે-એમ લાગે, તે એ પણ વિરાગભાવ છે. રાગ એટલે તે ઘટ ને? સંસારના સુખના અતિ રાગ પ્રત્યે તે અણગમે. ઊપ ને? પછી, વિરાગ વધતાં એમ થાય કે-“સંસારનું સુખ ગમે તેવું હોય, પણ સંસારનું સુખ એ ખરું સુખ તે નથી જ.” આટલું થયું. એમાં પણ રાગ તે ઘટયો જ ને? વળી એમ થાય કે-“સંસારનું સુખ દુઃખને કારણે જ સુખ રૂપ લાગે છે, સુખ રૂપ લાગવા છતાંય દુઃખથી એ સર્વથા મુક્ત તે હેતું જ નથી અને એને ભગવટો આદિ પાપ વિના થઈ શકતા નથી, તેથી એ ભવિષ્યના દુઃખનું પણ કારણ છે, માટે સંસારનું સુખ વસ્તુતઃ તે ભેગવવા Jain Educationa International For Personal and Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨] સમ્યગદર્શન-૧ લાયક જ નથી. તે આમાં પણ રાગ ઘટો કે નહિ? આમ, સંસારના સુખ પ્રત્યેના રગને ઘટાડે, એ જ વિરાગને ભાવ છે." - જેમ જેમ સંસારના સુખને રાગ ઘટતું જાય છે, તેમ તેમ વિરાગને ભાવ વધતું જાય છે. એટલે “સંસારના સુખ ઉપર જેને થડે પણ રાગ હોય, તેને વિરાગી કહેવાય જ નહિ.”—એવું માનતા નહિ! પણ એવું માનજે કે–વિરાગ પ્રગટયા વિના, કદી પણ સાચે ધર્મરાગ પ્રગટે નહિ. વિરાગ પ્રગટે તે જ મેક્ષા રાગ પ્રગટી શકે છે અને મેક્ષનો રાગ પ્રગટે તે જ સાચે ધર્મરાગ પ્રગટી શકે છે, કારણ કે-ધર્મ એ મેક્ષના ઉપાય રૂપે જ વસ્તુતઃ આદરણીય છે. મેક્ષના સુખનો રાગ જેમ જેમ વધતું જાય, તેમ તેમ સંસારના સુખ ઉપર રાગ ઘટતો જાય; અને એમ સંસારના સુખ ઉપર રાગ જેમ જેમ ઘટતો જાય, તેમ તેમ સાચે ધર્મરાગ વધતો જાય, એથી ત્યાગ કરવાનું મન થાય. મેક્ષના સુખને રાગ અને સંસારના સુખ પ્રત્યે વિરાગ–એનું પ્રમાણ વધતાં, સંસારના સુખને તજવા તરફ જીવ વળે. એથી એ ત્રતાદિમાં આવે. જ્યારે સંસારને સુખને રાગ નીકળી જાય અને મોક્ષના સુખના રાગના ગે મેક્ષના ઉપાયભૂત ધર્મને રાગ જ પ્રધાન બની જાય, પછી સર્વવિરતિને પરિણામ આત્મામાં પ્રગટે. આમ વિરાગ અને ત્યાગ–બને મળીને વીતરાગપણને ખેંચી લાવે. અનુકશ્યા ? સમ્યક્ત્વનું ચોથું લિંગ છે–અનુકશ્મા. અનકમ્પા એટલે શું ? દીન, દુઃખી આદિનું હૈયું તે એમના દુઃખથી હાલી ઊઠેલું હોય છે, પરતુ જેઓ એવા દીન-દુઃખીને જુએ, તેઓનું હૈયું પણ જો કમળ હોય છે, તે દીન-દુઃખીઓના દુઃખને જોઈને તે હાલી ઊઠે છે. એ રીતે દીન-દુઃખિએના દુઃખને જોઈને હૈયું દ્રવે અને એથી એ દુબેને દૂર કરવાની જે યથાશક્તિ પ્રવૃત્તિ થાય, તેને અનુકશ્મા Jain Educationa International For Personal and Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દશનને સૂર્યોદય [૩૧૩ કહેવાય છે; પરન્તુ એ અનુકમ્પ નિષ્પક્ષપાત હેવી, એ પરમ આવશ્યક છે. આમ તે કુરમાં કર સ્વભાવને માનવીઓ પણ પોતપોતાનાં પુત્ર– પુત્રી આદિ સગાંઓના અને સમ્બન્ધીઓના દુઃખને જોઈને દુઃખી થાય છે. માનવીએ તે શું, પણ સ્વભાવથી જ કુર હોય એવાં પશુપંખીઓમાં પણ પિતાનાં બચ્ચાંઓ વગેરેનાં દુઃખેને જોઈને તેમનાં એ દુઃખે ને દૂર કરવાને ભાવ પ્રગટે છે. તે એને અનુકપ્પા કહેવાય? નહિ, કેમ કે–એવી રીતે દુઃખથી દ્રવવાનું અને દુઃખને દૂર કરવાની પ્રવૃત્તિ કરવાનું જે બને છે, તે મમત્વ-ભાવને લઈને બને છે. કેવળ મમત્વને ભાવને કારણે જ, અન્યના દુઃખથી હૈયું દ્રવે અને મમત્વને કારણે જ તે દુઃખને દૂર કરવાની પ્રવૃત્તિ થાય, એમાં વસ્તુતઃ અનકમ્પાને ભાવ નથી. અનકમ્પાને ભાવ તે કોમળ-હૈયાની અપેક્ષા રાખે છે. કેઈન પણ દુઃખને જોતાં હૈયું દ્રવે અને એના દુઃખને નિવારવાની યથાશકય પ્રવૃત્તિ થાય, એ અનુકમ્પાને વિષય છે. આ કારણે નિષ્પક્ષપાતપણે દુઃખીઓનાં દુઓને જોઈને હૈયું દ્રવે અને નિષ્પક્ષપાતપણે દુઃખીઓનાં દુકાને દૂર કરવાની જે યથાશક્ય પ્રવૃત્તિ થાય, એને અનુકમ્પા કહેવાય છે. એ રીતે હૈયું દ્રવવામાં અને દુઃખને દૂર કરવાની યથાશય પ્રવૃત્તિ થવામાં વસ્તુતઃ નજર દુઃખી કેણ છે–એ તરફ હોતી નથી, પણ તે દુઃખીના કેવળ દુઃખ તરફ જ નજર હોય છે. નિષ્પક્ષપાત એવી દ્રવ્યાનુંકસ્પાથી કે ભાવાનુ કમ્પાથી પાપ લાગે જ શી રીતે? આવી અનુકશ્માને નિષેધ પણ આજે કેટલાક તરફથી કરવામાં આવે છે; અને એ નિષેધ કરનારાઓ પાછા પિતાને જેન તરીકે ઓળખાવે છે! એટલું જ નહિ, પણ પિતાને શ્રી જિનશાસનના ખરેખરા મર્મની સમજ પ્રગટી છે માટે પોતે અનકમ્પાને નિષેધ કરે છે.—એમ તેઓ કહે છે. “નિષ્પક્ષપાતપણે અનુકમ્પ કરનારે પુણ્ય તે ઉપાર્જતે નથી, પણ પાપ ઉપાજે છે.”—એમ પણ તેઓ કહે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ૧૪] સમ્યગ્દર્શન-દ વસ્તુતઃ અનુકમ્પાના ભાવ દિલમાં પ્રગટે, તે તે કથારે પ્રગટે અનુકમ્પામાં વાત તા એ જ છે ને કે-દુઃખી દુઃખી મટા ? દુઃખીનુ દુઃખ ટળે, એ જ એક વાત છે કે બીજી કઈ વાત છે? એમાં, કોઈ સ્વાર્થ –સંબધની વાત નથી. શ્રી જૈનશાસનને પામેલામાં એ ભાવ તા અવશ્ય હોય ને કેકોઈ દુઃખી ન રહે અને સૌ સુખી બને તા સારુ? પાતે ભલે કેઇનેય માટે કાંઈ પણ કરી શકવાની હાલતમાં ન હાય, પણ મનમાં એટલું તે આવે ને કે—કોઈ જીવ દુઃખી ન રહે અને સર્વ જીવે સુખી અને તે સારુ ? હવે જેના મનમાં એવું હોય જ કે કોઈ પણ જીવ દુઃખી ન રહેવા અથવા દુઃખી ન થાય તેા સારું.”—તેને કોઈને પણુ દુઃખી થતા કે દુઃખી બનતા જોઇને શુ થાય? આનું દુઃખ ટળે તે સારું.’–એટલું પણ એનુ ઉંચું દ્રવે કે નહિ ? જેને આવા વિચાર આવે, તેને એ વિચારથી પાપ લાગે એવું તા, મૂઢ સિવાય બીજો કાણુ કહે? વિચાર કરો કે–એ શુભ ભાવમાં ખેાટાપણાના અંશ પણુ કયા છે, કે જે કારણે ‘ એ જીવને પાપને! બંધ થાય.’–એવું કહી શકાય ? એમાં કાઈ દુન્યવી સ્વાના ભાવ નથી, મમત્ત્વ નથી, પક્ષપાત નથી, પણ કેવળ દુઃખી જીવનું દુઃખ ટળેા.’ એવા જ ભાવ છે; છતાં એ ભાવને પાપનુ કારણ મનાય ? 6 જે જીવ દુઃખી છે, તે તેના પાપના કારણે દુઃખી છે-એમ પણ માન્યું અને એ જીવ મિથ્યાત્વ, અજ્ઞાન આદિના ચેાગે પાપને આચરે છે અને આચરશે—એ પણ માન્યું, પણ ‘એ જીવનું દુઃખ ટળે..'—એવા ભાવમાં દૂષિતપશું કર્યુ` છે? કે જેથી એ ભાવના યેાગે પાપ બધાય ? હવે જ્યારે એવા ભાવ પેદા થવા પામે કે આ દુઃખી જીવનું દુઃખ ટળે તે સારુ' ત્યારે એ ભાવ, એ ભાવને અનુરૂપ એવી શકય પ્રવૃત્તિ કરવાને પ્રેરે નહિ, એ મને ? સહેજે મન થાય કે મારાથી અને તે! આ દુઃખી જીવના દુઃખને ટાળવાના હું પ્રયત્ન કર્!' આવું મન થાય, એમાંય કયા ખોટા ભાવ છે, કે જેથી પાપ લાગે? Jain Educationa International For Personal and Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનને સૂર્યોદય [૩૧૫ આવા કેમળ અત:કરણવાળે અને દયા બને છા, એ. દુખી જીવના દુઃખનું નિવારણ થવા પામે એ પૂરતી પિતાથી શકw અને ઉચિત એવી પ્રવૃત્તિ કરે, એથી એને પાપ લાગે, એમ પણ કહી શકાય ખરું? ત્યાં, એ દુખી જીવ પહેલાં શું કરતે હતે અગર પછી શું કરશે–એને વિચાર નથી, પણ એના વર્તમાનકાલીન દુ:ખ પૂરતો જ વિચાર છે અને પ્રવૃત્તિ પણ એ પૂરતી જ છે. એવી પ્રવૃત્તિ કરનારને એમ નથી થતું કે-“આ દુખી જીવ દુઃખમુક્ત બનીને પાપપ્રવૃત્તિને આદરે તે સારું ! એ દુખી જીવ દુઃખમુક્ત બનીને પાપપ્રવૃત્તિને આદરવાને સમર્થ બને, એવી ઈચ્છા સરખી પણ ત્યાં નથી. એથી ઊલટું એ પણ ભાવ હેવાને સંભવ છે કે-આ જીવ હવે પાપપ્રવૃત્તિને આદરે નહિ તે સારું, કે જેથી આ જીવને ભવિષ્યમાં દુઃખી થવું પડે નહિ.” એટલે, જેઓ નિષ્પક્ષપાતપણે અનુકશ્માના ભાવવાળા બને છે અને એ ભાવે જેઓ પિતાથી શક્ય અને ઉચિત એવી પ્રવૃત્તિ, દુઃખીઓના વર્તમાનકાલીન દુઃખને નિવારવાના જ એક માત્ર હેતુથી કરે છે, તેઓ પાપ બાંધે છે–એમકહેનારાએ જ, એમ કહીને ઘેર પાપ ઉપજે છે. શ્રી જિનવચનના નામે. દયા–દાનનો નિષેધ કરનારાઓ કેવાં કેવા પાપોને ઉપજે છે? દીન-દુઃખીઓની અનુકમ્પાને નિષેધ કરે, એ જ ભયંકર પાપ છે. આંખ સામે દીન-દુખીને જોઈને અનકમ્પાને ભાવ ક્યારે પ્રગટે નહિ? હૈયું કઠેર બન્યા વિના, ક્રૂરતા આવ્યા વિના, દીન-દુઃખીને. જોઈને અનુકમ્પાને ભાવ પ્રગટે નહિ–એવું બને ખરું? તમે એવા માણસેને શોધી કાઢે કે જેઓને દુખી જીવને જોતાં અનુકશ્માને ભાવ પ્રગટ ન હોય અને પછી એમનો પરિચય કરો, તે તમને લાગશે કે–એવાઓનું હૈયું કે મળ નથી, પણ કઠેર છે. તમે તમારા પિતાના ઉદાહરણથી પણ કદાચ અનુમાન કરી શકશે તમારા હૈયામાં Jain Educationa International For Personal and Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૬] સમ્યગૂદશન-૧ કરેપણું આવ્યા વિના, તમે, દીન-દુઃખીઓની ઉપેક્ષા કરી શકે છે ખરા ? - આંખ સામે દીન-દુઃખીઓ દેખાય અને એના દુઃખથી હૈયું દયા બને નહિ એવું જે તમારે માટે તમે અનુભવ્યું હોય, તે એ છે કે એ સમયે લક્ષમીને લેભ આદિએ તમારા હૈયાને કઠેર -બનાવ્યું હતું કે નહિ ? એટલે, દીન દુઃખીઓની દયાને નિષેધ કરનારાઓ તે, જેએનું હૈયું કમળ, કાણું હોય, તેઓને પણ કઠોર હૈયાના બનાવી દેવાનું પાપ આચરે છે. - અનુકશ્માવશ પરોપકાર કરવાનું જેઓને મન થઈ જાય છે, તેવા કેમળ હૈયાવાળાઓને ધર્મ પ્રાપ્તિ સુલભ છે અને ધર્મ પ્રાપ્તિ પછી ધર્મારાધન પણ સુલભ છે કારણ કે-અનુકશ્માના ભાવવાળે જ અહિંસાદિમય ધર્મકર્મ પ્રત્યે સહેલાઈથી રુચિવંત બને છે અને એ ધર્મનું પાલન કરવાની સુંદર કાળજી પણ અનુકશ્માશીલ જીવમાં જ હોઈ શકે છે. આ કારણે, દયા–દાનને નિષેધ કરનારાઓ વરતુતઃ તે ધર્મપ્રાપ્તિ અને ધર્મારાધનના એક પ્રબલ ઉપાય ઉપર જ ઘા કરવાનું પાપ આચરે છે. બીજાઓનાં હૈયાંને કઠેર બનાવવાનું પાપ, ધર્મ પ્રાપ્તિ તથા ધર્મારાધનના એક પ્રબલ ઉપાય ઉપર ઘા કરવાનું પાપ અને ત્રીજું સૌથી વધારે ઘેર પાપ તે એ કે-શ્રી જિનવચનના નામે જ દયાદાનને નિષેધ કરીને, શ્રી જિનવચનથી વિપરીત પ્રરૂપણ કરવી તેમ જ શ્રી જિનવચન પ્રત્યે મિથ્યાષ્ટિ અજ્ઞાન જીવોમાં એથી દુર્ભાવ પ્રગટે એવું કરવું. - મિથ્યાદષ્ટિ અજ્ઞાન ને એમ પણ થઈ જાય કે-“આ લોકે એવા ભગવાનને માને છે કે-જેમના ભગવાને દીન-દુઃખી જીવની દયાને પણ નિષેધ કર્યો છે? કે એ ધર્મ અને કેવા એ ભગવાન?' આપણી ભૂલથી, કેઈ પણ જીવમાં આ ભાવ પ્રગટે એવું અજાણતાં પણ થાય, તેય તે ઘેર પાપનું કારણ છે, તે પછી, આવું ઈરાદા Jain Educationa International For Personal and Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય [ ૩૧૭પૂર્વકનું આચરણ તે ઘેરાતિઘોર પાપનું કારણ ગણાય, એમાં નવાઈ પામવા જેવું જ શું છે? અનુકશ્યાહીનતા કપાયભાવની ઉત્તેજક છે અને અનુકશ્યાશીલતા કષાયભાવની શામક છેઃ અનુકશ્માના દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. સમ્યગ્દષ્ટિ આત્મા સામર્થ્યને અનુસારે બન્ને પ્રકારની અનુકશ્મા કરનાર હોય છે અને એથી અનુકશ્મા એ સમ્યક્ત્વનું એક લિંગ ગણાય છે. સમ્યકુત્વને પામેલા જીવને અનન્તાનુબંધી કષાયેનો રદય હોતું નથી, પણ અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન–એ ત્રણેય પ્રકારના કષાયને રદય જે સમ્યગ્દષ્ટિ જીવોને હેય, તે તે હે સંભવિત પણ છે. એ ત્રણ પ્રકારના કષાયે પણ, કઈ કઈમાં અન્તાનુબંધી જેવા જોરદાર હોય કે પછી સંજવલન જેવા મન્દ હોય, એવું પણ બની શકે છે. સંજવલન કષાય પણ જે અનુક્તાનુબંધી જેવા જેરવાળા હોય, તે તે કષાયવાળામાં સમ્યક્ત્વના અને વિરતિના પરિણામે છે કે નહિ–એ ભ્રમ અન્યમાં પેદા કરવાને માટે તે સમર્થ હાઈ શકે છે. હેય સંજવલન અને દેખાવ એવું લાગે કે–અનન્તાનુબંધીને ઉદય હશે એવી કલ્પના થાય, આવું પણ બની શકે. અપ્રત્યાખ્યાન કષાયોને રદય, દેશવિરતિના પરિણામને અને પ્રત્યાખ્યાન કષાયોને રદય, સર્વવિરતિના પરિણામને પેદા થવામાં અટકાયત કરનારે છે. એટલે દેશવિરતિધર સુશ્રાવકને પ્રત્યાખ્યાની અને સંજવલન સિવાયના કષાયને રદય હોઈ શકે નહિ, જ્યારે સર્વવિરતિધર ભાવસાધુને સંજવલન સિવાયના કષાયોને રદય હોઈ શકે નહિ. છતાં પણ, એ પ્રત્યાખાનીના તેમજ સંવલનના કષાય અથવા તે એકલા સંજવલન કષાયે કવચિત. અનાનુબંધી કષાયેના જેવા પરિબળવાળા બને; અને એવી અવસ્થા, એ માત્ર સંજવલન કષાયેના જ રદયવાળા આત્માને માટે પણ ભય Jain Educationa International For Personal and Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૪] સમ્યગુદન-૧ રૂપ છે. એમાંથી, કોઈ વાર એવું ભારે પતન થઈ જાય કે એ જીવ પુનઃ અનન્તાનુબંધી કષાના રદયવાળે બની જાય. આથી, કષાય માત્રથી સાવધ રહેવું જોઈએ. અનકમ્પાને ભાવ, એ પણ એક એવો ભાવ છે, કે જે ભાવની આણતા વધવાથી કષાયભાવ મન્દ મ9 કેટિન બનતું જાય. અનુકમ્પાહીનતા કષાયમાવની ઉત્તેજક છે અને અનુકશ્માશીલતા કષાયભાવની શામક છે. આથી સમ્યફવને પામેલા આત્માઓ અનુકશ્માશીલ બનીને પણ ચારિત્ર મેહનીયની પ્રકૃતિઓને બલહીનાદિ બનાવવાનું કાર્ય કરનારા હોય, એ સ્વાભાવિક છે. કષાયનું જોર અનકમ્પાભાવમાં અન્તરાય કરનારૂં છે અને અનુકશ્માભાવનું જોર કષાયભાવને મન્દ બનાવનારું છે. એટલે, સમ્યક્ત્વને પામેલા એવા પણ આત્માઓના અપ્રત્યાખ્યાની આદિ પ્રકારના કષાયે જોરદાર હૈઈ શકે છે અને એથી ક્ષાયિક સમ્યગ્દષ્ટિ એવા પણ આત્માઓ માટે કઈ પ્રસંગ વિશેષને ઉદ્દેશીને જે કઈ એમ પૂછે કે–એ કયા અનુકશ્માશીલ હતા?” તે એ પણ સંભવિત વસ્તુ છે, પણ વાસ્તવિક રીતે સમ્યગ્દષ્ટિ આત્માએ અનુકમ્પાના ભાવથી પર હતા નથી. પિતાના સમ્યક્ત્વનું સંરક્ષણ કરવાની તથા પોતાના સમ્યકત્વને નિર્મલ બનાવવાની ભાવનાવાળાઓએ તે, સદાને માટે અનુકશ્માભાવને વિષે જ યત્નશીલ બન્યા રહેવું જોઈએ. અનુકશ્માભાવ તે મિથ્યાદષ્ટિ જીને પણ તેમના મિથ્યાત્વના વમનમાં તથા સમ્યકત્વની પ્રાપ્તિમાં સહાયક બને છે. અનુકમ્માભાવનું જે કષાથભાવને મન્દ બનાવનારૂં હોવાથી, મિથ્યાષ્ટિઓને સમ્યક તાની પ્રાપ્તિમાં, તેઓને અનુકમ્માભાવ પણ સહાયક બની જાય છે. દ્રવ્યાનુકશ્યા અને ભાવાનુકમ્પા અનુકશ્માના દ્રવ્યાનુકમ્મા અને ભાવાનુક્રમ્મા–એવા જે બે અલગ છે, તેમાં દુખિઓનાં દુખેને જેને જે દવાને ભાવ પ્રગટે, મનના એ હ ટળે તે સારૂએ જે વિચાર આવે, એવા Jain Educationa International For Personal and Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ સભ્યાનનો સૂર્યોદય [ sre પ્રકારથી નિષ્પક્ષપાતપણે હૃદયનું! જે દ્રવવું, તેને ભાવાનુકા કહેવાય છે; જ્યારે દુઃખનાં દુઃખને દુર કરવાને માટેની જે શકય અને ઉચિત એવી નિષ્પક્ષ પ્રવૃત્તિ, તેને દ્રવ્યાનુકા કહેવામાં આવે છે. દ્રવ્યાનુકમ્પા અને ભાવાનુકમ્પા—એ એ પ્રકારે ને! અન્ય પ્રકારે પણ અથ કરાય છે. વમાનમાં ઉત્પન્ન થઈ જવા પામેલાં દુખાને અંગે નિષ્પક્ષપાતપણે જે દયાભાવ પ્રગટે અને તે દુઃખાના નિવારણ માટે જે શકય અને ઉચિત પ્રવૃત્તિ કરાય, એને દ્રવ્યાનુકમ્પામાં ગણવામાં આવે છે; જ્યારે ભાવાનુકમ્પા એ કહેવાય છે કે જે પાપાચરણાને કારણે ઊપજેલી હાય. વમાનમાં દુઃખ હે! ચા ન હેા, પણ જે પાપાચરણાના ચેાગે ભવિષ્યમાં દુઃખી જ થવાના સ ́ભવ છે, તેવાં પાપાચરણાને જે કોઈ આચરતા હાય, તેમનેતેવા પ્રકારનાં આચરણાને આચરતા જોઈને દયાના જે ભાવ પ્રગટે તેમજ એ ભાવને આધીન ઉપદેશાદિની જે પ્રવૃત્તિ કરવામાં આવે, તેને પણ ભાવાનુકામાં ગણવામાં આવે છે. અનુકમ્પાભાવ સમ્યજ્ઞાનના ઉપાન તરફ અને સચારિત્રના પાલન તરફ દારી જાય છે અનુકમ્પાના મ કરતાં, એમ પણ કહેવામાં આવેલુ છે કેમારાથી કોઈ પણ નાના-મોટા, સૂક્ષ્મબાદર જીવને દુઃખ ઉપજે નહિ, એવી રીતે મારે વવું જોઈ એ.’–એવી મનમાં જે ભાવના પ્રગટે અને એને લઈ ને એ ભાવનાને અનુસસ્તું' જે કાંઈ પણ વન કરવાનું મન થાય ને વર્તન કરાય, એ પણ અનુકમ્પા છે. જીવને એમ થાય કે− આ જગતમાં એવા કયા જીવ છે, કે જે ઇચ્છી શકતા હાય, છતાં સુખને ન ઈચ્છતા હોય ? સર્વેય જીવા સુખના જ અથી છે અને કોઈ જીવ દુઃખને ઈચ્છતા નથી; તા મારે શુ કરવુ જોઈ એ ? કમસે કમ મારે એવી રીતે જીવવાના પ્રયત્ન કરવા જોઈ એ જે રીતે જીવતાં હું કોઈ પશુ જીવને ક અલ્પ માત્ર પણ દુઃખકાશ ન અનુ ! કોઈ પણ જીવના સુખમાં હુ Jain Educationa International For Personal and Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ] - સમ્યગદશન નિમિત્ત બની શકું તે સારૂં; પણ, કેઈ પણ જીવન સુખમાં હું નિમિત્ત બની શકું યા ન પણ બની શકું, તે પણ કોઈનેય દુખ ઊપજે એવું મારે કરવું જોઈએ નહિ.” આવા પ્રકારને જે મને ભાવ, એ પણ અનુકશ્માને જ ભાવ છે. આ ભાવ વધતે વધતે જીવને સમ્યજ્ઞાનના ઉપાર્જન તરફ અને સમ્યફચારિત્રના પાલન તરફ દોરી જાય છે. - સમ્યજ્ઞાન વિના જીનાં સ્થાનોને ખ્યાલ આવે શી રીતે ? અને, એનાં સ્થાનોને ખ્યાલ આવ્યા વિના, તે તે જીવોને દુઃખ ઊપજે નહિ–એવી રીતે જીવવાનું શક્ય બને શી રીતે? તેમ જ, પાંચેય ઈન્દ્રિયોને નિગ્રહ, ચારેય કષાયને જય અને સંગ ત્યાગ કરીને યતના પૂર્વક જે જીવાય નહિ, તે કઈ પણ જીવને દુખ ન ઊપજે–એવી રીતે જીવવાની ઈચ્છા છતાં પણ, જીને દુઃખકારી બની જવાયા વિના રહેવાય જ નહિ આથી, સાચે અનુકમ્માભાવ જીવને સમ્યજ્ઞાનના ઉપાર્જન અને સમ્મચારિત્રને પાલન તરફ દોરી ગયા વિના રહે જ નહિ. જે જીવમાં આવે અનુકશ્માભાવ પ્રગટે, તે જીવ પિતાથી શક્ય હોય તે કોઈ પણ દુ:ખી જીવના દુ:ખનું નિવારણ કરવાને માટે યથાશક્ય પ્રયત્ન કર્યા વિના પણ કેમ જ રહે ? એટલે. સમ્યકત્વને પરિણામ જે ભાગ્યશાલી જીવમાં પ્રગટે છે, તે જીવમાં અનુકશ્માભાવ પણ સહજ રીતે પ્રગટે છે અને એથી તેને માટે સમ્યજ્ઞાનના ઉપાર્જનની તથા. સમ્મચારિત્રના પાલનની અભિલાષા પણ સહજ બની જાય છે. . . - આસ્તિકય : - હવે સમ્યવનું પાંચમું લિંગ. એ છે આસ્તિક નામનું અસ્તિત્વને માનનારે જે કઈ હોય, તેને આસ્તિક કહેવાય અને આસ્તિકને જે ભાવ, તેને આસ્તિય કહેવાય. આમાં પહેલી વાત. તે એ કે–અસ્તિત્વને જે માનવાનું, તે કેની અસ્તિત્વને માનવાનું ?' : Jain Educationa International For Personal and Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના સૂર્યોદય [૩૧ જેનું અસ્તિત્વ ન હેાય, તેના અસ્તિત્વને માનવું-એમ પશુ નહિ અને જેનું અસ્તિત્વ હૈય, તેના અસ્તિત્વને માનવું નહિ–એમ પણ નહિ ! અસ્તિત્વ માન્યું તા એને જ કહેવાયને ? એટલે, જેનું અસ્તિત્વ ન હાચ, તેના અસ્તિત્વને માને નહિ અને જેનુ અસ્તિત્વ હોય, તેના અસ્તિત્વને માન્યા વિના રહે જ નહિ, એને જ ખરેખરે આસ્તિક કહેવાય. અસ્તિત્વને અવશ્ય માને અને સાથે સાથે તેના અસ્તિત્વને માને નહિ-એટલા માત્રમાં જ જતી નથી: સાચી આસ્તિકતા એથી પણ કાંઇક રાખે છે, જે જે અસ્તિત્વમાં છે, તેને તેને તેના તેના સ્વરૂપે જ અસ્તિત્વમાં માનવું જોઈએ; અસ્તિત્વવાળા દરેકે દરેક પદાર્થ જે જે સ્વરૂપવાળા હાય, તે તે સ્વરૂપે તેને માનવા જોઇએ. દરેક પદાથ નું જે જે સ્વરૂપ હાય, તે તે સ્વરૂપને માનવું જોઈએ અને જેનુ જે સ્વરૂપ ન હાય, તેનું તે સ્વરૂપ નહિ હોવાનું પણ માનવું જોઈએ. જેમ કે-જીવના અસ્તિત્વને માન્યું, પણ જીવ એક જ છે—એવું માને તે!? અનન્તા જીવે છે એમ પણ માન્યું, પણ જીવમાં રહેલા પારિણામિક સ્વભાવને ન માને તેા ? આવી તે, જીવ અજીવ આદિ તવાને લાગતી ઘણી બાબતો છે અને જીવ–અજીવ આદિના સ્વરૂપના વિષયમાં, “આસ્તિક” ગણાતાં દનાનાં મન્તબ્યામાં પણ પરસ્પર વિરુદ્ધતા ઘણી છે. આથી, શુદ્ધ આસ્તિકચ કાને કહેવાય ? જીવ–અજીવ આદિ તત્ત્વાના અસ્તિત્વ માત્રને માનવાથી, શુદ્ધ આસ્તિકય છે—એમ ગણાય નહિ, પરન્તુ જીવ–અજીવ આદિ તત્ત્વા જેવા જેવા સ્વરૂપનાં છે, તેવા તેવા સ્વરૂપવાળાં જીવ-અજીવ આદિ તત્ત્વોને માનવાં, એનુ નામ શુદ્ધ આસ્તિકવ છે. Jain Educationa International જેનું અસ્તિત્વ નથી, આતિકતા સમાઈ વિશેષની અપેક્ષા આ ઉપરથી તમે નાસ્તિકતા કાને કહેવાય, એ પણ સહેલાઇથી સ. ૨૧ For Personal and Private Use Only નાસ્તિકતા કાને કહેવાય? Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩રર ]. " " સમ્યગૂદીન-૧ નક્કી કરી શકે, એવું છે. જીવ-અજીવ આદિ તત્ત્વ, કે જે તનું અસ્તિત્વ હતું, છે અને રહેવાનું છે, તે તને અગર તે તો પૈકીના કેઈ પણ એકાદિ તત્વના અસ્તિત્વને જ જે માને નહિ, તેને નાસ્તિક કહેવાય, એ તે ખરું ને? જીવ-અજીવ આદિ તત્વના અસ્તિવને અમુક અંશે પણ સ્વીકાર કરનાર જેમ એટલા પ્રમાણમાં આસ્તિક ગણાય, તેમ જે તત્વ અસ્તિત્વમાં હેય–તેના અસ્તિત્વને જે જેટલા પ્રમાણમાં ન માને, તે તેટલા પ્રમાણમાં નાસ્તિક પણ ગણાય ને? હવે આગળ વધે. જીવ-અજીવ આદિ તત્તના અસ્તિત્વને માને, પણ જીવ– અજીવ આદિ ત જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે માને નહિ અને એનાથી ઊલટા સ્વરૂપે માને, તે એમ માનવું એ પણ શુદ્ધ આસ્તિક્યની અપેક્ષાએ નાસ્તિકતા રૂપ ગણાય ને ? જીવ–અજીવ આદિ ત, કે જે તનું અસ્તિત્વ છે, તે ત જેવા સ્વરૂપવાળાં છે, તેવા સ્વરૂપે જ તે તના અસ્તિત્વને માનવું એ જે શુદ્ધ આસ્તિક્ય ગણાય, તે પછી જીવ-અજીવ આદિ તાના અસ્તિત્વને માનવા છતાં પણ, તે તને, તે તત્ત્વ જેવા સ્વરૂપવાળાં છે તેવા સ્વરૂપવાળાં હોવાનું નહિ માનવું તથા તે ત જેવા સ્વરૂપવાળાં નથી તેવા સ્વરૂપવાળાં હોવાનું માનવું, એ પણ નાસ્તિતાને જ એક પ્રકાર ગણાય ને? નાસ્તિક તરીકેનું વર્ણન એ ગાળ નથી : આ રીતે જે આસ્તિકતાનું અને નાસ્તિકતાનું સ્વરૂપ જાણવામાં આવેલું હોય, તે આજે જે કેટલાકે “નાસ્તિક” શબ્દને ગાળ રૂપે ઓળખવાને અને ઓળખાવવાને પ્રયત્ન કરે છે, તે પ્રયત્ન તેઓ કરી શકે ખરા? જાણીબૂજીને, ઈરાદાપૂર્વક અસત્ય લખનાર-બેલનારની વાતને બાદ કરે, તે અણસમજથી પણ “નાસ્તિક શબ્દને ગાળ માની લેવાની ભૂલ કરનારા અણસમજુ માણસે ઘણું છે. આસ્તિકતાના સ્વરૂપને વર્ણવતાં વર્ણવતાં, “જેઓ આવું ન - માનતા હોય તેઓ નાસ્તિક કહેવાય.—એવા પ્રકારનું વર્ણન કરવામાં Jain Educationa International For Personal and Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય [ ૩૨૩ આવે, એને કેઈ ડાહ્યો માણસ તે “ગાળ દીધી”—એવા રૂપે ઓળખી અગર ઓળખાવી શકે નહિ. - નાસ્તિક હેવું, એ સ્વ–પરને માટે અપકારકારી છે અને આસ્તિક હેવું, એ સ્વ-પરને માટે ઉપકારકારી છે, એટલે જીવ માત્રે નાસ્તિક નહિ જ બનવું જોઈએ અને પિતાની શુદ્ધ આસ્તિકતાને થોડું પણ દૂષણ નહિ લાગવા દેવું જોઈએ.–આવું માનનાર અને સમજનાર, જે આસ્તિતાને શુદ્ધ સ્વરૂપને અને નાસ્તિકતાના વિવિધ સ્વરૂપને સ્પષ્ટ કરે નહિ, તે એ અન્ય જીવે ઉપર ઉપકાર શી રીતે કરી શકે ? અને, આસ્તિકતાના શુદ્ધ સ્વરૂપને તથા નાસ્તિતાના વિવિધ સ્વરૂપને નહિ સમજનારે, પિતાને ઉપકાર પણ શી રીતે સાધી શકે ? તત્ત્વસ્વરૂપને જે જાણે પણ નહિ અને જાણકારની નિશ્રાને જે સ્વીકારે પણ નહિ, તે તે રખડી જ જાય ને? શુદ્ધ આસ્તિક્યને પામવાને માટે શ્રી વીતરાગ અને સવાનાં વચનને જ શ્રદ્ધેય માનવાં જોઈએ? હવે જેણે શુદ્ધ આસ્તિક્યને પિતાનું બનાવવું હોય, એટલે કે-જેણે પિતામાં નાસ્તિકતાના એક અંશને પણ ટકવા દે ન હોય અને જીવ–અજીવ આદિ તર જેવા જેવા સ્વરૂપે અસ્તિત્વમાં છે, તેવા તેવા સ્વરૂપે જીવ–અજીવ આદિ તરના અસ્તિત્વને માન્ય રાખીને ચાલવું હોય, તેણે શું કરવું જોઈએ ? તેણે વિચાર કર જોઈએ કે-હું તના સ્વરૂપના વિષયમાં સર્વથા શુદ્ધ એ નિર્ણય સ્વતન્ત્રપણે કરી શકું, એ શક્ય છે? આને જવાબ “ન કારમાં જ આવે ને? પછી બીજો વિચાર. જ્યારે હું તેના વિષયમાં અને તના સ્વરૂપના વિષયમાં શુદ્ધ નિર્ણય સ્વતન્નપણે કરી શકું તેમ નથી, તે પછી મારે શું કરવું જોઈએ? આ વિચાર આવતાં, તેણે કેઈક જ્ઞાની ઉપર શ્રદ્ધા રાખવાના નિર્ણય ઉપર જ આવવું પડે. Jain Educationa International For Personal and Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ] સમ્યગ્રંદન-૧ તા, કેવા જ્ઞાની ઉપર શ્રદ્ધા રાખી શકાય? જેના ઉપર શ્રદ્ધા કરવી હાય, તે વ્યક્તિ કેવી હોવી જોઇએ ? ખરેખર, તે વ્યક્તિ એવી જ હાવી જોઈએ, કે જે વ્યક્તિથી અસત્ય વચન ઉચ્ચારાવું, એ શકય જ ન હોય; એટલે એ વ્યકિત અસત્ય વચનેાચારણનાં જેટલાં કારણેા, તે સર્વ કારણેાથી સથા પર હાવી જોઈએ. જેનામાં રાગ અને દ્વેષ હાય તે અસત્ય પણ ખેલે, એવુ મને ને ? રાગને વશ બનેલે જવ અથવા તે દ્વેષને વશ બનેલે જીવ, ગમે તેવા સત્યને પણ એળવે, તે એ સવિત ગણાય, પણ તે અસંભવિત . ગણાય નહિ. જીવ રાગને કે દ્વેષને વશ બનેલેા ન હાય અને તેની ઇચ્છા પણ અસત્ય ખેલવાની ન હેાય, છતાં પણ એ જીવ જો અજ્ઞાન હોય, તા એના વચનમાં એના અજ્ઞાન રૂપ દોષના કારણે પણ અસત્ય આવી જવું, એ સંભિવત જ છે. એટલે વસ્તુતઃ તે તેમનું જ વચન એકાન્તે શ્રદ્ધેય ગણાય, કે જે રાગથી પણ સવ થા મુક્ત મનેલા હાય, દ્વેષથી પણ સવથા મુક્ત બનેલા હાય અને અજ્ઞાનથી પણ સર્વથા મુક્ત બનેલા હાય. અર્થાત્-જેમણે શ્રી વીતરાગપણાને અને સનપણાને પ્રાપ્ત કર્યું... હેાય, તેએ જ સ્વતન્ત્રપણે તવાને અને તત્ત્વાના સ્વરૂપને ચથા રૂપે જાણી–જણાવી શકે છે. શ્રી વીતરાગ અને સર્વજ્ઞ બનેલાઓએ ક્માવેલું અથવા તે શ્રી વીતરાગ અને સર્વજ્ઞ બનેલાનાં વચનાને જ અવલમ્બીને ખેલનારાઓએ ફરમાવેલું તત્ત્વસ્વરૂપ યથા હોઈ શકે અને એથી જેમણે શુદ્ધ આસ્તિયને પોતાનું બનાવવું હોય, તેમણે શ્રી વીતરાગ અને સત્ત બનેલા ભગવન્તાએ ફરમાવેલા તત્ત્વસ્વરૂપને વિષે આસ્થાવાળા મની જવુ જોઈ એ. એવી આસ્થાવાળા બની જવુ. જોઈએ કે તત્ત્વસ્વરૂપ એવું જ છે, કે જેવું શ્રી વીતરાગ અને સજ્ઞ ભગવન્તાએ ફરમાવેલુ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય શુદ્ધ આસ્તિકતા એ સમ્યફત્વનું કાર્ય–કારણું જાણકાર એ પણ માણસ જે કૈધને વશ બની જાય, અથવા તે લોભને વશ બની જાય, અથવા તે ભયને વશ બની જાય, અથવા તે પછી એ જે હાસ્યને વશ પણ બની જાય, તે એનાથી મૃષા વચન ઉચ્ચારાઈ જવું, એ ખૂબ જ સંભવિત છે. એટલે, શ્રી જિનક્તિ તત્ત્વસ્વરૂપના જ્ઞાતા બનેલાઓએ પણ ક્રોધાદિના ઉદયથી સાવધ જ બન્યા રહેવું જોઈએ, પરંતુ જેઓ પિતાનાં ચાર ઘાતી કર્મોને ક્ષીણ કરી નાખીને વીતરાગ પણાને પામે છે, તેઓ ક્રોધ, લેભ, ભય અને હાસ્ય આદિથી પણ સર્વથા મુક્ત બની ગયેલા હોય છે. અને સર્વગ્રપણાને પણ તેઓ જ પામે છે, કે જેઓ પહેલાં પરિપૂર્ણ એવી વીતરાગ દશાને પ્રાપ્ત કરે છે. - જે વીતરાગ ન હોય, તે સર્વજ્ઞ તે હેય જ નહિ; અને જે સર્વ ન હોય, તે પ્રત્યેક પદાર્થના પ્રત્યેક વરૂપને કેવી રીતે જાણું શકે ? આંખનું તેજ ઘણું હોય અને નિર્મલ એવું પણ હથેલીમાં રહેલું હોય, તે નિર્મલ પાણીને જેટલી સારી રીતે જોઈ શકાય, તેથી પણ અધિક સારી રીતે પ્રત્યેક વસ્તુને સર્વજ્ઞ જોઈ શકે. ચર્મચક્ષુથી જેનારની ભૂલ થાય એ બને, પણ સર્વજ્ઞ જ્ઞાનચક્ષુથી જે જુએ, તેમાં જરા સરખી ય ભૂલ થાય નહિ. સર્વજ્ઞ તે ચર્મચક્ષુથી દેખી શકાય એવા અને ચર્મચક્ષુથી દેખી શકાય નહિ એવા, રૂપી અને અરૂપી, સર્વ પદાર્થોના સર્વ ભાવને પિતાના જ્ઞાનથી જાણી શકે. જીવ છે, જીવને લાગેલું કર્મ છે, એ વગેરે અનુમાનથી જાણી શકાય છે, પણ તેને ચર્મચક્ષુથી જોઈ શકાય નહિ ને? એ સર્વને સર્વજ્ઞ સર્વ ભાવેએ જાણી શકે છે. આથી વિવેકી જીવ શ્રી સર્વજ્ઞ ભગવર્નોનાં વચને ઉપર અને એ વચનને અનુસરતાં જ વચને ઉપર શ્રદ્ધાવાળ બને છે. આ છે શુદ્ધ આસ્તિક્ય. આવું શુદ્ધ આસ્તિક્ય સમ્યગ્દષ્ટિમાં જ સંભવી શકે છે. એટલા માટે, Jain Educationa International For Personal and Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬]. સમ્યગુદશન-૧ તે જ સાચું છે અને તે જ શંકારહિતપણે માનવા ગ્ય છે, કે જે ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ પ્રરૂપેલું છે.”—આવી માન્યતા રૂપ જે શુભ પરિણામ, એને સમ્યકત્વ કહેવામાં આવે છે. આવી આસ્તિતાને સમ્યક્ત્વનું કાર્ય પણ ગણી શકાય અને આવી આસ્તિક્તા પેદા થતાં થતાં સમ્યક્ત્વ રૂપ પરિણામ પ્રગટે એવું પણ બની શકે અને એથી આવા પ્રકારની આસ્તિકતાને સમ્યક્ત્વનું કારણ પણ કહી શકાય. શુદ્ધ આસ્તિક્યની વિચારણામાંથી શંકાનિવારણ આવા પ્રકારની શુદ્ધ આસ્તિકતા જ્યાં સુધી બની રહે છે અને આવા પ્રકારની શુદ્ધ આસ્તિકતાના ભાવમાં જીવ જ્યાં સુધી રમ્યા કરતે હોય છે, ત્યાં સુધી શ્રી જિનેક્ત તત્ત્વસ્વરૂપના વિષયમાં એને શંકા ઉદ્દભવતી નથી. ન સમજાય તે સમજવાને મથ્યા કરે અને સમજવાને માટે અથવા તે સમજને વિશદ બનાવવા માટે એ શંકા કરીને સમાધાન મેળવે-એવું પણ બને; પરન્તુ માને કે—કેઈ વિષયમાં પૂરતું સમાધાન મળ્યું નહિ અથવા તે જે સમાધાન મળ્યું તે સમાધાના પિતાને બુદ્ધિગમ્ય બન્યું નહિ, તે પણ એના અંતઃકરણમાં શંકાને એ ભાવ પ્રગટે જ નહિ કે-“શ્રી જિનેશ્વરદેવે કહેલું આ સાચું હશે કે બેટું હશે ?” શ્રી જિનેશ્વરદેવે આ કહ્યું છે, એટલે આ સાચું તે ખરું જ-એમ જ એને થાય. શુદ્ધ આસ્તિકતાના યોગે, શ્રી જિનવચન સાચું હશે કે બેટું હશે-એ સંદોહ પણ પેદા થાય નહિ. જે કઈ વખતે જીવને મેહવશ શ્રી જિનવચનમાં શંકા પણ પેદા થઈ જાય, તે પણ શુદ્ધ આરિતકતાને આ ભાવ તે શંકાને કાઢી નાખવાનું સામર્થ્ય ધરાવે છે. એ વખતે એ જીવ જે માત્ર વિચાર કરે કે-“આ વચનને કહેનાર કેણ? શ્રી વીતરાગ અને સર્વજ્ઞ ! પાછા કેવા ? જીવ માત્ર ઉપર ઉપકાર કરવાના જ ભાવથી જેમણે શ્રી તીર્થંકર-નામકર્મને ઉપાજેલું એવા ! એવા તારકેના વચનમાં અતથ્યને અંશ હોઈ શકે જ નહિ. ત્યારે, જે Jain Educationa International For Personal and Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય [૩ર૭ વચનમાં અતથ્યને અંશમાત્રેય નથી, એવું પણ વચન અને બુદ્ધિગમ્ય બનતું નથી, તો તેનું કારણ શું? એ ખામી મારા ક્ષપશમની અને મને પ્રાપ્ત થયેલી સામગ્રીની!” બસ, આવો વિચાર જે કરવામાં આવે, તે ઉત્પન્ન થયેલી શંકા ટળી જવાની સાથે, એ શંકા પેદા થવા. બદલ પણ પશ્ચાત્તાપ થાય. પ્રશમદિને વિષે યત્નશીલ રહેવું ? આ રીતે તમને સમ્યકત્વનાં જે પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકશ્યા અને આરિતક્ય–એ પાંચ લક્ષણે છે, તેના સ્વરૂપ સંબંધી કાંઈક ખ્યાલ આપવામાં આવ્યું. સમ્યક્ત્વને પામીને પણ, તેને ત્વરાથી પરમ ફળદાયી બનાવવા માટે, સમ્યકત્વને પામેલા જીવોએ, સૌથી પહેલાં તે ઉપશમાદિના ભાવના વિકાસમાં તત્પર બની જવું જોઈએ. પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકશ્મા અને આસ્તિક્ય–એના ભાવમાં રમણ કરવું અને એ ભાવેને અનુસરતાં આચરણેમાં તત્પર બનવું, એ આત્માને મુક્તિસુખની વધુ ને વધુ નિકટમાં લઈ જવાનો ઉપાય છે. એના દ્વારા એ જીવ સહેલાઈથી રત્નત્રયીને સ્વામી બની શકે છે, કે જે રત્નત્રયીને શાશ્વત સ્થાનને પામવાના ઉપાય તરીકે અનન્તજ્ઞાની એવા અનન્તઉપકારીઓએ ફરમાવેલ છે. સમ્યક્ત્વ હોવા છતાં પણ, કેઈ જીવમાં પ્રશમાદિ લિંગ ન જણાય એવું પણ બની શકે; પરન્તુ સમ્યકત્વને પામેલા જીએ તે, પિતાના સમ્યકત્વના રક્ષણાદિને માટે તથા તેના દ્વારા ધર્મના ઉત્કટ ઉત્કટ કેટિના પરિણામને પામવાને માટે, સમ્યકત્વનાં જે પ્રમાદિ પાંચ લિંગે છે, તે લિંગોને વિષે યત્નશીલ બન્યા રહેવું જોઈએ. આ પાંચ લિંગ તરફ દુર્લક્ષ્ય સેવવાથી સમ્યફવનું વમન થવા પામે અને મિથ્યાત્વને ઉદય થઈ જવા પામે–એ પણ ખૂબ જ સંભવિત છે. સમ્યક્ત્વના અર્થીઓએ, મિથ્યાત્વને તજવાને માટે મિથ્યાત્વના સ્વરૂપને પણ બરાબર જાણી લેવું જોઈએ; અને મિથ્યાત્વના વમન માટે તથા Jain Educationa International For Personal and Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ], સમ્યગુદર્શન-૧ સમ્યક્ત્વના સંપાદન માટે પણ પ્રશમ આદિ આ પાંચ ગુણેને વિષે સારી રીતે યત્નશીલ બનવું જોઈએ. - મિથ્યાત્વની હાજરીમાં ગુણે અને સમ્યકત્વની - હાજરીમાં દેષે કેવા ફળને આપી શકે છે ? બધા દોષમાં રસ ઉત્પન્ન કરનાર કઈ મહાદોષ હોય, તે તે મિથ્યાત્વ છે. મિથ્યાત્વ, એ એક એવે દોષ છે કે–બીજા દોષોને એ જોરદાર બનાવી દે. એ એક મન્દ પડે, તે બીજા દોષે સ્વાભાવિક રીતે મન્દ પડે. આથી જ, જ્ઞાનીઓએ મિથ્યાત્વને સઘળાંય પાપોને બાપ તરીકે ઓળખાવેલ છે. સત્તરેય પાપસ્થાન કે, મુખ્યત્વે, એ અઢારમા પાપસ્થાનકને આધારે જીવે છે. જે એ એક મહાપા૫ ખસી જાય, તે તે પછી સત્તરમાંથી એક પણ પાપ લાંબા કાળને માટે જીવી શકતું નથી. આજે મિથ્યાત્વના સંબંધમાં જૈન સમાજમાં પણ કેટલી બધી બેદરકારી આવી ગયેલી જણાય છે? જેના આધાર વિના કોઈ પણ પાપ લાંબા કાળને માટે જીવી શકતું નથી અને જે મહાપાપ સાથે હોય તે જ ઉત્કટ હિંસાદિ દોષે પણ અશુભ અનુબંધના હેતુ બની શકે છે, કારણ કે-મિથ્યાત્વ ન હોય તે દોષની વ્યામૂઢતા સંભવી શકતી નથી અને દષની વ્યામૂઢતા વિના દેશે બહુ નુકસાન કરી શકતા નથી, તે મિથ્યાત્વ એ એક એવું મહાપાપ છે કે–એને તજ્યા વિના તે, વસ્તુતઃ એક પણ દોષને તજી શકાતું નથી. મિથ્યાત્વ, એ બહુ જ ભયંકર કોટિનું પાપ છે. હિંસાદિક પાપથી તે, અભવ્ય અને દુર્ભ પણ ઘણે અંશે પાછા હઠી શકે છે. અભવ્યને માટે અને દુર્ભને માટે, દ્રવ્ય ચારિત્રને નિષેધ નથી કર્યો. એ કાઈ અશક્ય નથી કે–અભવ્ય અને દુર્ભ સર્વવિરતિની દીક્ષાને ગ્રહણ કરે અને તેનું પાલન પણ એવી રીતે કરે કે-બીજાઓને કદાચ એમ પણ લાગે કે–આ લોક ગજબનું સંયમપાલન કરે છે. ઘેર સંયમ અને ઘેર તપ, એ અભવ્ય અને દુર્ભને માટે, અશક્ય Jain Educationa International For Personal and Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ જ આપી શકતી જ રીતે, મિલને જીરે સમ્યગૂદનને સૂર્યોદય [૩૨૮ નથી; પણ આ મિથ્યાત્વ નામના મહાપાપને ત્યાગ તે માત્ર ભવ્યાત્માએ જ કરી શકે છે. એટલે, નથી તે અભવ્ય મિથ્યાત્વ નામના. પાપને તજી શક્તા અને નથી તે દુર્ભ મિથ્યાત્વ નામના પાપને તજી શકતા; માત્ર ભવ્યાત્માઓ જ મિથ્યાત્વ નામના પાપને તજીને સમ્યગ્દર્શન રૂપ ધર્મને પામી શકે છે. મિથ્યાત્વ જેમ મૂઢતાને પિદા કરનારું છે, તેમ સમ્યકત એ ધર્મના રસને પેદા કરનારું છે. સમ્યકૃતની હાજરીમાં દોષ પણ તેવા ફેલને આપી શકતા નથી, કે જેવા ફલને દોષે મિથ્યાત્વની હાજરીમાં આપી શકે છે. એવી જ રીતે, મિથ્યાવની હાજરીમાં ગુણે પણ તેવા ફલને આપી શકતા નથી, કે જેવા ફલને ગુણે સમ્યક્ત્વની હાજરીમાં આપી શકે છે. અભવ્ય અને દુર્ભાગ્યે જ્યારે ઘર સંયમનું પાલન કરે છે અને ઘેર તપને તપે છે, તે વખતે જે તેમનામાં મિથ્યાત્વની હાજરી ન હોય અને સમ્યકત્વની હાજરી હોય, તે એ સંયમ અને એ તપ, એમને મુક્તિ આપ્યા વિના રહે નહિ, પરંતુ એક માત્ર મિથ્યાત્વની હાજરી, એમને એ સંયમના પાલનના અને એ તપના સેવનના વાસ્તવિક ફલથી વંચિત રાખે છે. એવી રીતે, સમ્યકત્વની હાજરી હોય એવા વખતે અવિરતિના ગે સેવાતાં મહાપાપ પણ, આત્માને દુર્ગતિમાં ઘસડી જવાને માટે સમર્થ બની શકતાં જ નથી અને સમ્યગ્દષ્ટિ આત્મા જે કાંઈ થડા કે વધુ પ્રમાણમાં ધર્મને આચરે છે, તે ધર્મ તેના મેક્ષમાં કારણભૂત બને છે. જે આ વાત બરાબર ખ્યાલમાં આવી જાય, તે મિથ્યાત્વને તજવાને અને સમ્યક્ત્વને પ્રગટાવવાનો પ્રયત્ન કરવાનું મન થયા વિના રહે નહિ. મુખ્યત્વે મિથ્યાત્વ જ આત્માને સંસારમાં રખડાવે છે : મિથ્યાત્વ સિવાયનાં પાપને તજવાને પ્રયત્ન પણ અવશ્ય કરવા યિોગ્ય છે. પાપ માત્રને સર્વથા ત્યાગ કર્યા વિના, સાચા ધર્મમય જીવનને પામી શકાય-એ શક્ય નથી, અને જ્યાં સુધી એકાતે ધર્મ, Jain Educationa International For Personal and Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ] સમ્યગદશન-૧ મય જીવન પ્રાપ્ત થાય નહિ, ત્યાં સુધી મુક્તિની પ્રાપ્તિ થવી, એ પણ શક્ય નથી. આમ છતાં પણ, પાપને તજવાને અસમર્થ એવા પણ, માણસે, મિથ્યાત્વ રૂપ પાપને તજવાનો પ્રયત્ન તે જરૂર કરવો જોઈએ. પાપનું સેવન–એ જુદી વસ્તુ છે અને પાપની વ્યામૂઢતા–એ જુદી વસ્તુ છે. પાપનું આચરણ પણ પાપની વ્યામૂઢતાના યેગે જ, બહુ ભયંકર ફલને આપનારું નીવડે છે અને પાપની વ્યામૂઢતા મિથ્યાત્વના. યેગે થાય છે. આથી, તમે આજે પાપને સર્વથા ત્યાગ કરવાને માટે અસમર્થ હો, તે પણ મિથ્યાત્વને તજવાને તે તમારે ખૂબ ખૂબ પ્રયત્ન કરવો જોઈએ. મિથ્યાત્વની હાજરીમાં પાપ સાથે રમવું, તે ઝેરવાળા સાપની. સાથે રમવા જેવું; અને મિથ્યાત્વની ગેરહાજરીમાં પાપ સાથે રમવું, તે ઝેર જેનું નિવાઈ ગયું છે એવા સાપની સાથે રમવા જેવું છે. આ બે વચ્ચે ભેદ સમજાય છે ? હિંસાદિ પાપ ખરાબ છે, દુઃખનાં દેનારાં છે, તજવા જેવાં જ છે અને એને તન્યા વિના સંપૂર્ણ કલ્યાણ થવાનું નથી, પરંતુ મિથ્યાત્વ તે એવું પાપ છે કે–એ પાપને પાપ તરીકે ઓળખવા દે નહિ. પાપમાં સુખ છે, એવી કલ્પનાને પેદા. કરવાની તાકાત મિથ્યાત્વમાં છે. હિંસાદિક દોષે અધર્મ કરાવે, પણ અધર્મ કરવા લાયક છે એવું તે મિથ્યાત્વ જ મનાવે. જેનું મિથ્યાત્વ જોરદાર હોય, તેને ખુદ ભગવાન શ્રી જિનેશ્વરદેવ મળે, શાસ્ત્રોનું જ્ઞાન મળે, છતાં પણ. એનું સાચું ફળ એને મળે નહિ. જેમનું મિથ્યાત્વ રૂ૫ પાપ જવા પામે છે અને એથી જેમનામાં સમ્યકત્વ રૂપ ગુણ પ્રગટે છે, એવા આત્માઓ કદાચ હિંસાદિ પાપના ત્યાગી ન પણ હોય, તે પણ તે આત્માઓ અર્ધ પુદગલપરાવર્ત કાલથી પણ ઓછા કાળમાં મુક્તિને અવશ્ય પામે છે. એકવાર મિથ્યાત્વ ગયું ને સમ્યક્ત્વ પ્રગટ્યું, પછી કદાચ ફરી મિથ્યાત્વને ઉદય થઈ જાય, તે પણ, એ આત્મા અર્ધ પુદગલપરાવર્ત Jain Educationa International For Personal and Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય [ ૩૩૧કાલથી ઓછા કાળમાં મુક્તિને પામ્યા વિના રહે જ નહિ. આથી, એ વાત સુનિશ્ચિત થાય છે કે–આત્માને સંસારમાં રખડાવનારાં જે જે કારણે છે, તે બધાં કારણેમાં સૌથી મુખ્ય કારણ મિથ્યાત્વ છેઅને મિથ્યાત્વના ગયા બાદ, આત્માને સંસારમાં રખડાવનારાં બીજા કારણે, આત્માની સાથે લાંબા વખતને માટે અસ્તિત્વ ધરાવી શકતાંજ નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ શંકા આદિને ત્યાગ કરવો જોઈએ? અનંત ઉપકારી આચાર્ય ભગવાન શ્રીમદ અકલંક સૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે : મ્ય પુણ્યના ઉદયથી ઉત્તમ સામગ્રીને પામેલે આત્મા દર્શન–જ્ઞાનના આવરણના પશમથી વિવેકને પામ્યા અને એ વિવેકને સુપ્રતાપે એ શ્રી જિનધર્મને ય પામે. પણ શ્રી જિનધર્મને પામ્યા પછી પણ એ આત્માએ એ પ્રાપ્તિને સુસ્થિર બનાવવાને માટે એવી સ્થિતિ અને એવી દશા તથા એવા સુંદર વાતાવરણમાં રહેવું જોઈએ, કે જેથી દર્શન મેહનીય કર્મ આત્મા ઉપર સત્તા ન મેળવી જાય, કારણ કે-શ્રી જિન ધર્મને પામીને પણ દર્શનમેહનીય કર્મના ઉદયથી થતી શંકા આદિથી કલુષિત મનવાળો થયેલે આત્મા ગુરુવચનને સહતે નથી જ.” આથી સમજી શકાશે-કે-દર્શન અને જ્ઞાનના આવરણને ક્ષપશમ થવાથી પ્રાપ્ત થયેલા વિવેકના પ્રતાપે સમ્યવરૂપ શ્રી જિનધર્મની પ્રાપ્તિ થયા પછીથી પણ એની રક્ષા માટે આત્મા જે સાવધ ન બને, તે તે “દર્શન મેહનીય ” કર્મને ઉઢયમાં સપડાઈ જાય છે, અને એથી એ આત્મા શંકાદિ દેશમાં ફરીને પરમતારક સદ્દગુરુના વચન ઉપરની જે શ્રદ્ધા, કે જે આત્માને સન્માર્ગમાં આણનાર, સ્થિર કરનાર, અને આગળ વધારનાર છે, તેનાથી પરવારી બેસે છે. આવા આત્માને પુનઃ અવિવેકી બનીને ધર્મહીન બનતાં વાર લાગતી નથી. આ જ કારણે ઉપકારીએ ફરમાવે છે કે-શુદ્ધ સમ્યક્ત્વના અથી એ શંકા-કાંક્ષા–વિચિકિત્સા–મિથ્યાદષ્ટિની પ્રશંસા અને મિથ્યાદષ્ટિએાનો પરિચય; આ પાંચ દોષે, કે જે સમ્યકત્વના અતિચારે છે, તેનાથી દૂર જ રહેવું જોઈએ. અને કદાચ તેમિથ્યાત્વ જ ઝ = Jain Educationa International For Personal and Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય [૩૩૩ મેહનીય કર્મના ઉદયથી થવા લાગે, તે અનંતજ્ઞાનીઓએ બતાવેલા ઉપાય દ્વારા તેને વર્જવાના પ્રયત્નમાં લાગી જવું જોઈએ. ૧. શંકા કેવલજ્ઞાને કરીને કાલકને જાણનાર, રાગ, દ્વેષ અને મેહને . સર્વથા નાશ કરનાર અને સદ્દભૂત અર્થને કહેનાર શુદ્ધ દેવ : પાંચ મહાવ્રતને ધરનાર, શત્રુ અને મિત્ર પ્રત્યે સમાનવૃત્તિને સેવનારા અને સદ્ધર્મનો ઉપદેશ આપનાર ધર્માચાર્ય રૂપ શુદ્ધ ગુરૂઃ તથા જીવ, અજીવ આદિ નવે પદાર્થોના નિરૂપણ કરનાર, સઘળાય સુનને પોતામાં સમાવેશ કરનાર શ્રી અરિહંત દેવોએ ફરમાવેલા ધર્મરૂપ તત્વમાં “અતિ ” છે–ચા “નાતિ”—નથી, એ પ્રકારે સંદેહને. વહન કરનારી જે બુદ્ધિ તેનું નામ શંકા. ૨. કાંક્ષા દયાદિક ગુણના લેશના દર્શનથી કુમતની અભિલાષા તેનું નામ કાંક્ષાર.” ૩. વિચિકિત્સા શ્રી જિનેશ્વર દેવના વચનની આરાધનાના ફલ પ્રત્યે સંદેહ તેનું નામ વિચિકિત્સા અથવા મુનિજન વિષેની જુગુપ્સા એટલે કે આ મુનિએ આવા મલમલિન રહે છે, એના કરતાં અચિત્ત જલથી સ્નાન કરે તે શું દોષ લાગી જાય? એવી જે વિચારણ, તેનું નામ વિચિકિત્સા. ૪. મિથ્યાદષ્ટિની પ્રશંસા મિચ્છાદષ્ટિ આત્માઓને જ્ઞાનાદિક ગુણનું કીર્તન, તેનું નામ 'મિથ્યાદષ્ટિ પ્રશંસા !” १ " देवे गुरूमि तत्ते, अत्थि नवत्यि त्ति संसओ सका" २ “ कंखा कुमयाभिलासा, दयादिगुणलेसदसणओ" ३ " विचिगिच्छा सफल पइ संदेहों मुणिजणम्मि उ दुगुंछा" છે “ગુપત્તાં ઘર” Jain Educationa International For Personal and Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪]. સમ્યગ્ગદર્શન–૧ ૫. મિથ્યા દષ્ટિએને પરિચય મિચ્છાદષ્ટિએ સાથે વસવાથી અને પરસ્પર આલાપાદિકથી -જે પરિચય કરે, તેનું નામ મિથ્યાદષ્ટિને પરિચય ૫.” આ પાંચે સમ્યકત્વને દ્રષિત કરનાર દે છે, માટે અવશ્યમેવ -વર્જવા ગ્ય છે. શંકા” આદિ પાંચ અતિચારો શું કરે છે અને એ વસ્તુ શી છે? આ વસ્તુનું સ્પષ્ટીકરણ કરતાં એક સ્થળે અનંત ઉપકારી આચાર્ય -ભગવાન ફરમાવે છે કે – આત્મા, જે શંકા આદિના ગે મનના પરિણામના મલિનપણાને ઉત્પન્ન કરવા દ્વારા સમ્યક્ત્વની મુદ્રાને લંઘે છે તે અતિચારો કહેવાય છે અને તે મિથ્યાત્વ મેહનીય કર્મના ઉદયથી થતા આત્માના અશુભ પરિણામ વિશેષ છે. આ અતિચારો આત્મા પાસે સમ્યકત્વની મુદ્રાને લંઘાવે છે. એ દર્શન મેહનીય કર્મના ઉદયથી થાય છે. દર્શન મેહનીય કર્મના ઉદયથી નહિ બચનારો આત્મા શંકા આદિથી કલુષિત મનવાળે થઈ, ગુરુના વચનથી દૂર થવાને અને એના પરિણામે એ પટકાયા વિના પણ રહેવાને નહિ. આથી પુનઃ એની સંસારની મુસાફરી વધવાની એ વાત નિર્વિવાદ છે. લેકેત્તર મિથ્યાત્વને સમાવેશ કાંક્ષા અતિચારમાં થઈ શકે? આ શંકા વગેરે પાંચ અતિચારોના સ્વરૂપને સમજનાર અને સમજીને તેનાથી અલગ રહેવાને માટેની કાળજીને રાખનારો આત્મા જ પિતાના સમ્યક્ત્વની સુરક્ષા કરી શકે છે. શ્રી જિનેશ્વરદે, કે જે રાગ, દ્વેષ અને મેહ આદિ દોષના ક્ષયથી સર્વશ્રેષ્ઠ આપ્ત બનેલા રાતિ-માળિોત્તાન સચરામુન્નાં ચરિ વૈરૂતરાનr:, મિથ્યાત્વमोहनीयकर्मोदयादात्मनोऽशुभपरिणामविशेषाः ।" '“ઘરિયળ તુ સંઘવળ” Jain Educationa International For Personal and Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના સૂર્યોદય [ ૩૩૫ છે, તેઓના વચનમાં શંકા કરવી; ધર્મક્રિયાના ફળમાં શકારૂપ અથવા તા સાધુએની જીગુપ્સા રૂપ વિચિકિત્સા કરવી; પાખડીઓના પરિચય કરવા અને પાખ’ડીઆની પ્રશંસા કરવી એ જેમ સમ્યક્ત્વની મુદ્રાને લંધાવે છે, તેમ કાંક્ષા પણ સમ્યક્ત્વની મુદ્રાને લંઘાવે છે. આ ‘કાંક્ષા ’ નામના અતિચારનુ સ્વરૂપ જે ખરાબર સમજાઈ જાય, તેા લેાકેાત્તર મિથ્યાત્વની અને લૌકિક મિથ્યાત્વની મૂ'અવણુ આપેાઆપ ટળી જાય એવી છે. આ કાંક્ષા " નામના અતિચાર ઉપર જોઈ તે ખ્યાલ નહિ આપવાથી લેાકેાત્તર મિથ્યાત્વને કાં નાખવુ', એને સમાવેશ કયા અતિચારમાં કરવા, એની કેટલાકને મૂંઝવણ થાય છે. આ મૂંઝવણના પ્રતાપે તેઓ એમ માને છે કે“ આ લેાકના પૌલિક સુખ માટે શ્રી વીતરાગદેવ અને સદ્ગુરુની તથા ધર્મની ઉપાસના કરવી, એ લેાકેાત્તર મિથ્યાત્વ છે એમ માનીએ તે શ્રી આચાર્ય ભગવાન આદિ ધર્મની રક્ષા માટે કાયાત્સ " આદિ કરે છે, તેને પણ લેાકેાત્તર મિથ્યાત્વ માનવું પડે અને એતા મનાય નહિ, માટે એવી ક્રિયાઓને દ્રવ્યક્રિયા માનવી પણ લોકોત્તર મિથ્યાત્વ નહિં માનવું.” આવી આવી અનેક કલ્પના કરી, અનેક વસ્તુમાં નહિ લખવાનુ` અને નહિ ખેલવાનું એવાઓ દ્વારા લખાય છે અને ખેલાય છે અને એથી અનેક ભદ્રિક આત્માએ મુ`ઝાય છે, એ માટે કાંક્ષા નામના અતિચારને બરાબર સમજી લેવા જેવા છે. નયાભાસથી પ્રવર્તેલાં અને એ જ કારણે કુત્સિત બની ગયેલાં એવાં પરદÖનામાંના એકને કે સને, શ્રી જિનેશ્વરદેવાનુ દર્શાન કે જે સઘળાય સુનયાના પેાતામાં સમાવેશ કરે છે, તેની સમાન માનવાની વૃત્તિ, એ જેમ ‘ કાંક્ષા ’નામના અતિચારમાં જ સમાય છે એ રીતે અનંત ઉપકારીએ ફરમાવે છે કે— * આલાક સંબંધી અને પરલેાક સંબંધી સુખાદિ અર્થાની આકાંક્ષા ऐहिकामुमिकान् सुखादीनर्थान् कांक्षतः कांक्षा मन्तव्या इयमपि सम्यकूत्वाति-चाररूपैव तीर्थ करप्रतिषिद्धाचरणस्वरूपेन तन्मालिन्य हेतुत्वात् " ** Jain Educationa International For Personal and Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬] સમ્યગ્ગદશન–૧. કરતાં આત્માને પણ કાંક્ષા માનવી અર્થાત તે આત્મા કાંક્ષાદોષથી દૂષિત માન; કારણ કે–એવી કાંક્ષા પણ સમ્યક્ત્વના અતિચાર રૂપ છે. એનું કારણ એ છે કે એવી કક્ષા એ શ્રી તીર્થંકરદેવે એ જે વસ્તુને પ્રતિષેધ કર્યો છે એને આચરણ સ્વરૂપ છે અને એ જ કારણે એવી કાંક્ષા સમ્યકત્વને મલિનપણમાં હેતુભૂત છે. કાંક્ષાનું આ સ્વરૂપ જે દાનમાં આવી જાય તે ઉપકારીઓએ ફરમાવ્યા પ્રમાણે લે કેત્તર મિથ્યાવને માનવામાં આનાકાની કરવાનું કાંઈ જ કારણ નથી. ઉપકારીઓને આ કથનને નહિ માનતાં પિતાની સ્વછન્દી કલ્પનાઓથી એની સામે ચેડાં કરવાં, એ તે ભયંકર પાપાચરણ છે. ધર્મને પામ્યા પછીથી પણ જે આત્માએ ધર્મમાં સુસ્થિર રહેવું હોય, જીવનભર એની આરાધનામાં ઉજમાળ રહેવું હેય અને વહેલામાં વહેલું શિવપદ સાધવું હોય તે દર્શન મેહનીયને ઉદય ન થઈ જાય—એવા વાતાવરણમાં અને એવી દશામાં રમવું જોઈએ. અન્યથા અગ્ય વાતાવરણ અથવા તે અગ્ય દશાને આધીન થઈ જવાથી જે દર્શન-મેહનીચને ઉદય થઈ ગયો તે શંકા આદિ દોષ પ્રસાર પામવાના, એથી મન કલુષિત થવાનું અને પરિણામે જે તારકનાં વચનથી સન્માર્ગને પામ્યા હશે, તે જ તારકના વચને પ્રત્યે અરુચિ જાગવાની. એ રીતે શ્રી જિનવચનની રુચિ જવાથી અને શ્રી જિનવચનની અરુચિ થવાથી પામેલા ધર્મને હારી જવાશે અને સંસારમાં રૂલવાનું ચિરકાલ માટે ચાલુ રહેશે. માટે પોતાના સમ્યગ્દર્શન ગુણને શંકાદિ દોષથી દૂષિત ન બનાવવા ઈચ્છનારે એવા અગ્ય વાતાવરણથી દૂર રહેવાને અથવા અગ્ય દશાને આધીન ન થઈ જવાને પ્રયત્ન સતત જારી રાખવું અત્યંત આવશ્યક બને છે. Jain Educationa International For Personal and Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ સ ચ ૪ શ ન મા પ્ર ભા સમ્યગ્દર્શન ગુણના પ્રભાવ : જિનેશ્વરદેવના શાસ અનંત ઉપકારી ભગવાન શ્રી નમાં સમ્યક્ત્વની કિંમત એટલી માટી આંકવામાં આવી છે કે-એના વિના જ્ઞાન પણ સમ્યજ્ઞાન રૂપ બનતુ' નથી, એના વિના ચારિત્ર પણ સમ્યક ચારિત્રરૂપ નતુ નથી, અને એના વિના તપ પણ સમ્યક્ તરીકે ઓળખવાને લાયક બનતા નથી. જ્ઞાન ધર્મ શાસ્ત્રોનુ` હોય, ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ અથ થી પ્રરૂપેલાં અને શ્રી ગણધર ભગવન્તાએ સૂત્રથી ગૂંથેલાં આગમશાસ્રોતું જ્ઞાન હોય, તેા પણ, એ જ્ઞાનને ધરનારા આત્મા ને સમ્યક્ત્વને પામેલા ન હાય; તે એ આત્માનુ એ શાસ્ત્રજ્ઞાન પણ સમ્યજ્ઞાન રૂપે એ આત્માને પરિણમતું નથી; અને એથી, આત્માનુ એ શાસ્ત્રજ્ઞાન, તે પણ અજ્ઞાન અથવા મિથ્યાજ્ઞાનની કાર્તિનુ ગણાય છે. એ જ રીતે, ચારિત્ર પણ ભગવાને બતાવેલા ચારિત્રના આચારાના આચરણરૂપ હોય, તા પણ એ ચારિત્રાચારાનુ પાલન કરનારા આત્મા જો સમ્યક્ત્વને પામેલા ન હાય, તેા એ આત્માનુ એ ચારિત્રાચારીનુ પાલન પણ સભ્યચારિત્રની ષ્ટિનુ ગણાતુ નથી, પણ કાયકષ્ટાદ્ઘિની ઉપમાને ચેાગ્ય ગણાય છે. વ **,, એવી જ રીતે તપ. તપ પણ ભગવાને અનશનાદિ પ્રકારાના આસેવન રૂપ હોય, તાપણ ગમે અનશનાદિ તપનું આસેવન કરનારા આત્મા જો સમ્યક્ત્વને પામેલા ન હોય, તા એ તપ એ આત્માનાં કર્માને તપાવનારું આત્માને સતમ બનાવવા આદિ દ્વારા એ તપ એ માત્માના નથી, પણ “ સર Jain Educationa International For Personal and Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ]. સમ્યગદશન-૧ રની વૃદ્ધિને હેતુ બની જાય છે અને એથી એ આત્માના એ તપના આસેવનને પણ સમ્યફ કેટિના તપમાં ગણવામાં આવતું નથી. જ્યારે સમ્યફને એ પ્રભાવ છે કે–એની હયાતિમાં જ્ઞાન એવી રીતે આત્મામાં પરિણમે છે કે જેથી એ જ્ઞાન સમ્યજ્ઞાન ગણાય, ચારિત્રનું પાલન એવા ભાવપૂર્વકનું બને છે કે જેથી એ ચારિત્રનું પાલન સમ્યફ ચારિત્ર ગણાય અને તપ પણ એવા ભાવપૂર્વકનું બને છે કે જેથી એ આત્માને વળગેલાં કર્મ તપે, કર્મની નિર્જરા થાય અને એ હેતુથી એ તપ સમ્યફ તપની કેટિન ગણાય. સમ્યક્ત્વની સન્મુખ દશાને પામેલાને પણ જ્ઞાન–ચાર-તપથી લાભ થાય ? આ સમ્યક્ત્વ ગુણની આવા પ્રકારની મહત્તા જે જીવન સાંભળવામાં આવે અને એ જીવ જે એટલું પણ માનતે અને સમજતું હોય કે શાસ્ત્ર આ કહ્યું છે ને શાસ કદી પણ છેટું કહે નહિ.” તે એ જીવને સમ્યકત્વ પામવાનું મન થયા વિના રહે ખરું? મારે મારા આત્મામાં આ ગુણ પ્રગટે એવું કરવું જોઈએ.—એવું એના દિલમાં ઊગ્યા વિના રહે ખરું ? હવે એવું જે જીવના મનમાં ઊગ્યું, તે જીવ સમ્યક્ત્વ ગુણની મહત્તાને વર્ણવનારા શાસ્ત્રનું અથવા તે એ સમ્યકત્વને પામવાના ઉપાયને પ્રરુપનાર જ્ઞાની ભગવતેએ કહેલાં શાસ્ત્રોનું જ્ઞાન સંપાદન કરવાને પુરુષાર્થ આદરે ને? કેમ કે એને સમ્યકત્વ પામવું છે; એટલે, એ સમ્યફવને પામવાના શાએ જે જે ઉપાય બતાવ્યા છે, તે એને જાણવા છે અને, એ ઉપાયોને જાણીને એ ઉપાય એને આચરવા છે. આવા આ પ્રકારની મનોવૃત્તિથી એ જીવ જે જ્ઞાન મેળવે, તે જ્ઞાન એ જીવને સયક રૂપે પરિણમવા માંડે ને? એ જ રીતે, સમ્યકત્વ ગુણને -જમવાની ભાવનાથી એ જીવ જે ચારિત્રનું પાલન કરવા માંડે અથવા તે અનશનાદિ તપનું સેવન કરવા માંડે, તે એ ચારિત્ર અને એ તપ પણ એ જીવને કમશઃ સમ્યફ કેટિનું ફલ આપનાર Jain Educationa International For Personal and Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય [૩૩૯ બને ને ? આપણે જે “સમ્યકૃત્વને પામવાની ઈચ્છાવાળા જીવને પણ લાભ થાય છે.—એમ કહીએ છીએ, તે આ અપેક્ષાએ કહીએ છીએ. - જ્યારે ને ત્યારે જે જીવ સમ્યકત્વ પામવાને, તે જીવ સમ્યકત્વ પામતાં પૂર્વે મિથ્યાદષ્ટિ જ હોવાને ને ? મિથ્યાદષ્ટિ એવો પણ એ છવ, પિતાને સમ્યકત્વ પમાડે એવા પરિણામને સ્વામી બન્યા વિના તે સમ્યક્રવ પામવાને નહિ જ ને ? એટલે, ઉપદેશાદિના શ્રવણથી અગર તે સ્વાભાવિક રીતે પણ જીવ સમ્યક્ત્વની સન્મુખ દશા જોગા ક્ષયે પશમને પામે, તે જ એ જીવ કેમે કરીને સમ્યક્ત્વને પામી શકે. એ જીવને મિથ્યાત્વને ઉદય ચાલુ છે, પણ એ જીવનું મિથ્યાત્વ મંદ પડી ગયેલું છે. એટલે એને ક્ષપશમ થયેલ છે. એટલે, એને જે કાંઈ ગુણ થાય છે, તે એ ક્ષપશમના બળે થાય છે. એવા જીવને, મિથ્યાદષ્ટિ કહેવાને બદલે, સમ્યકત્વની સન્મુખ બનેલ જીવ કહે એ વધારે સારું છે. જો આમ ન હોય, તે પછી જીવ સમ્યગ્દર્શન ગુણને પ્રગટાવી શકે શી રીતે? આથી જ ધર્મને ધર્મ રૂપે કરવાની શરૂઆત પહેલા ગુણઠાણેથી થાય છે, એમ મિથ્યાત્યાદિની મન્દતાની અપેક્ષાએ કહી શકાય. સમ્યકત્વની સન્મુખ દશાને પામેલા જીવને ભાવ સમ્યગ્દષ્ટિ જીવના ભાવની સાથે અંશે અંશે હરીફાઈ કરનારો હોય; અને એ કારણે જ, એ ભાવ એ જીવને સમ્યક્ત્વ પમાડનારો બને. શ્રી વીતરાગનું શાસન સવદેશીય છે? આપણે સમ્યગ્દર્શન ગુણને પામેલા છીએ કે, આપણુમાં સમ્યગ્દર્શન ગુણને પ્રગટ કરવાની ઈચ્છા પ્રગટી છે, એથી આપણે સમ્યકત્વની સન્મુખ દશામાં વતી એ છીએ?—એ આપણે પિતે શાસ્ત્રની વાતને સમજીને નક્કી કરવું જોઈએ. આપણને આ બધું સાંભળતાં સૌથી પહેલાં તે એ પ્રતીતિ થઈ ગયેલી હોવી જોઈએ કે જેથી વીતરાગનું શાસન એ એવું શાસન છે કે એ શાસનના સાચો અભ્યાસી એવા જે આત્માઓ, તેઓને એવી સર્મપૂર્વકની તાવ * * * * * * * . Jain Educationa International For Personal and Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ] સમ્યગૂન-૧ હાય છે કે જગતનાં પ્રધાં શાસનાની સામે ઊભા રહેવાની અને ધર્મ શાસન તરીકેની પરિપૂર્ણ યાગ્યતા પેાતામાં હાવાના નિશ્ચય કરાવી આપવાની શક્તિ, એક માત્ર શ્રી વીતરાગ પરમાત્માના શાસનમાં જ છે. દુનિયામાં શાસન ઘણાં છે અને તેમાં ધર્મ શાસન તરીકે પેાતાને ઓળખાવનાર શાસના પણું સંખ્યાબંધ છે, તેમાં, એક શ્રી વીતરાગ પરમાત્માના શાસન સિવાયનાં જે શાસના છે; તેમાંના કેટલાંક વાસ્તવિક રીતે ધર્મ શાસન ન હોય એવાં છે અને કેટલાંક ધર્મ શાસન તરીકે ગણાય એવાં હોવા છતાં પણ આંશિક રીતે ધર્મશાસન ગણાય એવાં છે; પણુ, અસલમાં તે તે દનેાની સઘળી વાતા નિરપેક્ષ હાઈ ને, એ કુદ ના છે; જ્યારે શ્રી વીતરાગ પરમાત્માનું શાસન, એ સર્વદેશીય શાસન છે. શ્રી વીતરાગ પરમાત્માના શાસનમાં, આત્માના સ્વરૂપનું વર્ણન એવી રીતે કરવામાં આવ્યું છે, કે જે કયાંય બાધિત થતું નથી. આત્મા અનાદિકાળથી કેવા છે, આત્માના જડ સાથેના સબધ કેવા છે, આત્મા શાથી બદ્ધ છે અને આત્મા શાથી મુક્ત ખની શકે, એ વગેરેનુ શ્રી વીતરાગ પરમાત્માના શાસનમાં પરસ્પર વિરુદ્ધભાવ આવવા પામે નહિ એ પ્રકારે વર્ણન કરાયેલું છે. સમ્યગ્દર્શન ગુણ આત્મ્યા એટલે દુર્ગાતિનાં દ્વાર બંધ અને સુખા સ્વાધીન : છે. જેવા આપણે આત્મા છીએ, તેવા અનન્તાનન્ત આત્માએ આ વિશ્વમાં અનાદિકાળથી વિદ્યમાન અને અનન્તાનન્ત કાળેય આ જગતમાં વિદ્યમાન રહેવાના છે. આપણુ અનન્તાનન્ત આત્માએ સ્તિત્વ, એટલે કે આત્મા માત્રનું અસ્તિત્વ કદી પણ સર્વથા સીટી નથી, પણ આપણને આપણા આત્મા આ રીતે ભટકતા જીવે એ પસ ંદ નથી. છાત્મા જીવવાના તા છે જ, સદા Jain Educationa International For Personal and Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય [૩૪૧ જીવવાને છે, પણ આત્મા ભટક્યા કરે અને જીવે, એ આપણને ગમતી વાત નહિ ને ? એટલે, આપણે સંસારથી છૂટવાને અને મેક્ષને પામવાને પુરુષાર્થ આદર્યો છે, એમ પણ ખરું ને! જેમણે એ પુરુષાર્થ આદર્યો નથી, તેમને પણ હવે એ પુરુષાર્થ આદરવાનું મન છે, એમ ખરું ને? આપણે સંસારથી છૂટવું છે અને મેક્ષ પામો છે–એ આપણું લક્ષ્ય છે અને એ માટે આપણે જે પુરુષાર્થ આચર પડે તેમ છે, તેમાં સમ્યકત્વ ગુણની પહેલી આવશ્યકતા છે. સમ્યકત્વ ગુણ પ્રગટયા વિના, કઈ પણ આત્માની કેઈ પણ કાળે મુક્તિ થાય નહિ; અને, સમ્યફવ ગુણ જેનામાં પ્રગટે, તેને માટે નરકગતિનાં અને તિર્યંચગતિનાં દ્વાર બંધ થઈ જાય છે, એટલું જ નહિ, પણ દેવતાઈ સુખ પણ એને વાધીન બને છે, માનષિક સુખે પણ એને સ્વાધીન બને છે અને મુક્તિસુખ પણ એને વાધીન બને છે. જે ભવમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય એ જ ભવમાં મુક્તિની પ્રાપ્તિ પણ થાય, એવા જીવ થોડા. મુક્તિ પામતાં પહેલાં જેમને કેટલેક કાળ સંસારમાં કાઢવાને હેય એવા છે, સમ્યક્ત્વને પામનારા છમાં મેટી સંખ્યામાં હાય. એવા છે મુક્તિ પામે ત્યાં સુધી ક્યાં રહે? સંસારમાં તે ખરા, પણ સંસારમાં કેવા સ્થાને ? સમ્યકત્વને અને એ જીવને સંબંધ છે - બરાબર બજે રહે, તે એ જીવ કદી પણ દુર્ગતિમાં જાય જ નહિ. સમ્યક્ત્વ પામતાં પૂર્વે આયુષ્ય બાંધ્યું હોય તે વાત જુદી, બાકી સમ્યકત્વની હાજરીમાં સમ્યગ્દષ્ટિ જીવને કદી પણ દુર્ગતિના આયુષ્યને બંધ પડે જ નહિ. એટલે, એ જીવ ન તે નરકગતિમાં જાય ને ન તે તિર્યંચગતિમાં જાય. બાકી રહી જે બે ગતિ, એમાં એ જીવ સુખવાળા સ્થાનને પામે. એમ કરતાં કરતાં, છેલ્લે છેલ્લે એ જીવ મનુષ્યગતિને નિયમ પામે અને મનુષ્યગતિ પામી, સર્વ કર્મને ક્ષય એસાધીને જીવ મુક્તિસુખને પામે. Jain Educationa International For Personal and Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨), સમ્મદન-૧ આ દષ્ટિ અને આ ચિને બહુ ગુણ સમ્યકત્વના મહિમાને વર્ણવનારી આ વાતને મર્મ તમને સમજાય છે ? આત્મામાં સમ્યકત્વ ગુણનું પ્રગટીકરણ થઈ જાય, એટલા માત્રમાં બેય દુર્ગતિ બંધ અને સુખ પણ સ્વાધીન, એનું કારણ શું? સમ્યકત્વ પામે એટલા માત્રથી જ જીવ ખરાબ વર્તન, નહિ કરવા યેગ્ય વર્તન કરનાર મટી જાય એવું નથી; પણ ખરાબ વર્તન કરનારે એ હોય તે છતાં પણ એ આત્મામાં એવું સારાપણું પ્રગટે છે, કે જે સારાપણાને લીધે જ એને માટે દુર્ગતિનાં દ્વાર બંધ થઈ જાય છે અને દેવતાઈ સુખ, માનષિક સુખે તથા મુક્તિસુખ એને સ્વાધીન બની જાય છે. જ્ઞાનીઓની દૃષ્ટિએ જે વર્તન ખરાબ ગણાય, પ્રમત્ત વર્તન ગણાય, એ વર્તનને પિતે આચરતો હોય, એ વર્તન આચર્યા વિના, પિતે ના રહી શકતું હોય, તે છતાં પણ એ વર્તનને ખરાબ જ માને એવા છે આ જગતમાં કેટલા ? સમ્યગ્દર્શન ગુણના વેગે આત્માને સૌથી પહેલે ફાયદો તે એ થાય છે કે–શું સારું છે અને શું ખરાબ છે, એને નિર્ણય એ આત્મા કરી શકે છે. જ્ઞાનીએ જેને ખરાબ અને તજવા યોગ્ય કહેતા હોય, તે એને પણ ખરાબ અને તજવા યેગ્ય જ લાગે તેમજ જ્ઞાનીએ જેને જેને સારું અને સ્વીકારવા ગ્ય કહેતા હોય તે એને પણ સારું અને સ્વીકારવા યંગ્ય જ લાગે. એવી દષ્ટિ અને એવી રુચિ જીવમાં સમ્યગ્દર્શન ગુણના વેગે પ્રગટે છે. આ દષ્ટિ અને આ ચિને તે બહુ મેટ ગુણ છે. વતનની ખરાબીને સંભવ સાતમા ગુણ સ્થાનકની પ્રાપ્તિ થતાં સુધી ગણાય : આપણે જે કાંઈ કરતા હોઈએ, તેમાં ખરેખર સારું શું છે અને ખરેખર ખરાબ શું છે એની આપણને ખબર પડે ? જે કાંઈ સારું આપણને લાગતું હોય, તે કરવાનું આપણને બહુ મન ? સારું ન કરી Jain Educationa International For Personal and Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના સૂર્યોદય [3x3 શકાય તાય સારું જ કરવાને તલસાટ ઘણા ? અને, ખરાખ જે કાંઈ લાગે તેનાથી આઘા રહેવાનું મન પણ ઘણું? આપણે જે કાંઈ ખરામ કરવું પડે, તેને માટે આપણને એમ જ લાગે કે આ આપણે ખરાબ જ કરીએ. છીએ ? ‘હું આ ખરાબ કરુ છું એ ખાટુ' કરું છું, આ જે હું કરું છું." તે સારું નથી.’–એવું જ લાગ્યા કરે અને હાય એ એ તા; ચા ચાલે એ તા.’–એવા કેાઈ ભાવ આત્મામાં પ્રગટે નહિ, એવા આત્મા કેટલા મળે ?. " વનમાંની ખરાબી છટ્ઠ ગુણસ્થાનકે જીવ પહેાંચે ત્યારે જ ન હાય ને? આગળ વધીને કહીએ તા, જીવ જ્યારે સાતમે ગુણસ્થાનકે વતા હાય, ત્યારે જ તેના વર્તનમાં ખરાબના અભાવ છે એમ કહી શકાય ને ? કેમ કે–સાતમે ગુણસ્થાનકે પ્રમાદ હેાતા નથી. તે પહેલાં ખરાબીને! સભવ ખરા ? છઠ્ઠે ગુણસ્થાનકે રહેલા આત્મા પ્રમાદ સેવે, એવુય અને ને? પણુ, છઠ્ઠે ગુણુસ્થાનકે રહેલા આત્મા જે પ્રમાદ સેવે, તેને એ સારે માને ? એ પ્રમાદને એ સેવવા જેવા માને ? નહિ જ ને ? હવે પાંચમે ગુણસ્થાનકે રહેલા જીવે સંસારને તજેલે! હાય કે, એ જીવ સંસારમાં બેઠેલે! હાય ? સ`સારમાં એ રહેલે! હાય અને સંસારને એ સેવતા પણ હાય, તેમ છતાં પણ સંસારમાં રહેવું અને સસારને સેવવે એ એને સારુ લાગતુ હાય ? સાંસારમાં રહેવું એય ખરાબ છે અને સંસારને સેવવા એય ખરાબ છે, એમ જ એ માનતા હાય એથી જ, એણે જેટલી વિરતિ સ્વીકારી હાય એને એને આનન્દ હાય અને, સ્વીકારેલી વિરતિના અભ્યાસથી પરિપૂર્ણ પણે વિરતિ પામવાનુ એનુ મન હોય ને ? ત્યારે, ચેાથે ગુણસ્થાનકે રહેલા જીવ કેવા હોય ? ઘેાડી પણ વિરતિ તરીકે વિરતિ એ કરી શકતા ન હેય. ચે!થા ગુણસ્થાનકે રહેલા જીવને બધી જ અવિરતિ બેઠેલી હાય, એમ કહેવાય ને ? એ જીવ અવિરતિને સેવતા હોય, પણ · હું અવિરતિ સેવુ... છું એ સારું નથી.’–એમ એ જીવ માનતા જ હાય. આવી રીતે, પાતે જે કાંઈ પણ પ્રમાદ સેવતા હોય, પોતે જે કાંઈ પણ અવિરત સેવતા Jain Educationa International For Personal and Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪]. સમ્યગદશન-૧ હેય, તેને ખરાબ માનનારા જીવ આ સંસારમાં કેટલા? આ સંસારમાં એવા જય ડાક જ હોય ને? સારાને જ સારું અને ખરાબને જ ખરાબ માને ઃ - જે કાંઈ સારું તેને જ સારા તરીકે માનવું અને જે કાંઈખરાબ તેને ખરાબ જ માનવું, એ કાંઈ સહેલું નથી. પહેલાં તે, સારું શું અને ખરાબ શું–એ સમજાવું મુશ્કેલ અને એ સમજાય તે છતાં પણ એ રુચવું મુશ્કેલ! સારાને જ સારું માને અને ખરાબને જ ખરાબ માને એવા છે આ સંસારમાં થોડા હેાય છે. ચક્ષુથી કઈ પણ પ્રકારના મનગમતા રૂપને રાગથી જેવું અગર ચક્ષુથી અણગમતું રૂપ દેખાય તે દ્વેષ પેદા થવે, કાનથી મનગમતે શબ્દ હોય તે રાગથી સાંભળો અને અણગમતે હોય તે એ સાંભળીને દ્વેષ કર, એમ “પાંચેય ઈન્દ્રિયના પાંચેય વિષય રાગથી સેવવા એય ભૂંડું છે અને એમાં જે અણુગમતા લાગે એને દ્વેષ કરવે એય ભૂંડું છે, આવું દુનિયામાં બધા જ સમજે છે? અને બધા જ એવું માને છે? સારાને જ સારું અને ખરાબને જ ખરાબ માનવાને ગુણ, એ પણ એક માટે ગુણ છે, એ સમજવાની જરૂર છે. એ વાત જેએને નહિ સમજાઈ હોય, તેઓને શાસ્ત્ર જે કહે છે કે “સમ્યગ્દર્શન ગુણ પ્રાપ્ત થયે છતે એ જીવને માટે નરક–તિર્યંચ એ બે દુર્ગતિનાં દ્વાર બંધ થઈ જાય છે; અને દેવતાઈ સુખે, માનષિક સુખે તથા મુક્તિસુખ એને સ્વાધીન બની જાય છે.”—એ વાત સમજાશે નહિ. ભોગ અને પરિગ્રહ જઈએ તેને હિંસાદિ વિના ચાલે? ' 'તમારે સમજવું જોઈએ કે-જીવ સંસારમાં બેઠેલે કદાચ ભયંકર અવિરતિને સેવનારા પણ હેય, ષકાયની હિંસા જેમાં રહેલી છે એવી પ્રવૃત્તિ કરનારે પણ હય, અવસરે અસત્ય બેલનારો પણ Jain Educationa International For Personal and Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના સૂર્યોદય [ ૩૪૫ કદાચ હાય, ચારીનાય ત્યાગ નહિ ને મૈથુનના ત્યાગ નહિ એવા પણ હાય અને પરિગ્રહને પણ રાખતા હાય, મેળવતા હોય, સધરતા હાય, સાચવતા હોય તે પશુ, એવા પણ જીવ જ સમ્યગ્દર્શન ગુણને પામેલા હાય, તો એને માટે શાસ્ત્ર કહે છે કે- નરકનાં ને તિય "ચનાં દ્વાર બંધ અને દેવતાઈ સુખા, માનુષિક સુખા તથા મુક્તિસુખ એને માટે સ્વાધીન !’ તે, શાસ્ત્ર આવું જે કહે છે, તે કયા હેતુથી કહે છે ? પાંચેય ઇન્દ્રિયાના વિયેના ભાગ વિના સસારી જીવાને ચાલવાનું છે? એ જેને જોઇએ, તેને પરિગ્રહ વિના પણ ચાલે ? અને, પરિગ્રહ જેને જોઇએ, તેને હિંસાદિ વિના ચાલવાનું છે ? કદાચ સારે જીવ અસત્ય અને ચારીને! આશ્રય ન લે, પણ પરિગ્રહ જેને જોઈ એ તે બધા એવા જ હોય કે ગમે તેમ થાય તે પણ તે અસત્ય અને ચારીના આશ્રય તે ન જ લે ? તમે બધા અસત્યથી અને ચારીથી સથા ખચી ગયેલા છે ? તમને ખ્યાલ હોય કે–આમ ખેલવુ એ અસત્ય છે અને આ રીતે અમુક લેવું એ ચારી છે, તે તમે પ્રાણ -જાય તેવું હેાય તે પણ તમે અસત્ય બાલેા નહિ અગર ચારી કરે નહિ, એવે વિશ્વાસ તમે સાચે જ આપી શકે તેમ છે ? વિષયાના ભેંગના જેને ખપ પડયો અને પરિગ્રહના જેને ખપ પડયો, એટલે એ હિંસામાં પ્રવર્તે, કદાચ અસત્યમાં પણ પ્રવર્તે, કદાચ ચેરીમાં પશુ પ્રવર્તે, તેા એ કોઈ અસંભવિત વસ્તુ તા નથીને? ભેાગના ખપ પડે ને પરિગ્રહના ખપ પડે, એ કેટલી બધી ભૂ'ડી વસ્તુ છે, એ તમે સમજો છે! ને? છતાં તમે ભાગને અને પરિગ્રહને ભૂંડા માને છે ? આત્માનું એ અહિત જ કરનારા છે, એમ માનેા છે ? મેળ તેા બેસાડવા પડશે ને ? જેનામાં સમ્યગ્દર્શન ગુણુ પ્રગટથો છે, એવા પણ અવિરતિ જીવાને અને દેશિવરિત જીવાને ભાગના અને પરિગ્રહના ખપ પડે કે નહિ ? એ ભેગ ભોગવે કે નહિ ? અને, એ પરિગ્રહ રાખે કે Jain Educationa International For Personal and Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ રક ચારી , અસત્ય, મધ્યમ ) ૩૦૬ ] સમ્યગદર્શન-૧. નહિ? એ કારણે, એ હિંસાદિક પાપસ્થાનોને પણ સેવે કે નહિ? છતાં પણ, શાસ્ત્ર એમ કેમ લખે છે કે–જે જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું છે, તે જીવને માટે નરક-તિર્યંચનાં દ્વાર બંધ થઈ જાય છે. આ હિંસાનું ઉત્કટ ફળ કયું? નરક! અસત્યનું ઉત્કટ ફળ કયું? નરક ! ચોરીનું ઉત્કટ ફળ કયું? નરક ! વિષયભેગનું ઉત્કટ ફળ કયું? નરક! હિંસા, અસત્ય, ચેરી, મિથુન અને પરિગ્રહનું ઉત્કટ ફળ એટલે અન્તિમ ફળ નરક અને મધ્યમ ફળ તિર્યચપણું–આવું પણ શાસ્ત્ર કહે છે; અને, “જે જીવ સમ્યગ્દર્શન ગુણને પામ્યા હોય. તે જીવને માટે નરગતિનાં અને તિર્યંચગતિનાં દ્વાર બંધ થઈ જાય છે”—અડવું પણ શાસ્ત્ર કહે છે; તે, એને મેળ તે બેસાડ પડશે. ને? શાસ્ત્રમાં તે એને મેળ બેસાડેલે જ છે, પણ તમારે સમજવાને માટે આ બેય વાતને મેળ તમારા મનમાં પણ બેસાડવો પડશે ને? શાસ્ત્ર એટલું જ કહીને અટક્યું નથી કે–“સમ્યગ્દષ્ટિ જીવને માટે નરક-તિર્યંચગતિનાં દ્વાર બંધ.” પણ શાસ્તે આગળ વધીને એમેય. કહ્યું છે કે-“સમ્યગ્દષ્ટિ જીવને દેવતાઈ સુખે, માનષિક સુખ અને મુક્તિસુખ સ્વાધીન !” તે આ વાત તમે તમારી બુદ્ધિમાં કયી રીતે બંધબેસતી કરે છે? માત્ર સાધુઓ માટે કહ્યું નથી ? તમે એવું તે માનતા નથી ને કે–આ વાત સાધુઓને જ ઉદ્દેશીને લખાઈ છે? સાધુપણું પામેલાને માટે જ આ વાત ઘટે, એવું તે કાંઈ તમે સમજ્યા નથી ને? અહીં તે નરમ એટલે કે “સમ્યક્ત્વ પ્રાપ્ત થયે છતે.”—એમ લખ્યું છે. જે તમે એમ માનતા હો કે-સાધુપણને જ સાર રૂ૫ માનનારા જેને માટે આ લખ્યું છે, તે એ સમજ કાંઈ ખુંટી નથી, કારણ કે–જે જીવ સમ્યગ્દર્શન ગુણને પામે છે, તે જીવને એમ લાગ્યા વિના નથી. રહેતું કે- જીવે જીવવા જેવું એક ભગવાનનું કહેલું સાધુપણું જ. છે.” સમ્યગ્દર્શન ગુણને સૂચક એ આત્માનો જે પશમભાવ Jain Educationa International For Personal and Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ સમદર્શનને સૂર્યોદય [ ૩૪૫ અથવા ઉપશમભાવ જે કહે તે એમ જ કહે કે- જીવે જીવવા લાયક તે સર્વથા પાપરહિત એવું એક સાધુજીવન જ છે.” આ ભાવ એ છવમાં પ્રગટ્યો હેય છે અને એથી એ જીવ જે જીવનમાં જેટલું પાપ, તેટલું તે જીવન ખરાબ.—એવું માને છે. એટલે, એ પોતાના પાપયુક્ત જીવનને પણ ખરાબ જીવન જ માને છે અને એવા જીવનથી છૂટવાનું અને પાપરહિત એવા સાધુજીવનને પામવાનું એને મન હોય છે. સમ્યગ્દર્શન પામવા માત્રથી વિરતિ પમાય નહિ ? તમે સમજી ગયા ને કે-સમ્યગ્દર્શન ગુણને પામેલા આત્માઓ સાધુજીવન જ જીવનારા હોય, એ નિયમ નથી. સમ્યગ્દર્શન ગુણ પ્રગટતાંની સાથે સાધુપણું આવી જ જાય, એ નિયમ નથી. “વિરતિ વિના વિસ્તાર નથી જ.”—એવી સમજ સમ્યગ્દષ્ટિ માં ન હોય એવું બને જ નહિ, પણ સમ્યગ્દષ્ટિ જીવ વિરતિવાળે જ હોય એવો નિયમ નથી. સાચું સર્વવિરતિ પણું અગર તે સાચું દેશવિરતિ પણું સમ્યગ્દર્શન ગુણ આત્મામાં પ્રગટ્યા વિના આવતું નથી અને સમ્યગ્દર્શન ગુણ એના સ્વામી આત્માનું વિરતિ તરફ લક્ષ દર્યા વિના રહેતું નથી. આમ, છતાં પણ, સમ્યગ્દર્શન પામવા માત્રથી જીવ વિરતિને પામી શકતે નથી, એ પણ એક હકીકત છે, કારણ કે વિરતિને પામવાને માટે તે બીજા ક્ષપશમાદિની જરૂર પડે છે. દર્શનમોહનીયને ક્ષાપમાદિ સમ્યગ્દર્શન ગુણને પ્રગટાવે. અને ચારિત્રમેહનીય ક્ષયે પશમાદિ વિરતિગુણને પ્રગટાવે. દર્શનમેહનીયના ક્ષયે પશમા દિવાળી આત્માઓમાં બધા જ ચરિત્રમેહનીયન પણ ક્ષયપસમાદિવાળા જ હોય એવું બનતું નથી. દર્શનમેહનીયને ક્ષપશમાદિ થયેલ હોય અને ચારિત્રમેહનીયનો ભારે ઉદય વતંતેહેય, એવું પણ બને. એટલે, સમ્યગ્દષ્ટિ આત્માઓમાં જેમ સર્વવિરત Jain Educationa International For Personal and Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ 382] સમ્યગદર્શન-૧ આત્માઓ પણ હોય અને દેશિવરત આત્માઓ પણ હોય, તેમ અવિરત આત્માએ પણ હાય. પાપકરણી ચાલુ હાવા છતાં પણ દુર્ગંતિથી ઉગારી લે એવી ચીજ કયી છે ? સમ્યગ્દર્શન ગુણને પામેલા આત્માએમાં સર્વવિરતિ આત્માએ જેટલા હાય, તેના કરતાં દેશિવરતિ આત્માએ અને અવિરતિ આત્માએ ઘણી માટી સખ્યામાં હાય. દેશિવરિત આત્માઓ અને અવિરતિ આત્માએ, એ બધા તે ગૃહસ્થ જ હોય ને ? એ બધા વિષયાનું સેવન ન જ કરતા હાય, એમ કહેવાશે નહિ; અને એ બધા પરિગ્રહ રાખતા ન હેાય, મેળવતા ન હાય, સંઘરતા ન હોય, એવું પણ કહેવાશે નહિ; ત્યારે વિષયાનુ સેવન કરનારા અને પરિગ્રહના સોંગ કરનારા ષટ્કાયની હિ'સાદિથી બચી શકતા હોય, એ પણ શકય છે ? હજી સ્થૂલ હિંસા, સ્થૂલ અસત્ય અને સ્થૂલ અદ્યત્તાદાનથી એ આધા રહેતા હાય તા એ બનવાજોગ છે : કેમ કે-કેટલાક જીવે એવા પણ હોય છે કે− અત્યારે આપણને પૈસા વગર ચાલતું નથી, “કેમ કે–સંસારમાં બેઠા છીએ; અને, સંસાર તે હિ સામય છે; એટલે હિ'સાદિથી પણ સર્વથા ખચી શકાતુ' નથી; પણ આપણે ભેગ માટે ને પરિગ્રહ માટે અસત્ય ખેલવુ નહિ અને ચારી કરવી નહિ.’–એવા પ્રકારની વૃત્તિવાળા હાય ! તમે જો એમ કહા કે- અમે લાચાર છીએ કે અમને ભાગ વિના ચાલતું નથી, ભેગ વિના ચાલતું નથી એટલે પરિગ્રહ વિના ચાલતું નથી અને ભાગ તથા પરિગ્રહ વિના ચાલતુ નથી એટલે અમે ષટ્કાયની હિંસાદિથી સર્વથા ખચી શકતા નથી, પણ અમે ગમે તેવી સ્થિતિમાં મુકાઈ જઈ એ તૈય અસત્ય એલીએ નહિ અને ચારી કરીએ નહિ.’–તા એ સાંભળીને અમે રાજી થઈ એ ! પણું, આ સંસારમાં એવા પણ જીવે! હાય ને કે જેમણે હિંસા આદિ પાંચ મહાપાપાના ત્યાગ સ્થૂલપણે પણ કરેલા હાય નહિ ? એવા બધા જે જીવા, તેમાંના જે જીવા સમ્યગ્દન ગુણુને પામેલા હાય, એ જીવાને માટે પણુ Jain Educationa International For Personal and Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના સૂર્યોદય [ ૩૪૯ શાસ્ત્ર કહે છે કે નરક અને તિય ́ચ ગતિનાં દ્વાર એ જીવાને માટે અંધ અને દેવતાઈ સુખા, માર્ષિક સુખે તથા મુક્તિસુખ એ જીવાને સ્વાધીન !’ ત્યારે વિચાર કરવા જોઈએ કે એમ થાય છે, તા એમ થવાનું કારણ શું છે ? હિ'સાદિ ચાલુ છે, વિરતિ છે નહિ, છતાં. પણ આવું બને છે, તે એ શેાધવુ જોઇએ કે—એ જીવા કેવા મનેભાવના સ્વામી હાય ! કરણીમાં તા કાંઈ ભલીવાર નથી, કરણી તા પાપકરણી જ છે, તેા પછી એ કરણી છતાં સમ્યગ્દષ્ટિ જીવાને દુર્ગતિથી ઉગારી લેનારી ચીજ કયી છે ? અને, એમને દેવતાઈ વગેરે સુખને સ્વાધીન બનાવનારી ચીજ કયી છે? ત્યાં, મનેાભાવના વિચાર કર્યો. વિના નહિ ચાલે અને એ વિચાર પણ યોગ્ય સ્વરૂપમાં કરવા પડશે. મનેાભાવનુ ફળ આ વિષયમાં આપણે જેમ જેમ વિચાર કરીએ, તેમ તેમ આપણને દર્શનમાહનીયના ક્ષયાપશમની કે ઉપશમની મહત્તા સમજાય, એ ક્ષયાપશમ કે ઉપશમ ભાવ જ, સમ્યગ્દષ્ટિ જીવ દ્વારા થતી પાપ કરણીઓમાંથી પાપના રસને નીચેાવી નાખે છે; એ ક્ષયાપશમ ભાવ જ, સમ્યગ્દષ્ટિ જીવને પુણ્યમ ધમાં સહાયક બને છે; અને, એ ક્ષયા પશમ ભાવ દ્વારા જ સમ્યગ્દષ્ટિ જીવ નિર્જરાને સાધનારા બને છે.. એ પાપ કરે તે ન છૂટકે કરે કે પાપ કરવા માટે કરે? તેવા પ્રકારના કર્માંના ઉદયને કારણે એને હિંસાદિક જે પાપ કરવું પડે, તેમાં રસતેા એને હેાય જ નહિ ને ? એટલે, એના ‘આ પાપ ન કરવુ પડે તા સારું.'–એવા મનાભાવ જેમ બન્યા રહે, તેમ પાપ કરવુ પડે તે તે ઓછામાં ઓછુ કરવુ પડે તે સારુ.’–એવા મનાભાવ પણ બન્યા રહે; અને તે સાથે આ પાપથી કચારે છુટાય ? એવા મનેાભાવ પણ બન્યા રહે. જેમ પાપકરણીનુ ફળ હોય, તેમ આ મનાભાવનું ફળ પણ હાય ને ? અને, આ મનાભાવનુ ફળ ઘણું" વધી જાય એવુ પણ બને ને? પાપકરણી કરતે કરતે પણ આ મના ભાવને લીધે એ જીવ ચારિત્રમાહનીયના ક્ષાપશમ સાધનારી અને એવું પણ બને ને આવી રીતે તમે વિચાર કય, તે તમને Jain Educationa International For Personal and Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ :૩૫૦ ] સમ્યગ્દર્શન-૧ શાસ્ત્ર જે કહ્યુ કેમ્પ સચન્દેશન ગુણ પ્રાપ્ત થતા નરક અને તિય ́ચ •ગતિનાં દ્વાર બંધ થઈ જાય છે અને દેવતાઈ સુખા તથા મારુષિક સુખા અને મુક્તિસુખ સ્વાધીન બની જાય છે.’–એ વાત પાપકરણી કરનારા સભ્ય દૃષ્ટિ જીવોને માટે પણ ખરાખર બંધબેસતી છે, એમ લાગ્યા વિના રહે નહિ. ખાટમાં બેઠેલા આબરૂદાર અને પ્રમાણિક વેપારી સુખ-સાહ્યબી ભાગવતાં ભાગવતાં પણ મનમાં દુઃખી હેાય ઃ 6 ' પાપ કરવા છતાં પણ આ પાપ હું સંચેાગવશ કરું છું અને હું જે આ પાપ કરું છું તે ભૂંડું કરું છું.'—એવું મનમાં લાગ્યા જ કરે અને કાઈ પણ સધાગામાં ‘પાપ પાપ કર્યું કાંઈ ચાલે ? ’– એવા વિચાર સરખાય જેએને આવે નહિ, તેવા જીવા આ સ'સારમાં કેટલા ? વિષયસેવન કરતાં કરતાં પણ આ પાપ છે.’~એવું જેમના મનમાં એઠું' હાય એવા જીવા કેટલા ? ખેડટમાં બેઠેલા વેપારી ચાલીસ હજારની મેટરમાં ફરતા હાય, આલીશાન ખગલામાં બેઠો હોય અને સુખસાહ્યબીની ગણાતી સામગ્રીથી વીંટળાયેલા હાય, તા પણ એના મનમાં શું હોય ? અહીંથી સમાચાર આવે કે–ખાયા; એમ જ્યાં જ્યાં ધંધા લઈ બેઠા હાય, ત્યાં ત્યાં કાણુ' પડી રહ્યું છે, એવા સમાચાર આવતા જતા હાય, ત્યારે એ બહારથી ગમે તેવા લાલચેાળ દેખાતા હાય, તે પણ મનમાં એ સુખી હાય કે દુઃખી ? દુઃખી જ ને? તેમ, જીવ હાય સભ્યષ્ટિ પણ તે અવિરતિના જોરદાર ઉચવાળા હોય, તેા એ જીવ હિં'સાદિક પાપથી વિરામ પામેલા ન હાય અને પાપકરણી કર્યા કરતા હાય, એવું તેા બને; પણ એના મનાભાવ કેવા હોય ? અંદર તા એને એમ જ થતું હોય ને કે- આ પાપથી કત્યારે છુટાય !?? સ॰ દલી કહે. તેં આ કયાં કોઇને કહેવા જવાની વાત છે ? તમે તમારી Jain Educationa International For Personal and Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના સૂર્યોદય [ ૩૫૧ અણુસમજથી કાઈ ને ખાટી રીતે દંભી માનવાની ભૂલ કરી નિહ અને ગુણુની અશાતના કરેા નહિ, તાય ઘણું છે. તમે પેલા વેપારીનેય દંભી કહેશે! ? એ વેપારી તમારી સાથે આનંદથી ચહા પીતા જણુાતા હાય, પણ એના હૈયામાં ઊંડે ઊંડે શું હાય ? એના હૈયાનું દુઃખ એ તમને જણાવા દે નહિ અથવા તે તમે એના હૈયામાં રહેલા સુંઃખને જાણી શકે નહિ, એટલા માત્રથી તમે એને દંભી માની લેશે ? આ વાત પ્રમાણિક ને આબરૂદાર વેપારીની છે. જેને આબરૂની કિજંમત બધાથી વધુ હોય અને આખરૂ ન જાય તેની ચિન્તા હેાય, એવા વેપારીની આ વાત છે, આજના મેટા ભાગના વેપારીઓના જેવા વેપારીની આ વાત નથી. પારકા પૈસા દેવાની જેને ચિન્તા નથી, એવાની આ વાત નથી. ‘ અપાશે તા ઠીક છે, નહિ તા બુધવારિયા કોર્ટમાં જઈશું'.' એવી ગાંઠ મનમાં વાળી બેઠેલા વેપારીની આ વાત નથી. તમે સમજી ગયા ને કેનફૂટની તા આ વાત જ નથી ? જેને કાઈ- પણ હિસાબે કેાઈનુંય ધન પાતાથી ન ડૂબે એની અને આખરૂની ચિન્તા છે, એવા વેપારીની વાત છે. તમે એમ માનશે! કે-એ દંભી છે ? ચાથું અને પાંચમું ગુણુઠાણું ગૃહસ્થ માટે છે. સમ્યગ્દર્શનને નહિ પામેલા પણ માર્ગાનુસારી આત્માઓને પણ જ્યારે જ્યારે પેાતાને અણછાજતું કરવું પડે, ત્યારે ત્યારે તેથી તેમનું મન દુભાતું હાય છે; તેા પછી, સમ્યગ્દર્શન ગુણને પામેલા આત્માને કોઈ પણ પાપ આચરવુ એ ગમે, એ મનવાજોગ છે? અને, પાપ આચરવું નહિ ગમતુ હાવા છતાં પણ જે પાપ આચરે, તે દ ંભી છે ? તમે અસત્ય ખાલા, તા તે તમે લહેરથી બાલા છે, એમ માનવુ' ? તમે વિષયસેવન કરો, તા તે તમે લહેરથી કરા છે, એમ માનવુ* ? અસત્ય ખેલવું તમને ગમતુ ન હેાય, વિષયસેવન કરવુ' તમને ગમતું ન હોય, એવુ બને જ નહિ ? એટલા માટે જ, આબરૂના ખપી પ્રમાણિક વેપારીના દાખલા મૂકયો. એ એવા હોય છે કે એને ઘરે બીજા બળાકારે પૈસા મૂકી ગયા હોય, તેના પૈસા ડૂ નહિ Jain Educationa International For Personal and Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ ] સમ્યગૂદન-૧ એની એને ચિન્તા હોય. આજે વેપારી વગેઆબરૂ ગુમાવી છે, એટલે જ ઓળખીતી નહિ એવી બેન્કમાં ધૂમ નાણું આવે છે. અને વેપારી સુપ્રસિદ્ધ હોય છતાં એને માગ્યુ. નાણું મળતુ નથી. તમે પૂછશે કે— આબરૂદાર અને પ્રમાણિક વેપારી ને પોતે સમજતા હોય કે હુ ખોટમાં બેઠો છું; તે વેપાર કેમ બંધ કરે નહિ પેઢી અને બગલા કેમ વેચી નાખે નહિ ?” પણ એનાથી એ એકદમ અને એવુ હાય નહિ. એ તે બધું ઊભું રાખીને દેવામાંથી છૂટવા મથતા હાય. એ કાંઈ કાઇનું ડુબાવવાને માટેની પેરવીમાં ન હેાય. એમ, સમ્યગ્દષ્ટિ આત્મા પાપ કરતા હેાય તે પણુ, પાપથી છૂટવાના મનવાળા હાય. એને સ્વપ્નમાં પણ પાપમાં પડચા રહેવાનું મન અગર પાપ કર્યું જવાનું મન હૈાય નહિ. સમ્યગ્દષ્ટિમાં કાણુ કર્યું... આયુષ્ય બાંધે ? 6 ચેાથે ગુણસ્થાનકે બેઠેલે અને પાંચમે ગુણસ્થાનકે બેઠેલા સમ્યગ્દષ્ટિ હોય ને ? સમ્યગ્દર્શન વિના ચેાથું ને પાંચમું સંભવે નહિ ને ? એ ગુણઠાણે રહેલા જીવ સંસારમાં બેઠોહાય ? વિષયનું સેવન એ કરતા હોય ? પરિગ્રહધારી એ હાચ ? ષટ્કાયની હિંસા એ કરતા હોય ? એ બધું એ કરતા હોય, તે છતાં પણ એવુ બધું કરવું એ એકાંતે ખરાબ જ છે.”—એવુ એના હૈયે બેઠુ હાય ? તા, આવા જીવ નરકગતિનું કે તિય ંચગતિનું આચુષ્ય ખાધે ? નહિ ને ? દેવલાકનું આયુષ્ય એ બાંધે અને તે પણ વૈમાનિકનુ જ બાંધે ને? ચેાથે-પાંચમે બેઠેલા એટલે વિષયસેવન કરનારા ખરા, પરિગ્રહ. રાખનારા ખરા, ષટ્કાયની હિ*સા કરનારા ખરો, છતાં પણ એ. સમ્યગ્દષ્ટિ હાવાને કારણે વૈમાનિકમાં જ જાય. Jain Educationa International A સ॰ સમ્યગ્દષ્ટિ તિય ́ચ પણ વૈમાનિક જ થાય ? તિયા મરીને દેવલાકે ન જ જાય એવું નથી. તિય ચપણામાંથી For Personal and Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ S સભ્યશનિને સૂર્યોદય [૩૫૩ દેવકનું આયુષ્ય બાંધીને દેવલોકમાં જનારા તે ઘણા દેવકને મેટો ભાગ તે તિર્યચપણામાંથી દેવલોકને પામેલા દેથી રાજ્ય છે. તિર્યમાં પણ સારા હૈયાવાળા જ હોય છે. એટલે તિર્યંચ એ પણ જે સમ્યગ્દષ્ટિ જીવ, તે પણ વૈમાનિકનું જ આયુષ્ય બાંધે. માત્ર સમ્યગ્દષ્ટિ દેવતાઓ અને સમ્યગ્દષ્ટિ નારકે દેવાયુ બાંધે નહિ પણ મનુષ્યાચુ બાંધે. દેવ ચ્યવીને તરત દેવ થાય નહિ. નારક પણ નરકમાંથી નીકળીને સીધે દેવ બની શકે નહિ. પાપના ડર વિના સમ્યક્ત્વ આવે નહિ? વાત એ છે કે-વિષયસુખને ભેગવનારા, પરિગ્રહ રાખનાર અને કાયની હિંસાદિ પાપકરણીએ કરનારા, એવા જે , એમાં એવા પણ છવ હોય કે જે એને “હું આ ખોટું કરું છું અને ક્યારે હું આનાથી છૂટું કારણે હોય. જીવર નામના ગિ જેને લાગુ પડે છે, તેને ખાવાની ચિ થાય નહિ. શરીર એનું તૂટયા કરે, કઈ વાતમાં એને ચેન પડે નહિ. બીજાને ભલે એ ન જણાય, પણ જેને જીર્ણ જવરને રોગ થયે હેય, એ મને રોગ થાય છે.”—એ વાતને ક્યારેય ભૂલી શકે ? કેઈ એને કહે કે-ભલા માણસ ! કહેતે કેમ નથી કે મને રોગ થયો છે ?” તે એ કહે કે-કેને કહું? કહું તેય મારું કહ્યું કદાચ મનાય નહિ. અને બદલે કોઈને કહેવું નહિ અને મારું દર્દ મારે ભેગવવું સારું !” એમ, સમ્યગ્દષ્ટિને હૈયે પિતાથી પાપ ન છૂટે એનું દુઃખ હોય. આ સમજાયા વિના, “સમ્યગદર્શન પ્રાપ્ત થતાં નરક ને તિર્યંચગતિનાં દ્વાર બંધ અને દેવતાઈ સુખે તથા માનષિક સુખ અને મુક્તિસુખ સ્વાધીન.—આ વાત હૈયામાં જે રીતે જીવી જોઈએ, તે રીતે જચશે નહિ. - વિષયસેવન એ પાપ છે, પરિગ્રહ એ પાપ છે. અને ષકાયની હિસા એ વગેરે પણ પાપ છે, અને આ બધાં પાપ તમારે કરવાં S Jain Educationa International For Personal and Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪] સમ્યગૂદન-૧ પડે છે પણ, એનું તમને દુઃખ છે? જો હા, તે આમાં તમે “હા” કહે, એમાં દંભ શું છે? આ દુઃખ નહિ હોય તે તે આત્મામાં સમજ પ્રગટાવીને પેદા કરવું પડશે. આ પ્રકારનું પાપના અણગમાને લઈને પેદા થતું દુઃખ પ્રગટ્યા વિના સમ્યકત્વ આવવાનું નથી. પાપને ડર પેદા થયા વિના સમ્યક્ત્વ આવે? ન જ આવે ને? ત્યારે સમ્યગ્દષ્ટિને પાપને ડર ન હય, એ બને ખરું? ફરજ તે સાધુ થઈને મેક્ષ સાધવાની અનન્તજ્ઞાનીઓએ જેને જેને ખરાબ કહ્યું છે એ બધું ખરાબ જ લાગવું અને તે આચરવું પડતું હોય તે પણ એને છોડવાનું મન સદા બન્યું રહેવું, એ સહેલું છે? સમ્યગ્દષ્ટિ આત્મા દુનિયાએ જેમાં જેમાં સુખ માન્યું છે, તેમાં તેમાં દુઃખ જુએ છે. દુનિયા જેને સારું માને છે, તેને એ જીવ ખરાબ માને છે. દુનિયા જેને સુખની લાલચને આધીન બનીને ભેગવવામાં ગાંડી બને છે, તેને આ ભેગવે છે તે તેને તત્કાલીન દુઃખનું શમન કરવાના ઉપાય તરીકે ભગવે છે અને તેય પાપ રૂપ છે એમ માનીને ભેગવે છે. આવા ઉત્તમ જીવને નરકગતિમાં શી તાકાત છે કે ખેંચી શકે? ત્યારે, તિર્યંચગતિમાંય શી તાકાત છે કે એને ખેંચી શકે ? તમે સંસારમાં બેઠા છો અને ભેગાદિ ભેગવે છે, પણ એનું તમારે મન સુખ છે કે દુઃખ છે? સ, સુખેય ન લાગે અને દુખેય ન લાગે, પણ ફરજ સમજીને કરીએ તે ? આમાં વળી ફરજ શાની આવી? તમે હાથે કરીને ભૂતાવળ ઊભી કરી છે કે તમારું મન નહિ છતાં આવીને વળગી છે? તમે એમ કહો કે–એવા સંગમાં બેઠા છીએ કે જેથી થેડીક ચિન્તા કરવી પડે છે, પણ મન તે બધા સંગથી છૂટી જવાનું છે. ખરી ફરજ તે મનુષ્યપણું પામીને સાધુપણું પામવાની છે અને સાધુપણાને પામીને ઝટ મોશે પહોંચી જવાની છે. એ ફરજ સૂઝતી નથી અને Jain Educationa International For Personal and Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ * *, , સમ્યગ્દર્શનનો સૂર્યોદય [૩પપ તમે જે સંસાર ખેડવાનું પાપ કરો છો તેથી પાપને આચરણને ફરજમાં ખેંચી જવું છે ? આપણુ રાગ-દ્વેષ આપણી પાસે વિષય ગાદિ કરાવે અને તે પછી આપણે ફરજના નામે એને જે વળગી રહીએ, તે છૂટીએ ક્યારે? પણ, અંદર બેઠેલે સંસારને જે રાગ છે, તે ઘેલા જીવને આવી રીતે સમજાવીને બાંધી રાખે છે. એ જીવ વસ્તુતઃ તે સંસારના સુખમાં જ સુખ માનતે હેાય એવું પ્રાયઃ હોય છે. તે ઘર વેચીને વરે કરવાને હેય નહિ સમ્યકત્વ પામવા માટે તે “સંસારના સુખમાં જ સુખ માનવાની અને સંસારમાં દુઃખ આવે એટલે કાયર થઈ જવાની” જે કુટેવ પડી ગઈ છે, તે કાઢવી પડશે. દુખમાં. જે રોયા કરે અને સુખમાં જે હસ્યા કરે અને એમાં પાછો ડહાપણ માને, એ વળી સમ્યક્ત્વ પામે? બહારના સુખ-દુઃખમાં બહુ રાગ-દ્વેષવાળા બનનારા તે, જે સમ્યકત્વ પામ્યા હોય તેય તેને ગુમાવી બેસે. બહારને સુખ–દુઃખમાં બહુ રાગ અને બહુ ઠેષ, એ તે સાધુપણાને પણ લૂંટી લેનારી ચીજ છે. અમે લોકે માન-પાન વગેરેમાં ફસાઈ પડીએ, તે પરિણામે સાધુપણું પણ જાય અને કદાચ સમ્યકત્વ પણ જાય. જે પામેલા, હાઈએ તે જાય; એ સંભવ જ્યાં હોય, ત્યાં સમ્યક્ત્વ આવે એવું તે બને જ શાનું? એક-બે વાર નહિ પણ અનન્તી વાર સાધુપણું લીધું હોય અને સાધુપણાને લઈને પણ સારી રીતે એને પાળ્યું હેય, એટલે કે-અતિચાર ન લાગે એવી રીતે સાધુપણુના આચારે સેવ્યા હોય, આમ છતાં પણ સમ્યકત્વ પ્રગટયું ન હોય, એવા છે પણ આ સંસારમાં હેય છે એમ શાસ્ત્ર કહે છે. સેસાધુપણું સમ્યકત્વ વિના લીધું હૈય? આના પાલનથી સ્વર્ગાદિનાં સુખ મળે છે એવું સાંભળીને સ્વર્ગાદિના સુખ માટે સાધુપણું લે અને સારી રીતે પાળે તે એ Jain Educationa International For Personal and Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ષન-૧ પણ બનવાજોગ વસ્તુ છે. વિષય-કષાયન્સ જેરે ઉત્કટ તપ કરે અને કટ ચારિત્ર પાળે એય સંભવિત છે. સાધુપણાથી સારો ગુણ તેને જ થાય, કે જેને સંસારનું કોઈ સુખ સુખ રૂપ લાગે નહિ. એ સાધુ વળી, આનું દુઃખ આમ ટાળે ને તેનું દુઃખ તેમ ટાળે, એવી પાપમય પ્રવૃત્તિમાં પડતું હશે ? સત્ર પ્રભાવને થાય ને? ઘર વેચીને વરો કરનારે ડાહ્યો કહેવાય ? ઘરબાર બધું વેચીને વરે કરે અને વરામાં એવું જમાડે કે જમનારને જમણુ યાદ રહી જાય, પણ બીજા દિવસથી પિતાનું પેટ ભરવાને એ ભીખ માગવાને નીકળે, તે એ સારે કહેવાય ? લેક, જમી જનાર લેક પણ એને શું કહે ? “બેવકૂફ! આ રીતે ઘર વેચીને વર કરવાનું તને કેણે કહ્યું હતું? _એમ જ લેક એને કહે ને? એમ સાધુપણાને ભૂલી જઈને પ્રભાવના કરવા નીકળનારાને જ્ઞાની શું કહે ? જે ધર્મને પિતે જ ધક્કો દે છે, એ જીવ ધર્મની પ્રભાવના શું કરશે? એ, ધમની પ્રભાવના કરશે કે અધર્મની ? - દશન મેહનીયને ક્ષપશમ આત્માને તાવિક દષ્ટિએ દેખતે બનાવે છે ? દર્શન મોહિનીય ક્ષયે પશમ પણ સુન્દર હોય અને તે સાથે ચારિત્રમેહનીયને જે ઉદય હેય અને તે પણ જે જોરદાર હોય, તે તેના ગે તે આત્મ સંસારના સુખ-દુખમાં રતિ–અરતિ અનુભિવતે હેય એવું પણ સંભવી શકે. પણ, એટલા માત્રથી જ એનામાં સમ્યગ્દર્શન નથી એટલે કે એ જીવ મિથ્યાદષ્ટિ છે–એ નિર્ણય કરી શકાય નહિ. સંસારના સુખમાં રતિ અને દુઃખમાં અરતિ અનુભવવા છતાં પણ, એ બાબતમાં ખરેખર એ શું માને છે, એ પણ તપાસવું જ પડે. દશનામેહનીયનો ક્ષયેશમ, વાસ્તવિક રીતે તે આત્માને તાત્વિક દષ્ટિએ દેખતો કરી દે છે. જ્ઞાનીએાએ કહ્યા મુજબ જ લાગે અને ઉપાદેય ઉથાકે Jain Educationa International For Personal and Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ જા અને શાય નહિ એવા કે શારે ચિ સમ્યગ્દશનને સુર્યોદય [૩પ૭ જ લાગે, એ કાર્ય દર્શન મેહનીયના ક્ષયપણાની નિશાન થાય છે, પણ હેયને ત્યાગ કરવાને જોરદ્વાર ઉલાસ અને ઉપાદેયને સ્વીકાર કરવાને જોરદાર ઉલ્લાસ પેદા થવા માટે તે ચારિત્રમેહનીચના ક્ષપશમની જરૂર પડે છે. દર્શનમેહનીયના પશમના પ્રતાપે મોક્ષની અને શુદ્ધ મોક્ષમાર્ગની રુચિ પ્રગટે, પણ એ માર્ગને આચરવા રૂપ જે સમ્યક ચારિત્ર છે, તે ચારિત્રહનીયના ક્ષપશમ વિના પમાય નહિ દર્શનમેહનીયના ક્ષપશમથી, મેક્ષને પામેલા અને મોક્ષમાર્ગના સ્થાપક એવા દેવાધિદેવ ઉપર ભારે રુચિ થાય. જે વીતરાગ નહિ, અનન્તજ્ઞાની નહિ, એવા દેવ ગણાતા હોય અને એમને ચમત્કાર જગતમાં ગમે તે ભારે ગણાતે હોય તે પણ, એવા દેવને એ મુદેવ જ માને અને એવા દેવની ઉપાસના કરવા માટે તેનું મન જરા પણ લલચાય તે એમાં એ પિતાના સમ્યગદર્શનની મલિનતા માને. ગુરુના વિષયમાં પણ એને શ્રી જિનેશ્વરદેવે કહેલા મેક્ષમાર્ગે જ ચાલનારા અને શ્રી જિનેશ્વરદેવે કહેલા મેક્ષમાર્ગે ચાલવાને માટે સંસારમાં સર્વ સંગને તજી ચૂકેલા સાધુ જ ગુરુ લાગે અને બીજા જે કઈ દુનિયામાં ધર્મગુરુ ગણાતા હોય તે કુગુરુ જ લાગે. ધર્મ પણ શ્રી જિનેશ્વરદેવે કહેલું હોય તે જ સુધર્મ, નહિ તે કુધર્મ એમ એને લાગે. ધર્મ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી પ્રતિબદ્ધ હેય તે સુધર્મ, નહિ તે કુધર્મ, એમ એને લાગે.–આમ કુદેવ, કુગુરુ અને કુધર્મને ત્યાગ અને સુદેવ, સુગુરુ અને સુધર્મને સ્વીકાર દર્શનમહનીય ક્ષપશમથી નિષ્પન્ન થાય; પણ ચારિત્ર માટે તે ચારિત્ર મેહનીયને જ ક્ષપશમ જોઈએ. ભગવાને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર એ એક્ષમાર્ગ છે એમ કહ્યું છે ને? સમ્યગ્દર્શન પામેલાનું જ્ઞાન સમ્યજ્ઞાન કહેવાય એટલે એને ત્રણમાંથી બેને એગ થયે ગણાય, પણ ત્રીજાના ચોગ માટે ચારિત્રમેહનીય ક્ષપશમ થવો જોઈએ. સમ્યગ્દર્શનવાળે જીવ દેવની સેવા અને ગુરુની સેવા એ વગેરે કરે, પણ એને Jain Educationa International For Personal and Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ] સમ્યગુદશન-૧ ચારિત્રના પરિણામ તે ચારિત્રમેહનીય ક્ષયે પશમ થાય ત્યારે જ આવે. સમ્યગ્દશનના ચેગે ચારિત્ર પામવાની ભાવના આવ્યા વિના રહે નહિ, પણ એ ભાવનાને અમલ તે ચારિત્રમેહનીયના પશમથી જ થઈ શકે. એટલે વિરતિ ન હેય તે પણ સમ્યગ્દર્શન હેઈ શકે છે; પણ વિરતિની ભાવના જ ન હોય તો સમ્યગ્દશન હોઈ શકતું નથી. વિરતિની ભાવના નથી તો ક્ષમાગની ચિ નથી એમ માનવું પડે. સમ્યગ્દષ્ટિ દેવતાઓ કેવા અવિરતિના ઉદયવાળા હોય છે? અવિરતિ એમની સાથે ગંઠાઈ ગયેલી હોય. પણ એમનામાં વિરતિની ભાવના ન જ હોય એવું બને નહિ. સમજ અને શ્રદ્ધા ઉપેક્ષણીય નથી : I ! આજે કેટલાક માણસે કહે છે કે-“સમજ હોય અને શ્રદ્ધા હોય તે વિરતિ કેમ ન હોય ? વિરતિ નથી માટે સમય બેટી અને શ્રદ્ધાય ટી. વળી એ એવું પણ પૂછે છે કે–સમજ હોય અને શ્રદ્ધા હોય તે એનામાં આટલો ક્રોધ કેમ હોય ? એનામાં આટલું માન કેમ હોય? એનામાં આટલી માયા કેમ હોય ? એનામાં આટલે લેભ કેમ હોય ? સંસારના સુખને રાગ અને સાંસારિક દુઃખનો દ્રષ એનામાં હોય જ કેમ? નિશ્ચયનયની અપેક્ષાએ આ વાત સાચી પણ છે. એ નય તે કહે છે કે “જેવી સમજ અને જેવી શ્રદ્ધા હોય તેવું આચરણ હોવું જ જોઈએ. જેવી સમજ અને જેવી શ્રદ્ધા હોય તેવું આચરણ હોવું જ જોઈએ એટલું જ નહિ, પણ જે તેવું આચરણ ન હોય તો એ સમજ પણ બેટી છે અને શ્રદ્ધા પણ બેટી છે.” આ નિશ્ચયનય તે સાતમાં ગુણસ્થાનકવતી અપ્રમત્ત મહાત્માઓને જ સમ્યગ્દષ્ટિ માને છે અને ચેાથે, પાંચમે, તથા છઠ્ઠ રહેલા અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરત સમ્યગ્દષ્ટિ અને સર્વવિરત સમ્યગ્દષ્ટિને પણ મિથ્યાદષ્ટિ માને છે. - વ્યવહારનય એવું માનતા નથી. એ કહે છે કે-“એ જીવ ક્રોધ Jain Educationa International For Personal and Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના સૂર્યોદય [ ૩૫૯ કરે છે, માન કરે છે, માયા કરે છે અને લાભ કરે છે, તે પણ વસ્તુતઃ એ જીવને ક્રાધ કરવા ગમતા નથી; માન કરવું ગમતું નથી; માયા કરવી ગમતી નથી; લેાભ કરવા ગમતા નથી; ક્રોધ, માન, માયા ને લેાભ સ્વભાવે ભુંડા જ છે અને એથી એ હેય જ છે, એમ એ જીવ દિલથી માને છે. અનન્ત ઉપકારી ભગવાન શ્રા જિનેશ્વરદેવાએ જીવ–અજીવ આદિ તત્ત્વભૃત પદાર્થોનું જે સ્વરૂપ વર્ણવ્યું છે તે સ્વરૂપ જ યથાય છે અને શ્રી જિનેશ્વરદેવાએ જે પ્રરૂપ્યું છે તે જ સત્ય છે અને તે જ નિઃશંક છે-આવું એ જીવ સમજે છે, સડ઼ે છે અને શ્રી જિનેશ્વરદેવાએ પ્રરૂપેલા માર્ગે જ ચાલવાની એ જીવની વૃત્તિ રહ્યા કરે છે; એ પણ ગુણ છે; અને એ એવે ગુણુ છે કે જેને લઈ ને એ જીવને સમ્યગ્દષ્ટિ માની શકાય; પછી ભલે ચારિત્રમેહનીયના ઉડ્ડયને કારણે એ જીવ શ્રી જિનેશ્વરદેવાએ હેય કહેલાના ત્યાગ અને શ્રી જિનેશ્વર દેવે એ ઉપાદેય કહેલાના આચરણરૂપે સ્વીકાર કરવામાં પાંગળે! હાય !’ એટલે વાત એ છે કે-આચરણમાં ખામી હાવા માત્રથી સાચી સમજ અને સાચી શ્રદ્ધાની ઉપેક્ષા કરવા જેવું નથી. ઊલટું એવા જીવને તે શુદ્ધ આચરણ માટે પ્રોત્સાહિત કરવા જોઈ એ. સમ્યગ્દષ્ટિ મહારથી ભાગમાં આસકત લાગે તે। ય દિલથી એ ભાગની અવગણના કર્યા કરતા હાય તમે તેા માનવીની વાત કરે છે, પણ સમ્યગ્દષ્ટિ ઇન્દ્રાદિ દેવાની વાતમાં શું કહેશેા ? જે જીવાને એમ થઈ ગયું કે–મારે સંસારને કોઈ જ ભેગ નહિ જોઈએ અને એક માત્ર મેક્ષ જ જોઈએ અને એમ થવાથી જે જીવે એ ભગવાને કહેલા માક્ષમાના જ આરાધનના પુરુષાર્થ આદર્યો હાય, એવા પણ જીવા તેના તે ભવમાં મેાક્ષને પામી જાય, એવુ` માટે ભાગે તેા બને નહિ ને ? એક માત્ર મેાક્ષ જ જોઈ એ એવું મનમાં ઊગ્યા પછી અને ભગવાને કહેલા મેાક્ષમાની સાધના આદર્યાં પછી પણ, એવા જીવાને મેાક્ષ પામતાં પહેલાં વચ્ચે કેટલાક Jain Educationa International For Personal and Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ] સમ્યગુદન-૧ ભવ કરવા પડે, એવું પણ બને ને ? ત્યારે, એવા મેક્ષાર્થ છે મરીને જાય ક્યાં? મોટે ભાગે દેવલોકમાં જાય ને? દેવલેકમાં એ જીવોને સંસારના ભેગને સંગ કેવો ગાઢ હોય છે? એ ગમે તેટલું છે પણ ભેગથી એ અળગા થઈ શકે જ નહિ, એવી સ્થિતિ ત્યાં હોય છે, પણ જ્ઞાનીઓ કહે છે કે એ જીવે ભેગમાં આસકત દેખાતા હોવા છતાં પણ ભોગની અવગણના કરનારા હોય છે. અને એક માત્ર મેક્ષની જ આકાંક્ષા સેવનાર હેય છે. પાણી એ ભેગમાં આસક્ત લાગે અને અંદરથી એ, એ ભેગની અને કરતા હોય. જે આત્માએ એક માત્ર મેક્ષના જ અછી હેય અને એથી મેક્ષને માટે જ પુરુષાર્થ કરવાના મનવાળા હોય એવા આત્માઓની આ વાત છે. એવા આત્માઓને ભેગન. સંગમાં રહેવું. . પડે તેમ હોય માટે એ ભેગના સંગમાં રહે ખરા, પણ મનમાં લગની અવગણનાને ભાવ વર્તતો જ હોય. કાદવમાં પેદા થનારું કમળ પાણીથી વધે અને એ રહ્યું હોય કાદવના તથા પાણીના સંગમાં, તો પણ એ કમળ કાદવ અને પાણીથી નિર્લેપ રહે છે, તેમ સુગ્દષ્ટિ આત્માઓ ભેગ ભોગવતાં છતાં એ ભેગમાં પણ નિલેપ રહે અને એક માત્ર મેક્ષની આકાંક્ષામાં રમ્યા કરે. આમાં જે જરાક ભૂલ થઈ જાય અને ભોગનો સંગ કરવા જેવું લાગી જાય; તે ઉત્તમપણાને ભાગી જતાં વાર લાગે નહિ. એક માત્ર મેક્ષના જ અર્થ આત્માઓ દેવેલેકમાંથી પણ પાછા મનુષ્યલકમાં આવે ને? એવા આત્માઓને પુણ્યવશે મનુષ્યમાં પણ સંસારના ભેગની ઉત્તમ સામગ્રી મળે, પણ દેવલોકમાં જેમણે ભેગની અવગણનાને ભાવ જાળવ્યું હોય તે મનુષ્યલેકને ભેગમાં તે લલચાય જ શાના ? એમનું ચાલે તે એ ભોગનો સર્વથા ત્યાગ જ કરી દે અને ભોગમાં રહેવું પડે તો ભોગની અવગણનાના ભાવને જીવત રાખીને રહે. એ રીતે દેવના ને મનુષ્યના ડાક ભવ કરીને એ મેણે પહોંચી જાય. તમે સમજી ગયા ને કે-શ્રાવકને પણ સંસારના ભેગનું Jain Educationa International For Personal and Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનને સૂર્યોદય [૩૬૧ એકાન્ત નિપૃહપણું આવી રીતે સંભવી શકે? નહિતર તે શ્રાવકેને માટે મોર તુ ઘટતે એમ જે કહ્યું, તે બંધબેસતું થાય જ નહિ. પછી તે, ઘણું સાધુઓને પણ ઉત્તમમાંથી બાકાત કરવા છે, કેમ કે-નિરતિચાર ચારિત્રનું અપ્રમત્તપણે પાલન કરનારા સાધુઓ જ ઉત્તમમાં ગણાય અને એ પણ જ્યાં અહીંથી કાલધર્મ પામીને દેવલોકમાં જાય કે મનુષ્યલકમાં જાય, એટલે મરણની સાથે એમનું ઉત્તમપણું પણ ચાલી જાય એમ માનવું પડે. સંસારમાં જે મહેનત કરીએ છીએ તે પણ મોક્ષને માટે જ કરીએ છીએ એવી સ્થિતિ જોઈએ. સમ્યગ્દર્શન પામ્યા પછી પણ અવિરતિના ગાઢ ઉદયવાળાને મુકેલી ઘણી, એને ભય ઘણે. એને સમ્યગ્દર્શનથી પતિત થઈ જાય સંભવેય ઘણે. પણ જ્યાં સુધી સમ્યગ્દર્શન બરાબર ટકેલું છે ત્યાં સુધી તે એ ઉત્તમમાં જ ગણાય, એ કેવળ મેક્ષ માટે જાનનમાં છે, એમ કહી શકાય–ભલે એને પ્રયત્ન ધીમે હોય, પણ આમ ધીમે ધીમે પણ હવે હું મેક્ષે પહોંચવાનો જ, એવી એના મનમાં ખાતરી હોય. એટલા માટે, ઉત્તમમાં માત્ર સાધુઓને નહિ લેતાં શ્રાવકેને પણ લીધા. શ્રાવકોમાં જેઓ સમ્ય. દર્શનને પામેલા હોય, તત્ત્વજ્ઞાનને પામેલા હોય અને દેશવિરતિને આચરનારા હોય એ બધા આવે. સાધુ સર્વવિરતિ આચરનારા હોય અને શ્રાવકે સર્વવિરતિધર બનવાના ભાવવાળા હાય. બેયને એ આનન્ટ હેય કે–આપણે મેક્ષના માગે જ છીએ. શક્તિવાળો સર્વવિરતિ સેવે અને ઓછી શક્તિવાળે દેશવિરતિ સેવે. દેશવિરતિ સેવવાની પણ શક્તિ ન હોય તે અમુક નિયમાદિ સેવે. પણ એ બધા જે કાંઈ પણ મહેનત કરે તે એક મેક્ષને માટે જ કરે. - સમ્યગ્દર્શન ગુણને પામેલા અને એથી મેક્ષ સિવાય જેમને બીજું કાંઈજ મેળવવાનું મન નથી, એવા છે તો Jain Educationa International For Personal and Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ] સમ્યગ્દર્શન-૧ • અમે સંસારમાં પણ જે કાંઈ મહેનત કરીએ છીએ તે મેાક્ષને માટે જ કરીએ છીએ.’-એવું પ્રામાણિકપણે કહી શકે એવી સ્થિતિને પામી જાય છે. એને વેપાર માટે દોડધામ કરતા જોઈ ને કાઈ પૂછે કે તમારે તે એક મેક્ષ જ જોઇએ છે, તા દોડધામ કેમ કરે! છે ?’ ત્યારે એ કહી શકે કે– ભાઈ! શી વાત કરું? લાગે છે કે-એવું નિકાચિત કર્મ છે. વેપારનું જરાય મન નથી, પણ આ કર્મ તાડયા વિના ચાલે એવું નથી, કયારે આ કમ તૂટે અને કયારે વિરતિ પમાય, એ જ મારા મનમાં છે! તમને અનુભવ તેા હશે કે કેટલાક શાહુકારા પેઢી બંધ કરવા માટે પેડી ચલાવતા હેાય છે. ધીમે ધીમે એ પેઢીનુ કામ ઘટાડતા જાય અને તક આવી લાગે કે પેઢી બંધ કરી દે. સરવાળે પેઢી અધ કરવી છે. એવા જ ઇરાદાથી પેઢી ચલાવનારા શાહુકારાના જેવા સમ્યગ્દષ્ટિ હેય. સાચા સમ્યગ્દષ્ટિ જીવાને સ`સાર સેવવા પણ પડતા હાય, તેય હેતુ સંસારથી છૂટવાને! હાય, કેમ કે સમ્યગ્દષ્ટિને સ`સાર સાથે ફાવટ હાય નહિ. બાકી તે!, મેક્ષ સિવાયની કાઈ પણ ચીજ માટે એમની સ્પૃહા તરીકે સ્પૃહા જ હાય નહિ. ઉત્તમ જીવાને કુશવાનુબંધી કહ્યા છે સાચા સમ્યગ્દષ્ટિ જીવને ખરેખર શું ઉપાદેય લાગતું હોય અને શુ હેય લાગતું હાય, તેને કયાસ આ ઉપરથી પણ કાઢી શકાય. સ'સારના ભેગા અને હેય જ લાગતા હેય, એટલે એ એને સેવવા પણ પડતા હાય તાય કયારે આનાથી છુટાય અને કથારે મેક્ષિ પ્રમાય ?’–એમ એને થયા કરતું હોય; તેમજ મેક્ષના ઉપાયનું સેવન મે થાડુ' કરી શકતા હોય કે વધુ કરી શકતા હાય, પણ એને એમ જ થયા કરતુ હાય કેમ્પ મારું આ સેવન મને મેક્ષ પમાડનારું નીવડે ! આમ એ હેય ને ઉપાદેય બેયના સેવનમાં મેક્ષના જ ભાવવાળા છે, એમ કડી શકાય. આ અપેક્ષાએ જ ઉત્તમ Jain Educationa International For Personal and Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના સૂર્યોદય [ 353. જીવાને કુશલાનુબંધી કહ્યા છે, એમને જે કર્મ બંધાય તે પ્રાયઃ પુન્યાનુબંધી અંધાય અને પાપ બંધાય તે પુણ્યાનુબન્ધી બંધાય. એથી એ જીવા થાડા જ કાળમાં મુક્તિ પામી જાય; કારણ કે પુણ્યાનુબંધી કમ એવુ હાય છે કે એ એના સ્વામીના વિરાગભાવમાં વિક્ષેપ ઉપજાવનારૂં બનતું નથી પણ સહાયક બને છે. તમારે ઉત્તમમાં આવવું છે કે ઉત્તમમાં આવેલા છે ? સાધુ અને શ્રાવક ધ્યેય ઉત્તમમાં ગણાય છે. મધ્યમ જીવે! કરતાંય શ્રાવકા વિશિષ્ટ મતિવાળા અને વિદ્વાન ગણાય છે, કારણ કે–સ...સારી હાવા છતાં પણ એમને સિવાય મે!ક્ષ ખીજું કાંઈ પણ જોઈતુ હાતું નથી. ઉત્તમ કક્ષામાં તમે નહિ આવી શકે, તો પછી કયી કક્ષામાં ગણાશેા ? ઉત્તમાત્તમની કક્ષામાં તે વિશિષ્ટ તથાભવ્યવાદ્ધિ ભાવવાળા તે આત્માઓ ગણાય છે, કે જે આત્માએ શ્રી અરિહતપણાને પામીને વિચરી રહ્યા છે. જેટલા વિચરતા શ્રી તીર્થંકર ભગવાન, તે બધા ઉત્તમાત્તમમાં ગણાય. એ શ્રી અરિહતના જે સાચા અનુયાયી, તે સાધુ હેય કે શ્રાવક હાય, પણ તે બધા ઉત્તમમાં ગાય. રાવણનું મેાનુ' અથી પણુ' સમ્યગ્દષ્ટિ ભાગમાં બેઠેલા હાય અને ભાગને માટે કને વશ થઈ ને મથી રહેલા હોય એવું પણ બને, પણ એના અન્તઃકરણમાં મેાક્ષ એવા તે વસેલા હાય કે એને દેવતા પણ પૂછે તેાય એ કહે કેમારે તા એક માત્ર મેક્ષ જ જોઈ એ છે.’ બીજાને એમ પણ લાગે. કે–આને તે! કંઈ કંઈ જોઈ એ છે, પણ એના દિલને જાણી શકનાર કહી શકે કે આ તા કના ચેાગે જ જન્મેલા ઉધમાત છે, બાકી આ જીવને ખરેખર તા એક મેાક્ષ જ જોઈ એ છે. અહી આપણને રાવણના પ્રસંગ ચાદ આવે એવા છે. રાવણને તે! તમે એળખાને ? ત્રણ ખંડના રાજા છે. સંસારી છે. એક વાર એ એક કન્યાને પરણવા નિમિત્તે નીકળ્યા છે તે વખતના આ પ્રસ`ગ છે અને આ પ્રસ’ગથી ખાતરી થાય છે કે—મહાભાગમાં પડેલા પણ એ જીવ મેાક્ષને જ અથી હતા. Jain Educationa International For Personal and Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ] આવા જીવ, વચ્ચે તી આવે, આ ત છે એવા એને આવે અને તીર્થની યાત્રા કર્યા વિના આગળ વધે, એ મને ? ખ્યાલ સ૦ રાવણુ તા નરકે ગયા છે ને ? ? આવા જીવ પણ જો નિયાણુ કરીને આવ્યે હાય તા મરીને નરકે જાય એવુંય બને, પણ જ્યારે એ નરકના આયુષ્યનું ઉપાર્જન કરે ત્યારે સમ્યક્ત્વ વમાઈ ગયુ. હેાય. બાકી સમ્યગ્દષ્ટિ જીવ તા યુદ્ધમાંય ભગવાનને હૈયામાં રાખે. યુદ્ધની વેળાએ પણ એ પાતાના ક્રિયાકાંડને ભૂલે નહિ. જ્યારે જ્યારે ભગવાનને સ્તરે, ત્યારે ત્યારે ભવે ભવે મને તારા ચરણેાની સેવા મળેા' એ જ એ માગે. કારણુ માક્ષ જ જોઈ એ છે. એવાં પણ સંખ્યાબંધ ઉદાહરણા છે કે–સમ્યગ્દષ્ટિ આત્માએ યુદ્ધ કરવાને ગયા ખરા, પણ જ્યાં એ ઘવાયા અને જ્યાં એમણે પેાતાના અન્તકાળ નજદીકમાં જોયા, એટલે ચુદ્ધભૂમિમાંથી ખસી જઈ ને એમણે સંથારા કરી લીધા અને ઉત્તમ પ્રકારે અન્તિમ આરાધના કરી લીધી. સ`સારની ક્રિયા કરતાં કે સ`સારની ક્રિયા કરવા જતાં પણ ઉત્તમ આત્માએના મનમાં મેાક્ષ ન હેાય એવું તા મને જ નહિ. સમ્યગ્દર્શન-૧ રાવણુ એવુ નિયાણું કરીને આવેલા કે-નરકે ગયા વિના એમના છૂટકા થાય નહિ; પણ ભગવાનના અવિરત સમ્યગ્દષ્ટિ એવા પણ જે શ્રાવક ભક્તો હતા, તેમાંના એ પણ એક ઉત્તમમાં ઉત્તમ ફેટના શ્રાવક હતા. એમનું તેવા પ્રકારનું પૂતુ કમ એમને નડયા વિના રહે જ નહિ એવું જો ન હેાત, તા એ સમ્યક્ત્વને વમત નહિ ને નરકે જાત નહિ ! એટલે, એ ફળમાં તે મુખ્યતા એમના પૂર્વીકૃત કર્મીની જ છે. ભકિતની સામગ્રી ઉત્તમ : રાવણ રાજા હાવા છતાંય, ભગવાનની સ્તવના એ એવી તે સુંદર કરતા હતા કે–એને સાંભળતાં ભલભલા થંભી ગયા વિના રહે નહિ, એમને સ્તવના કરતા જોઈને અને સાંભળીને ભલભલા મુગ્ધ Jain Educationa International For Personal and Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય [૩૬૫ બની ગયા વિના રહે નહિ. રાવણ જેવા રાવણ પણ જ્યારે ભગવાનની ભકિત કરતા, ત્યારે એમાં લીન બની જતા. ભગવાનની ભક્તિની એણની સામગ્રીય ઉત્તમ પ્રકારની હોય અને ભગવાની ભક્તિમાં એમની એકતાનતા ય ઉત્તમ પ્રકારની હોય, એમાં કાંઈ આશ્ચર્ય નથીરાવણ અવિરતિ હોવા છતાં પણ, ભગવાનની ભકિતની એમની. આવડત અને એમની એકતાનતા એવી હતી કે–દેવેન્દ્રને પણ એનું આકર્ષણ થયા વિના રહે નહિ. આમ તે એ એવા પ્રકારના કર્મોદયવાળા હતા કે એમનું જીવન વિષય અને કષાયના ભારે દબાણ નીચે હતું, પરંતુ એવી સ્થિતિમાં પણ ભગવાન પ્રત્યે એમને ભકિતભાવ એ હતો કે અવસરે એનું ભવ્યદર્શન થયા વિના પણ રહે નહિ. વિષય અને કષાયનું ખેંચાણ એવું જોરદાર કે–વિષયનું જે કઈ સાધન ગમી જાય, તે બળે કે કળે પણ એને પોતાનું કર્યા વિના એ જંપે નહિ. અને જે ખબર પડે કે- “અમુક માનવી મને નમતે. નથી” તો એ માનવીને નમાવવાને માટે એ ભારેમાં ભારે યુદ્ધ ખેલવાને પણ તૈયાર થઈ જાય; તેવા પ્રકારના કુટિલ કર્મોદયના ગે વિષયનું અને કષાયનું આધીનપણું આવું; પણ તે સાથે પશમને ચગ. પણ એ સુંદર કે–વસ્તુતઃ મેળવવા યોગ્ય એક મેક્ષ જ છે એવી મનમાં પૂરેપૂરી ખાતરી અને એથી પરમ શુદ્ધ એવા મોક્ષમાર્ગના પ્રકાશક ભગવાન શ્રી જિનેશ્વરદેવની ભકિતમાં એ બેસે ત્યારે એમાં લયલીન બની ગયા વિના રહે નહિ. રાવણનું મંદિર જોયું અને રામ ખુશ થઈ ગયા : તમને વિષયનું અને કષાયનું એવું જોરદાર આધીનપણું નથી, એમ કહું તે તે ચાલે ને? પણ અહીં તે આપણે ભગવાનની ભકિતની વાત કરવી છે. એટલે એટલું તે પૂછવું પડે કે- “ભગવાનની ભકિત કરતાં પણ તમને ખરેખર આવડે છે, એમ તમે કહી ઓ ? ભગવાનની ભકિતમાં એક્તાનતા તમે કેળવી શકડ્યા છો? ગાયનની સ્તવના બોલતાંય તમને આવડે છે? અને, તમારાં વિશે ઈરિયાવહી અને નથણું વગેરે સૂત્રો પણ સારી Jain Educationa International For Personal and Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન-૧ આવડે છે? એ બોલવામાં ખલન કે અશુદ્ધિ નથી થતી, એવું તમે કહી શકે તેમ છે ? મંદિરમાં જઈને ભગવાનની પાસે શું બોલવું અને જે બેલવું તે કેવા ભાવે બેલવું, એ તમે જાણો છો? કદાચ કિ શીખ્યા છે તે અર્થ આવડતું ન હોય અને અર્થ આવડત હોય તો તેનું ચિંતન ન હોય, એવું મેટે ભાગે ખરું?.અને ભગવાનની ભકિત માટેની તમારી સામગ્રી પણ કેવી ? તમારી સામગ્રી તમને તેષ પમાડે એવી ખરી? ભગવાનની ભકિત માટે આવી સુંદર સામગ્રી હું એકઠી કરી શકે એ મારું અહોભાગ્ય, એમ તમને તમારી ભગવાનની ભકિતની સામગ્રીને જોતાં થાય એવું છે ખરું?” રાવણ તે ભગવાનને સાચા ભકતેમાંના એક હતા. એ તે એવું ભયંકર પાપ ઉપાજીને આવેલા કે જેથી એ વિરતિ તે કરી શકે નહિ, પણ મરીને એમને નરકે જવું પડે એવું આયુષ્ય એ ઉપાજે ! એમના પૂર્વકત કર્મના દોષે એમનું સમ્યકત્વ જતું રહે અને એમની દુર્ગતિ થાય એવું કર્મ એમને બંધાય, એવું એમને માટે નિયત થયેલું હતું બાકી એ નરકે જાત નહિ! એમના પિતાના નિવાસસ્થાનમાંનું એમનું શ્રી જિનમંદિર એવું ભવ્ય હતું કે-રામ જેવા પણ જ્યારે લંકામાં ગયા અને રાવણના નિવાસસ્થાને પહોંચતાં એમણે જ્યારે રાવણનું શ્રી જિનમંદિર જોયું, ત્યારે એ ખુશ ખુશ થઈ ગયા હતા. આવે છે કે અને સ્તવના કેવી? અહીં તે આપણે એ પ્રસંગ જોવે છે, કે જે પ્રસંગથી રાવણ ભગવાનની ભક્તિ શા હેતુથી કરતા હતા, અને તમને ખ્યાલ આવે અને તે સાથે તમને એ વાતને ખ્યાલ પણ આવે કે–આવા વિષય અને કષાયના સંગમાં રગદોળાયેલા હોવા છતાં પણ રાવણના હવામાં મેક્ષ એવે વસી ગયે હતું કે ભગવાનની ભક્તિના ફળ તરીકે મેક્ષ સિવાયનું કશું જ એ ઈચ્છતા નહતા એક વાર એક કન્યાને પણ લાવવાને માટે પરિવાર સહિત રાવણ વિમાનમાં નીકળ્યા હતા. માગે વિમાન ખલના પામ્યું અને Jain Educationa International For Personal and Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ સિમ્યગદશર્નને સુર્યોદય [૩૬૭ એ નિમિત્ત એ એવા આવેશયુક્ત બની ગયા કે-શ્રી અષ્ટાપદજી પર્વત ઉપર ધ્યાનમગ્ન બનેલા એક મુનિવરને એ ખલનાનું કારણ માનીને અને એ મુનિવર એ ખરેખર મુનિવર નથી પણ મારા શત્રુ એવા આ દંભી મુનિ છે–એમ માનીને, એમણે આખાય અષ્ટાપદ પર્વતને હચમચાવી મૂકનારો ઉપદ્રવ આદર્યો. એ પ્રસંગ માટે છે, પણ આપણે તે એ પછીને પ્રસંગ અહીં જેવો છે. રાવણ એમણે આરંભેલા ઉપદ્રવમાં નિષ્ફળ તે નીવડ્યા, પણ સાથે ભારે શિક્ષા પણ પામ્યા. એથી એમને આવેશમુક્ત બની જતાં વાર લાગી નહિ. મુનિવરની પાસે ક્ષમાયાચના કરીને અને મુનિવરને વન્દનાદિ કરીને રાવણ તરત જ શ્રી અષ્ટાપદગિરિ ઉપર શ્રી ભરત મહારાજાએ નિર્મિત કરેલા શ્રી જિનમંદિરમાં ગયા. " શ્રી જિનમંદિરમાં પેસીને રાવણે શ્રી ઋષભદેવ આદિ ચોવીસે ય ભગવન્તની અષ્ટપ્રકારી પૂજા કરી અને તે પછી તેમણે ભગવાનની સ્તવના આરંભી. રાવણ વિણુ વગાડે છે અને એમનું અંતઃપુર સપ્ત સ્વરથી મનરમ અને ગ્રામરાગથી રમ્ય એવું ભગવાનની સ્તવનાનું ગીત ગાય છે. આમ એકતાનતાથી મધુર સ્તવના ચાલી રહી છે ને એ જ વખતે ધરણેન્દ્ર જાતે જ ત્યાં વજનયાત્રા નિમિત્તે આવી પહોંચે છે. વિણવાદન પૂર્વક ગવાતાં એ ગીતનું શ્રવણ કરીને ધરણેન્દ્ર પણ મુગ્ધ બની જાય છે. વિચારે કે-કેવા પ્રકારે કરાતી હશે એ સ્તવના ? ધરણેન્દ્ર માગવાનું કહે છે : પણ ખરે પ્રસંગ તે હવે આવે છે. ધરણેન્દ્રના હૈયામાં રાવણની એ ભક્તિ જોઈને ભારે અનમેદનાને ભાવ પ્રગટે છે. ધરણેન્દ્રને એમ થઈ ગયું છે કે-આવા સાધર્મિકની અત્યારે ને અત્યારે જ હું કાંઈને કાંઈ ભક્તિ કરું !” પણ ધરણેન્દ્ર જાણે છે કે-આ રાવણ છે. ભગવાનની ભકિત ફલ તરીકે મેક્ષ સિવાયના કેઈ પણ ફલની અપેક્ષા આને હેય નહિ!” એટલે, ધરણેન્દ્રને રાવણ જે કાંઈ માગે તે Jain Educationa International For Personal and Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ] સભ્યશ્રૃદન-૧ આપવાનુ મન છે, પણ તે સીધુ કહેવાય તેમ નહિ હોવાથી, ધરણેન્દ્ર બહુ વિવેકપૂર્વક વાત કરે છે. ધરણેન્દ્ર રાવણને કહે છે કે તમે શ્રી અરિહંત ભગવાનના ગુણ્ણાની સ્તુતિથી ભરપૂર એવું સુંદર ગીત તમારા ભાવને અનુરૂપપણે ગાયુ, એથી હું તુષ્ટ થઈ ગયા છું. ધરણેન્દ્ર આવું કહે છે, છતાં રાવણના મુખ ઉપર અથી પણાના કાઈ જ ભાવ જણાતા નથી, એટલે ધરણેન્દ્ર આગળ વધીને કહે છે કે– શ્રી અરિહતના ગુણાની સ્તુતિનુ મુખ્ય કુલ તે માક્ષ જ છે. છતાં પણ તમે મને એ કહેા કે-ઈંદ્ર એવા હું તમને આપું શું?” રાવણના વિચાર : આ રીતે ધરણેન્દ્ર જેવા દેવેન્દ્ર જાતે જ તુષ્ટ થઈને માગવાનું કહે છે, છતાં પશુ રાવણુ જરાય ચલ-વિચલ થતા નથી. આવા પણ વખતે રાવણના મુખમાંથી જે શબ્દો નીકળ્યા છે, તે સૂચવે છે કે–ભગવાનની ભકિતએ મેાક્ષ માટે જ કરતા હતા ! ભગવાનની ભક્તિ એ કાઇને દેખાડવા માટેય કરતા નહાતા અને કાઈ દુન્યવી ફળ મેળવવાને માટે ય કરતા નહેાતા ! તમે એ વિચારે કે રાવણની જગ્યાએ આપણે હોઈએ, તા આપણે શે! જવાબ દઇએ ?” આપણે આપણાં બણગાં ફૂંકવાને નીકળી પડીએ કે નહિ ? એ વાત પણ તમે વિચારો ! રાવણને એમ થાય છે કે–‘ભગવાનની ઉત્તમ પ્રકારની ભક્તિ જોઈને ભગવાનના ભક્તને તે!ષ થાય એ સ્વાભાવિક છે:’ પેાતે જેમને ભક્ત છે, તેમની સુંદર ભક્તિ કાઈપણ કરતા હાય તો એ જોઈ ને એ ભક્તને આનંદ જ થાય ને ? એટલે રાવણને થાય છે કે— ધરણેન્દ્ર જેવા ભગવાનના ભક્ત ભગવાનની ભક્તિ જોઈ ને તુષ્ટ થાય એમાં આશ્ચર્ય પામવા જેવુ કાંઈ નથી. * પણ ધરણેન્દ્રે પોતાનો તોષ વ્યક્ત કરીને તેનુ' શુ' ? એમાંય રાવણને થાય છે કે " માગે તે ભગવાનના આપુ Jain Educationa International For Personal and Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય [ ૩૬૯ ભક્તને ભગવાનને ભક્ત જે માગે તે આપવાનું મન થાય, એમાં ય આશ્ચર્ય પામવા જેવું નથી ! પણ ભગવાનની ભક્તિને જોઈ ને તુષ્ટ થયેલે ભગવાનનો ભક્ત માગવાનું કહે અને ભગવાનની ભક્તિ કરનાર ભગવાનને ભક્ત માગે, તે એમાં ભગવાનની ભક્તિ કરનારની ભગવાન પ્રત્યેની ભક્તિનો અપકર્ષ થાય અને ભગવાનની ભક્તિ જોઈને ભગવાનના ભક્તને માગવાનું કહેનારની ભગવાન પ્રત્યેની ભક્તિને ઉત્કર્ષ થાય !” ભક્તિને દે કરવા તૈયાર નથી ? આવા અવસરે આવા આવા વિચાર કરવાનું કોને સૂઝે? આવી સરસ તક માગી મળે નહિ. આવી સારી તક મેળવવા મધ્યે પણ મળે નહિ. અણધારી આપવી તક સાંપડી ગઈ છે અને રાવણને કશી જ જરૂર નથી એવું પણ નથી. હજુ તે રાવણના હૈયામાં દિગ્યાત્રા કરવાને મને રથ બેઠેલો જ છે અને બીજા પણ ઘણું મને રથ હૈયે છે. અવિરતિને ઉદય વર્તી રહ્યો છે ને ? એવી સ્થિતિમાં પણ રાવણ ભગવાનની ભક્તિને સદો કરવા તૈયાર નથી. મારે જે જીતવું છે તે બધું તમે છતાડી દો, એવું કહેવાને માટે રાવણ પાસે જીભ નથી એમ નહિ, પણ એવું કહેવાને માટે રાવણ પાસે હૈયું નથી. ધરણેન્દ્રને જવાબ આપતાં રાવણ કહે છે કે-નાગેન્દ્ર! દેવાધિદેવના ગુણેની સ્તવનાથી તમે તુષ્ટ થયા એ ગ્ય જ છે. તમારો આ તેષ, એ તમારા હૈયામાં દેવાધિદેવ પ્રત્યે જે ભક્તિ છે, તેનું પ્રતીક છે. બીજી વાત એ છે કે–દેવાધિદેવની મેં કરેલી ભકિતને જોઈને તમે મને માગું તે આપવાને જે તયાર થયા છે, તેથી તમારી દેવાધિદેવ પ્રત્યેની ભકિત પ્રકર્ષને પામે છે, પણ હું જે કાંઈ ગ્રહણ કર્યું છે તેથી દેવાધિદેવ પ્રત્યેની મારી જે ભકિત, તે તે ભારે અપકર્ષને જ પામે !” . . . . . રાવણે આવી રીતે માગવાને ઈન્કાર કરી દીધા, એને ભાવ સ. ૨૪ Jain Educationa International For Personal and Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ ] સભ્યદર્શીન-૧ તમારા ખ્યાલમાં આવ્યા ? ઉત્તમ આત્માઓને માટે મોક્ષાયેવ તુ ઘયતે” એવી જે વાત છે, તે વાત સમ્યગ્દષ્ટિ આત્માઓને માટે આવી રીતે લાગુ થાય. રાવણે આપેલા જવાબ સાંભળીને ધરણેન્દ્ર તે વળી વધારે તુષ્ટ થઈ ગયા. વળી એમણે જોયું કે ભગવાનના આ ભકત ભગવાનની કિત વચમાં રહે અને કાંઈ માગે એ શકય નથી. આથી ધરણેન્દ્ર ફરીથી રાવણને કહ્યું કે- તમારી આ નિરાકાંક્ષાથી હું વિશેષપણે તુષ્ટ થયા છું.’ અને આમ કહીને ધરણેન્દ્રે રાવણને અમેઘવિજ્યા નામની રૂપવિકારિણી શકિત અર્પિત કરી દીધી. એ પછી, ધરણેન્દ્ર તેમ જ રાવણ પાતપાતાના સ્થાને ગયા. વિરાગ અને મેાક્ષરાગ વિરાગ પ્રગટે તે જ મેાક્ષના રાગ પ્રગટી શકે છે અને માક્ષના રાગ પ્રગટે તા જ સાચા ધર્મરાગ પ્રગટી શકે છે, કારણ કે ધર્મ એ મેાક્ષના ઉપાય રૂપે જ વસ્તુતઃ આદરણીય છે. માક્ષના સુખને રાગ જેમ જેમ વધતા જાય, તેમ તેમ સંસારના સુખ ઉપરને રાગ ઘટતા જાય; અને એમ સંસારના સુખ ઉપરના રાગ જેમ જેમ ઘટતા જાય, તેમ તેમ સાચા ધર્મરાગ વધતા જાય. અને એથી પૌલિક વસ્તુઓના ત્યાગ કરવાનું મન થાય. Jain Educationa International For Personal and Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ પ–સમ્યગ્દષ્ટિની અવસ્થા १ तमेव सञ्च निस्संक ज जिणेहिं पवेइयं ર સમ્યગ્દષ્ટિ ધર્મ, અર્થ અને કામને કેવા માને? ૩ સમ્યગ્દષ્ટિ સુખ-દુ:ખને સહે કેવી રીતે? ૪ સમ્યગ્દષ્ટિ કોની પ્રશંસા કરે? RTIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII Jain Educationa International For Personal and Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ # to स चचं EE 8 5 be the b. प ty • इ यं જગતના જીવા પેાતાની અભિલાષાને સફળ બનાવી શકે તેવા માગ કર્યો ? અનન્ત ઉપકારી શ્રી જિનેશ્વદેવાએ, જગતના જીવાના કલ્યાણને માટે, એ જ જાતિના ધર્મ ઉપદેશ્યા છે, કે જે ધર્મ જગતના જીવાની વાસ્તવિક અભિલાષાને સારામાં સારી રીતે સફળ બનાવી શકે તેમ છે. જગતના જીવાની વાસ્તવિક અભિલાષા કી ? જગતના જીવાને દુઃખ નથી જોઈતું. પ્રાણીમાત્રની અભિલાષા સુખી થવાની છે. એ સુખ પણ એવુ... જોઈ એ છે કે જેમાં દુઃખના એક અશ પણ ન હેાય; અધૂરાપણું પણ ન હેાય; અને આવીને ચાલ્યુ' જાય એવુ... પણ ન હોય ! સુખ થાડા વખત રડી દુઃખ આવે, અધૂરુ સુખ મળે અગર તે દુઃખના અંશેવાળું સુખ હોય, તે વસ્તુતઃ એ સુખ પણ જગતના જીવાને પસંદ નથી. ત્યારે એ વાત નક્કી છે કે–જગતના જીવાને જે સુખ જોઈએ છે, તે દુઃખના લેશ વિનાનું, સપૂર્ણ અને શાશ્વત, એવા સુખને પામવાના માગ શ્રી જિનેશ્વરદેવાએ દર્શાગ્યા છે, માટે એ મહાઉપકારી છે. જગતના જીવાદુઃખને ટાળવાની અને સુખને મેળવવાની પેાતાની અભિલાષાને ખરાખર સફળ બનાવી શકે, એવા ધમ શ્રી જિનેશ્વરદેવાએ ઉપદેશ્યા છે, એથી એ તારકા મહાઉપકારી છે. એ સિવાય, બીજા કાઈ પણ માગે જગતના જીવાની અભિલાષા સફળ થઈ શકે તેમ છે નહિ. Jain Educationa International મા અનુકૂળ હાવા છતાં આરાધક આછા : આવી રીતે જગતના જીવાની મૂળ અભિલાષાને For Personal and Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪] સમ્યગુદશન-૧ સફળ બનાવનાર અનુકૂળ માર્ગ શ્રી જિનેશ્વરદેએ ઉપદે છે, છતાં પણ એના આરાધક ઓછા હતા, ઓછા છે અને ઓછા રહેશે, એનું કારણ શું ? આ અનુકળ માર્ગ છતાં આટલો ભેદ કેમ ? દુનિયાના જે પ્રાણીઓને આ શાસ્ત્ર સાંભળવા મળ્યું નથી, દુનિયાનાં જે પ્રાણીઓ આ શાસ્ત્રને જાણતા નથી, દુનિયાનાં જે પ્રાણીઓ આનાથી દૂર છે, તેમની વાત જુદી છે. તેઓ શ્રી જિનેશ્વરદેવના સ્વરૂપથી અજ્ઞાત હોય; શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા શી તે ન જાણતા હોય; શ્રી જિનેશ્વરદેવે દર્શાવેલ મોક્ષમાર્ગ કયે તેની તેમને ગમ ન હોય, આ શાસન શું, આ શાસનની આરાધના કેમ થાય, આ શાસનને પામેલાએ શું કરવું જોઈએ, મેક્ષ કોને કહેવાય, મેક્ષને ઉપાય છે, એ બધી વાતેથી તેઓ અપરિચિત હોય એમ બને ? પરંતુ જેઓ એમ કહે છે કે–અમે શ્રી જિનેશ્વરદેવના સેવક છીએ, અમે શ્રી જિનેશ્વરદેવને માનનારા છીએ, તેઓ એ બધું સામાન્યપણે પણ જાણે નહિ અને એને શક્તિ મુજબ અમલ કરે નહિ, તે એ શું કહેવાય? તે જ સાચું અને શંકા વિનાનું –એ કથન અંતરમાં વાસ્તવિક રૂપે હેાય તો ઊંચી દશા : અમે શ્રી જિનેશ્વરદેવના સેવક છીએ.”—એમ કહેનારા એવું પણ કહે છે કે-“અમે માત્ર બહારથી કહેનારા નથી, પણું હૃદયથી કહીએ છીએ.” તેઓ કહે છે કે તે જ સાચું અને તે જ શંકા વિનાનું કે જે શ્રી જિનેશ્વરદેએ ઉપદેશ્ય. કઈ એમ કહેતે આવે કે- “તમારા જિનેશ્વરે અમુક કહ્યું તે ખેટું છે અને તેની સામે આ કદાચ દલીલ ન પણ કરી શકતા હોય, સામાના કથનને ખોટું પુરવાર ન પણ કરી શકે, તેય એ કહે કે ભલે, હું તને દલીલથી સમજાવી શકતું નથી, પણ તે જ સાચું અને તે જ શંકા વિનાનું, કે જે શ્રી જિનેશ્વરદેવેએ ઉપદેશ્ય, એ નક્કી વાત છે.” આ દશા પણ જે વાસ્તવિક હય, તે એ સામાન્ય Jain Educationa International For Personal and Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિની અવસ્થા | [ ૩૭પ દશા નથી : પણ એ હૃદયપૂર્વક કહેવાય છે કે નહિ, એ જ વિચા રવાની ખાસ જરૂર છે. લગભગ બધા જેને એમ કહે છે : કેઈ જે એ આક્ષેપ કરે કે–તમે શ્રી જિનેશ્વરદેવને માનતા નથી, તે કહી દે કે–એ વાત બેટી છેઃ આગમ ઉપર તમને પ્રેમ નથી, તે કહી દે કે–એ વાત ખોટી છે. શ્રી જિનેશ્વરદેવના માર્ગને અનુસરનારાઓ જે કહે તે તમને રુચતું નથી, તે કહી દે કે–એ વાત બેટી છે. અમે શ્રી જિનેશ્વરદેવને બરાબર માનીએ છીએ, શ્રી જિનેશ્વરદેએ ઉપદેશેલાં અને શ્રી ગણધરદેએ ગૂંથેલાં શ્રી જિનાગ ઉપર અમને પૂરો વિશ્વાસ છે અને એને અનુસરનારાઓ જે કહે છે તે પ્રત્યે અમારી રૂચિ છે. અર્થાત્ –શ્રી જિનેશ્વરદેએ જે કહ્યું તે જ સાચું અને તે જ શંકા વિનાનું, એ વાતમાં પાછા પડીએ તેમ નથી. આવી દશા આજે જેન ગણતાં લગભગ બધાંની છે, એમ કહીએ તો ચાલે. કારણ કે—કેઈ શ્રી જિનેશ્વરદેવે કહ્યું તે બેટું એ રીતે તે સાચાને ખોટું કહેતા નથી. કહે છે તે એમ જ કે તે જ સાચું અને શંકા વિનાનું કે જે શ્રી જિનેશ્વરદેવોએ ઉપદેશ્ય” તે જ સાચું અને શંકા વિનાનું છે તે તજવા જેવું એ ગ્રહણ કરવા જેવું કેમ લાગે? આટલી દઢ માન્યતા, આટલે દઢ વિશ્વાસ, છતાં પણ જ્યાં શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાની વાત આવે છે, ત્યાં મુંઝવણ કેમ ? તે જ સાચું અને તે જ શંકા વિનાનું હોય, તે એથી વિપરીત સાચું કેમ લાગે ? જેમાં શ્રી જિનેશ્વરદેવ દુઃખ કહે, તેમાં તે જ સાચું અને તે જ શંકા વિનાનું એમ કહેનારને સુખ કેમ લાગે ? હૃદયપૂર્વકનો આનંદ કેમ આવે ? ક્યારેય પણ દુઃખ કેમ ન થાય? તજવા જેવું તે ગ્રહણ કરવા જેવું કેમ લાગે? એની જડ શોધી Jain Educationa International For Personal and Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ] સમ્યગદશન-૧ કાઢવી પડશેને ? જો એમ હોય અને એમ જ ચાલ્યા કરે, તે ધમ કહેવડાવવા છતાં, આરાધકમાં ગણાવા છતાં, શ્રી જિનેશ્વરદેવના સેવક મનાવા છતાં, વાસ્તવિક આરાધનાથી વંચિત રહી જવાય. વાસ્તવિક આરાધના તે, કે જે ઈચ્છિત ફળને આપે. તેવી આરાધના વિનાની કિયા ફળ આપે, પણ ઈચ્છિત નહિ. ઇચ્છિત ફળ કયું ? મેક્ષ. એની આ વાત ચાલે છે. શ્રી જિનાજ્ઞાને જોઈ તે અમલ જીવનમાં થયા વિના એ ફળ મળવાનું નથી. ભાગ્યશાલિતા : તે જ સાચું અને તે જ શંકા વિનાનું કે જે શ્રી જિનેશ્વરદેએ ઉપદેશ્ય, એ વાતમાં વિરોધ કરનારા પ્રાય: તમારામાંના નથી. આ કાળમાં એટલું પણ ન થાય એય કાઢી નાખવા જેવું નથી. અત્યારને સમય, અત્યારના જીવન, અત્યારની ઊથલપાથલ જોતાં, કે જ્યારે ધર્મને વિચાર પણ ઘણાને ખટકે છે, એવા વખતમાં “તે જ સાચું અને શંકા વિનાનું કે જે શ્રી જિનેશ્વરદેએ પ્રવે—એ ભાવના ટકી રહે એ પણ એક પ્રકારની ભાગ્યશાલિતા છે. એટલું પણ જે હૈયાથી બોલાતું હોય તે હું તે તેને પણ ખૂબ જ પ્રશંસક છું ? કારણ કે-લઘુકમિંતા આવ્યા વિના એટલું ઘરષ્ટિએ પણ હૃદયથી બેલાતું નથી. અજ્ઞાનતાથી ઊંધે માગે જાય એ બને : શ્રી જિનેશ્વરદેવેએ જે કહ્યું તે જ સાચું અને તે જ શંકા વિનાનું, આ માન્યતામાં તે મક્કમ છે ને? એમાં ફેર હોય તે કહેજે. અજ્ઞાનથી ઊંધે માર્ગે ચાલી જવાય, નહિ કરવા જેવું થઈ જાય, તે વાત જુદી છે. કેઈવેષધારી “આ જિને કહ્યું છે.”—એવું એવું કહીને ઉંધે માર્ગે દોરે અને તમે એથી કદાચ દોરવાઈ જાઓ. એ વાત જુદી છે. બચ્ચાને ગમે તે કઈ એમ કહે કે-“ચાલ, તને તારા બાપ પાસે લઈ જાઉં'ચાલ, તારી બા પાસે લઈ જાઉં 'ચાલ Jain Educationa International For Personal and Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિની અવસ્થા [૩૭૭ ખાવાનું અપાવું.” તે બચું જાય, કારણ કે–એ અજ્ઞાન છે,–એને આ દુશમન છે કે મિત્ર છે, સાચું કહે છે કે જૂઠું કહે છે, એની ગમ નથી માટે એ જાય ? તેમ તમને કે તે “અમુક જિને કહેલું છે.”—એવું એવું કહે અને એથી ઊંધું કરી બેસે તે વાત જુદી છે, પણ “શ્રી જિનેશ્વરદેએ જે કહ્યું તે જ સાચું અને તે જ શંકા વિનાનું –એ માન્યતામાં, એ વિશ્વાસમાં તે ફેર નથીને ? એ ફેર હોય તે કહો. એ વિશ્વાસ જે હૈયાને હેય તે અવસરે કામ થિઈ જ જાય. વિચારવાનું કેમ વિચાર્યું નથી? આમાં સઘળાય શ્રી જિનેશ્વરદેવને સ્વીકાર થઈ જાય છે. અનન્તા થઈ ગયા તે, વીસ વિહરમાન છે તે અને અનન્તા થશે તે, એ બધા જ શ્રી જિનેશ્વરને રવીકાર થાય છે. થઈ ગયા તે, વિહરમાન છે તે અને ભવિષ્યમાં થશે તે એ બધા એક જ કહે, એકસરખું કહે, એનો આ માન્યતામાં સ્વીકાર છે. એ તારકોએ કહેલું સાચું જ હોય અને શંકા વિનાનું હોય, એમાં લેશ પણ ફેર નહિ, આવું માનનારે પણ અજ્ઞાનગે, કે ઊંધે રસ્તે શ્રી જિનેશ્વરદેવના નામે દોરે તે કદાચ જાય, તે પણ એને માગે વાળ સહેલે. એ માન્યતા હૃદયપૂર્વકની હોવી જોઈએ. આવી માન્યતા દઢ છતાં કઈ દિવસ વિચારવાનું વિચાર્યું છે? જે ના, તે કેમ નથી વિચાર્યું?–એ માટે પ્રશ્ન છે. અહી મેળ કેમ મળતો નથી? જે વાતને તદ્દન સાચી અને નિઃશંક માનીએ, તે જીવનમાં સર્વથા દેખાય જ નહિ, હૃદયમાં એને વિચાર જ આવે નહિ, એ બનવાજોગ છે ? નહિ, છતાં અહીં તેમ બનતું હોય તે તેનું કારણ શોધવું જોઈએને ? જે વસ્તુ ઉપર અખંડ પ્રેમ હોય, જે વસ્તુ મળે Jain Educationa International For Personal and Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ ] સમ્યગ્દર્શન-૧ તા જ સુખી થવાય એવી દૃઢ માન્યતા હોય, તે વસ્તુના વિચાર પશુ ન કરે, એવા કાઈ આદમી છે ? એની ચિન્તા થયા વિના રહે ? જેના વિના ચાલે જ નહિ, જે ન મળે ત્યાં સુધી સુખ મળે નહિ એવા વિશ્વાસ હાય, તેને મેળવવાની ચિન્તા પણ ન થાય, એ દુનિયામાં બનવાજોગ છે ? નહિ જ. એવી વસ્તુ માટે આઇસી મહેનત કર્યા વિના રહે ? અનુભવ ના પાડે છે. મહેનત કરવા છતાં ન મળે તે એ વસ્તુ વિના ચલાવી લે એ બને, એ વસ્તુને માટે જોઈતી મહેનત ન થઈ શકે એમેય બને, પણ એને વિચાર જ નહિ એ કેમ બને ? જે વસ્તુ ઉપર અખડ રાગ હાય, જે મળે તે! જ કલ્યાણ થાય એવી ખાત્રી હાય, તેની ચિન્તા ન હાય, તે મેળવવાની ઇચ્છા ન હેાય, તેના અભાવની મૂંઝવણ ન હેાય, તે નથી મળતી એનું દુઃખ ન હાય અને તે મેળવવા જરૂરી પ્રયત્ન ન થઈ શકે તે તેને અશેષ ન હાય, એ બને ? સભા॰ નહિ જ. તે! એ અહી છે ? અહી એ ચિન્તા થાય છે કે આપણે શ્રી જિનેશ્વરદેવના સેવક કહેવડાવીએ છીએ, પણ આપણને તે તારકનુ સેવકપણું વાસ્તવિક મળ્યું નથી અને એ ન મળે તે કલ્યાણુ નથી ? સભા॰ બહુ કઠણુ લાગે છે. મહેનત ન થઈ શકે એ બનવાજોગ નથી જ એમ નહિ, છાં એની ચિન્તા તે હાથી જોઈ એને ? બીજાને પામતા જોઈ આનંદ થવા જોઈએને ? આપણે રહી જઈએ તેનુ દુઃખ તેા થવુ જોઇએને? એ મેળ અહીં કેમ મળતા નથી ? ‘તમેય સજ્જ નિમંજન...ન્નનિ નવેદ્ય ' એમ ખેલવું અને એના કદી વિચાર નહિ, શકત્ર પણ અમલ નિહ, અમલ ન થાય એની ગ્લાનિ નહિ, તે એ ખેલવા સાથે હૈયાના મેળ કેમ મળે? આ વિચાર તમારે કરવા જોઈ એ અને તમે એ વિચાર કરતા ખની જાવ, તમારી માન્યતાની તમે પોતે જ તપાસ કરો, તા બાર આની મહેનત મટી જાય. Jain Educationa International For Personal and Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિની અવસ્થા [૩૭૮ શ્રી જિનેશ્વરદેવ આ સંસારને દુ:ખમય, દુ:ખફલક અને દુ:ખપરંપરક કહે છે: આપણને કેવો લાગે છે? શ્રી જિનેવરદેવ કહે છે કે-આ સંસાર દુઃખમય છે. આ સંસારમાં સુખ નથી પણ દુઃખ છે. સંસારનું સ્વરૂપ વર્ણવતાં શ્રી જિનેશ્વરએ સંસારને દુઃખમય કહ્યા, દુખફલક કહે અને દુઃખપરંપરક પણ કહ્યો. આથી સંસારમાં સુખ નથી પણ દુખ છે, સંસારનું ફળ પણ દુઃખ છે અને સંસારથી પરંપરાએ પણ દુઃખ છે, દુઃખની પરંપરા છે એ વાત સાચી અને શંકા વિનાની નક્કી થઈ ગઈ, કારણ કે–એ શ્રી જિનેશ્વરદેએ કહી છે. “તે જ સાચું અને શંકા વિનાનું કે જે શ્રી જિનેશ્વરદેવે કહ્યું ”—એમ ભારપૂર્વક બોલનારને સંસાર એ જ લાગ જોઈએ. તમને કદિ સંસાર દુઃખમય છે એમ લાગ્યું ? સંસાર દુઃખફલક છે એમ લાગ્યું? સંસાર દુખપરંપરક છે એમ લાગ્યું ! સભાએવું તે નથી લાગતું. ત્યારે શું લાગે છે? જ્યાં શ્રી જિનેશ્વરદેવ સુખ નથી એમ કહે છે, ત્યાં તમને સુખ લાગે, તે “શ્રી જિનેશ્વરદેએ કહ્યું તે જ સાચું અને નિઃશંક ” એ વાત ક્યાં રહી ? જે શ્રી જિનેશ્વરદેવોએ કહ્યું તે જ સાચું અને શંકા વિનાનું, એમ હૃદયપૂર્વક મનાતું હોય, તે બંગલામાં પેસતાં, ભાણે બેસતાં, લાખ લેતાં, ક્યારેક પણ હૃદયમાં દુખ લાગે ખરું કે નહિ ? એમેય ન થાય કે-આ બધામાં મને સુખ કેમ લાગે છે? એ બધા દ્વારા પુણ્યના ઉદયવાળાને. પૌગલિક સુખ છે એની ના નહિ, પણ પદગલિક સુખ એ વાસ્તવિક સુખ નથી. પદગલિક સુખ પણ શ્રી જિનેશ્વરદેવના સેવકને વિચારણાના યોગે દુઃખરૂપ લાગવું જોઈએ. એ દુઃખરૂપ લાગે એટલે એમાંથી રસ ઊડે. એ રસ ઊડે એટલે એ બધામાં રહેવા છતાં, એ. ભેગવે તે પણ, એમાં લુખાશ આવે. એમ થાય કે–ભલે હું આ ભેગવું છું પણ સારું કરતો નથી, આનું પરિણામ દુઃખ છે અને Jain Educationa International For Personal and Private Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦] સમ્યગદર્શન-૧ એમ કરતાં વિરાગ્ય પણ આવી જાય તથા આવેલે વૈરાગ્ય સુસ્થિર પણ કદાચ બની જાય ! ન છૂટે તે પણ સંસાર શ્રી જિનેશ્વરદેવે કહ્યો છે તે લાગવો જોઈએ? એક તરફ આપણે કહીએ કે–“શ્રી જિનેશ્વરદેવેએ જે કહ્યું તે જ સાચું અને તે જ શંકા વિનાનું” તેમજ બીજી તરફ શ્રી જિનેશ્વરદેવેએ સંસારને દુઃખમય, દુઃખફલક અને દુઃખપરંપરક કહ્યો છે તેમ જાણવા છતાં પણ આપણને સંસાર તેવો ન લાગે, તેથી વિપરીત લગે, સંસારમાં સુખ લાગે, તે એ પણ જેવું જોઈ એ કે-એમ થાય છે તેનું કારણ શું? સંસાર શ્રી જિનેશ્વરદેવે એ કહ્યો તેવો લાગવા છતાં પણ એને ત્યાગ ન કરી શકાય એમ બને, પણ એ તજવા જેવો છે, એમાં આત્માનું હિત નથી પણ નુકશાન છે, એમ તે લાગવું જ જોઈએ. કોને દેષ તે નક્કી કરે : આપણી વર્તમાનમાં જે દશા છે, તેને અનુલક્ષીને આપણે એ પણ નક્કી કરવું જોઈએ કે–આમાં મિથ્યાત્વ કામ કરે છે કે એમાં અવિરતિના ઘરને દોષ છે? અવિરતિના ઘરને જ જે દોષ હોય, મિથ્યાત્વન હેય, સમ્યકૃત્વ હોય, માન્યતામાં જરાય ફેરફાર ન હોય, તે તે એ બહુ ભયંકર નથી. કારણ કે-અવિરતિને તે ઉદય હોય તે કરવા ગ્ય ન કરી શકાય, છેડવાયેગ્ય ન છેડી શકાય, છતાં પણ સમ્યક્ત્વના યેગે વહેવા-મેડા છુટાશે એ નકકી વાત છે. પણ એ દોષ મિથ્યાત્વના ઘરને છે એમ જે નક્કી થઈ જાય, આપણે આત્મા કબૂલ કરે, તે તે ખૂબ દુઃખ થવું જોઈએ. એ દોષને ટાળવાને વહેલામાં વહેલી તકે પ્રયત્ન આદરી દેવું જોઈએ. અર્થાત-“શ્રી જિનેશ્વરદેવે જે કહ્યું તે જ સાચું અને નિઃશંક”—એ ઉદગાર હૃદયપૂર્વકના બની જવા જિઈ એ. Jain Educationa International For Personal and Private Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિની અવસ્થા [ ૩૮૧ ઔષધાદિ સામગ્રી દર્દીને મળી જાય તે તે પુણ્યાદય પણ ઔષધ ખાવાની દશા આવી તે પાપેાદય : ( ઔષધ આરામ આપે, પણ ઔષધ ખાવાની દશા એ પાપના ઉયવાળી દશા ખરીને ? ઔષધ ખાવાની દશા આવે ત્યારે કાઈ એમ કહે છે કે- હાશ, પુણ્યાય જાગ્યા કે ઔષધ ખાવાના વખત આવ્યા ?’ મારુ’સભાગ્ય કેમારે ઘેર ડૉકટર આવ્યા, ડૉકટરે દવા આપી ને મેં દવા લીધી ’–એમ કાઈ કહે છે ? નહિ જ.. જિંઢગીના દઢી પણ ઔષધ ખાતા જાય છે અને કપાળ કૂટતા જાય છે. ભાવના એ જ કે– કયારે જાય અને દવા લેવાનુ` મટે ! દઈ થયા બાદ દવા મળી જાય, ડૉકટરને લાવવાની અનુકૂળતા હાય, એ પુણ્યાય છે, પણ ઔષધ ખાવાની દશા આવી, માંદગી આવી, એતા પાપાય છે. ઔષધ આરામ આપે છે, પણ ઔષધ ખાવાની સ્થિતિ આવી એથી આનંદ થતા નથી. એ જ વસ્તુ અહીં સમજી લેવી જોઈ એ. પૌદ્ગલિક સાગા જરૂર હાય ને મળી જાય તા અનુકુળતા આપે, અમુક શાન્તિ આપે. તપતાને પાણી મળે, ભૂખ્યાને અન્ન મળે, દરિદ્રને પૈસા મળે, ઘર વિનાનાને બંગલેા મળે, જેને ઊભા રહેવાની જગ્યા પણ ન હેાય તેને ગામ બક્ષિસ મળી જાય તા એ આરામ, આશ્વાસન આપે તે કબૂલ, કારણ કે તે તેવી દશામાં છે, પરન્તુ ઉપાદેયતાના ઘરના આનંદ તે ન જ થાયને ? પૌદ્ગલિક સામગ્રી મળી જાય એ પુણ્યાય, પણ એની ઉપાદેયતાની વૃત્તિવાળી લાલસા કેમ ? એમાં તેવી હેર કેમ ? દવા ગમે તેટલી સારી હાય, ખાતાં વેત આરામ આપનારી હાય, છતાં એવીય દવા ખાવાના વખત રાજ આવે એમ ઈચ્છા થાય છે ખરી ? નહિ જ. તેમ અહી' સમજો. સ'સાર દુ:ખમય, દુઃખલક અને દુઃખપર પરક એ કેમ ભૂલી શકાય? સસારમાં હાઈ એને અનુકૂળતા મળે તે વાત જુદી, પણ ચારે સસાર ટે એ વૃત્તિ તા હાવી જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ]. સમ્યગદર્શન-૧ દદીને જેટલી કુપથ્યની બીક લાગે છે, - તેટલી પણ તમને સંસારની બીક લાગે છે? કૃપશ્ય દર્દીને ખરાબ લાગતું નથી. એને તે ગમે છે. પણ વૈદ ના પાડી હેય, કુપચ્ય સેવતાં રોગ વધી જશે એમ કહ્યું હોય, તે કદાચ ન રહેવાય ને ખાવા જાય તેય દદી ખાતાં ખાતાં ફફડે છે. એના હૈયામાં ભીતિ બેઠી છે કે રખે રેગ વધી જશે તે? કુપચ્ય ખાતાં ખાતાં પણ આ નુકસાનકારક છે, વૈદ્ય આને કુપથ્ય કહ્યું છે, એ વાતને દર્દી ભૂલે નહિ. ઘણું દદ તે એવા કે-મનને ફેકી શકાય નહિ, એટલે કુપથ્ય લે અને લીધા પછી પાછો પેલે નુકસાનને ખ્યાલ આવતાં મૂકી દે. એમ કહે કે-આ ઘરમાંથી કુપચ્ચ લઈ જાવ, કદાચ મારી જીભ કાબૂમાં નહિ રહે, હું ખાઈ જઈશ, તે વધુ બીમાર થઈ જઈશ. એમ સમ્યગ્દષ્ટિને પણ સંસાર માટે લાગવું જોઈએ ને ? આપણે કહીએ કે- શ્રી જિનેશ્વરદેવે કહ્યું તે જ સાચું અને નિઃશંક” એ માન્યતા અમારી દઢ છે, એમાં જરા પણ ફેરફાર નથી, એ વાત પર પૂરેપૂરો વિશ્વાસ છે, આપણે એમ કહીએ ત્યારે શ્રી જિનેશ્વરદેવે સંસારને દુખમય કહ્યો, દુખફલક કહો, દુખપરંપરક કર્યો, તે સંસારમાં રહેતાં આપણને પેલા દદી જેવું કાંઈક તે થવું જોઈએને? જીવનમાં કદી એ વિચાર આવ્યું છે? આત્માની સાથે વિચાર કરી જોજે, દર્દીને જેટલી ઉપથ્યની બીક લાગે છે, તેટલી પણ તમને સંસારની બીક લાગી છે? દુન્યવી વસ્તુઓ હૃદયપૂર્વક ગમે એ જ રોગ : * સભા પણ રંગ દેખાવે જોઈએ ને? રોગ દેખાતું નથી, કારણ કે-આ બેખા ઉપર, શરીર ઉપર શ્રેમ છે અને આત્મા ઉપર વાસ્તવિક પ્રેમ નથી. આત્મિક સુખની વાતે થાય છે, મેઢેથી બેલાય છે, પણ આત્માની સ્થિતિ શી છે, Jain Educationa International For Personal and Private Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ ] સમ્યગદશન-૧ આત્માનું શું થઈ રહ્યું છે તેની જેલી દરકાર નથી. પૌદગલિક સંયે હયપૂર્વક ગમે એ જ રંગ, દુન્યવી વસ્તુઓ હદયને ઉપાદેય બુદ્ધિએ ગમે એ જ રોગ. જેને સંસારમાં ન રહેવું હોય તેને જ સંસારથી છેડાવનાર શ્રી જિનેશ્વરદેવ ગમે : - સભા એ ન ગમે તે દુનિયામાં રહેવાય કેમ? દુનિયામાં રહેવું નથી માટે તે આપણે શ્રી જિનેશ્વરદેવના શરણે આવ્યા છીએ. શ્રી જિનેશ્વરદેવ તે દુનિયાથી છોડાવનાર છે. શ્રી જિનેશ્વરદેવના શરણને પામીને રાજાઓ ત્યાગી બની ગયા, છે ખંડના માલિકોએ એ સાહ્યબીને લાત મારી, અપૂર્વ ઋદ્ધિસિદ્ધિવાળી, સુખસાહ્યબીવાળી સ્થિતિ છતાં ઈન્દ્રો બેચેન બની ગયા. શ્રી જિનેશ્વરદેવના શરણને પામીને એમને પણ એમ થઈ ગયું કે અમે અહીં ક્યાં આવ્યા? મનુષ્યભવમાં હતા તે આવું શરણ પામી, સંયમ લઈ, મુક્તિએ જઈ શકત! ચકવતિઓને, વાસુદેવને, રાજામહારાજાઓને, મેટા ધનાઢયોને, સુખસાહાબમાં પડેલાઓને પણ એ બધું છોડાવનાર, છોડવા જેવું લગાડનાર શ્રી જિનેશ્વરદેવ છે. જેને સંસારમાં જ રહેવું હોય તેને શ્રી જિનેશ્વરદેવ ગમે. જનથી સંસાર કદાચ છૂટે નહિ એમ બને, પણ સંસાર છૂટી જાય તે એ નારાજ હોય એમ ન બને, કારણ કે-સંસાર છેડવાની ભાવના તે એ સદાય કરતો જ હોય. જ્ઞાની જેને સંસારમાં ભમાવનાર કહે તેમાં આનંદ આવે તો કારણ વિચારવું જોઈએ : મુક્તિસુખની અભિલાષા નહિ અને પદગલિક સુખની અભિલાષા, એ રોગ છે. પરને પિતાનું માનવું, એ મહારોગ છે. હેય છે એ જાણ્યા પછી ઉપાદેયબુદ્ધિ કાયમ રહેવી, એ કારમે રોગ. આ બધું મળતું જાય એમ આનંદ વધતું જાય કે આફત વધતી લાગે? જેને જ્ઞાની ભારભૂત કહે, ઉપાધિરૂપ કહે, સંસારમાં ભમાવનાર કહે, એની Jain Educationa International For Personal and Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ સમ્યગૃષ્ટિની અવસ્થા [૩૮૪ પ્રાપ્તિમાં અને એના ભેગવટામાં આનંદ આવે, એ કેના ઘરની વરતુ, એને વિચાર કરવો જોઈએ. એનો વિચાર કરવાની જરૂર નથી એમ લાગે છે? જ્ઞાની જેને દુઃખરૂપ કહે, તે આપણને સુખરૂપ લાગે, તે એને વિચાર કર જોઈએને ? સભા, વિચાર તે કરવો જોઈએ. એ જ ચાલે છે. અહીં તે અપેક્ષાએ વાત થાય. સૌના આત્માનું સૌ જાણે. દરેકે પોતાના આત્માને વિચાર પતે કરવું જોઈએ કેમારી કયી દશા છે ? ઘણું કાળથી ધર્મ કિયા કરવા છતાં જોઈતું પરિણામ નથી આવતું એનું કારણ શ્રી જિનેશ્વરદેવે જે કહ્યું તે જ સાચું ને નિઃશંક છે એમ કહેવું અને એથી ઊંધું ચાલી રહ્યું હોય તેની ચિન્તા પણ નહિ, એ શું ? ઘણા કાળથી ધર્મની ક્રિયા કરતા રહેતા હોવા છતાં પણ જોઈતું પરિણામ નથી આવતું, એનું કારણ કદી વિચાર્યું છે? સંસાર દુખમય, દુઃખફલક અને દુખપરંપરક છે, સાચું સુખ મેક્ષ વિના બીજે નથી, માટે સંસારને કાપવા અને મોક્ષને મેળવવા હું આ ધર્મક્રિયા કરું છું, એમ કદી વિચાર્યું છે ? આટલે લાંબે વખત અને આટલી આટલી ધર્મક્રિયા કરવા છતાં મારી સંસારની વાસના કેમ ઘટી નહિ ?, એવી કદી પણ ચિન્તા થઈ છે? એ વિચાર હોય, એ ચિતા હોય, એ ધ્યેય હાય અને શ્રી જિનેટવરદેએ ઉપદેશેલી કિયા યથાવિધિ અથવા વિધિબહુમાનપૂર્વક કરાતી હોય, તે આ દશામાં કેઈસુન્દર પરિણામ આવ્યા વિના ન રહે. પૌગલિક સંગ મળે કે ન મળે, અનુકૂળતા મળે કે ન મળે, પણ આત્માની સમાધિ જાય નહિ, એ દશા ઘર્મક્રિયા કરતાં આવી જવી જોઈએ. પારકાને પેતાનું - માનવું તે મિથ્યાત્વ : બેસમેન સર નિë ગિળેëિ વૈદ્ય—એ બેલવામાં વધે નથી Jain Educationa International For Personal and Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિની અવસ્થા [ ૩૮૫ આવતા, પણ જ્યાં આ બધા વિચારો આવીને ઊભા રહે છે, ત્યાં વાંધા આવે છે. એ વાંધા આપણે ટાળવા છે. જે બેલાય છે તે મુજબ હૈયાને બનાવવું છે. શ્રી જિનેશ્વરદેવે જેને જે રૂપે કહ્યું તે રૂપે જ આપણને લાગે એવું કરવુ' છે. એ માટેના આ પ્રયત્ન છે. આત્મા નિળ હોય એથી બાહ્ય અનુકળતાનુ અથી પશુ રહેતુ હોય, અપેક્ષા રહેતી હાય, પણ એ સુખરૂપ ન લાગવી જોઈ એ. એમાં આત્માને જેવા ન જોઈ એ તેવે! આનંદ આવે એ પાાય. એમાં ઉપાદેયતાના ઘરને આનંદ આવે એટલે પારકાપણુ ભુલાય. પારકાને પોતાનું માનવુ તે મિથ્યત્વ. પછી તમેજ સર્ચની અસર કર્યાં રહી ? એમણે જેને પર કહ્યું તેમાં પેાતાનું માની રાચે, આનંદ પામે, છતાં કહે ૮ સત્રેવ સત્ત્વ ' તે! એના અર્થ શે! ? તમેવ સત્ત્વ એ હૈયાનુ હાય તા તે પરરૂપ તે લાગવું જ જોઈએ. સમ્યગ્દષ્ટિ સ’સારમાં હાય તાય સસારને હેય માને જાસુસ ગમે ત્યાં જાય, પણ માલિકને એની ખાત્રી. આ દેશના હોય ને પરદેશમાં જાય. પગાર અહીંના ખાય અને કામ ત્યાંનુ કરે. અવસરે આનું ભૂંડું પણ ખેલે, છતાં માલિકના હૈયામાં ખાત્રી કે-એ મારે છે. પેાતાનુ` ભૂંડુ ખેલ્યા એ વાંચીને પણ એ મનમાં હસે! તેમ સમ્યગ્રષ્ટિ સંસારમાં હાય, સૌંસારમાં પડયો હોય તે! પશુ એ અહીંના. એના હૈયામાં સંસાર ઉપયરૂપેન હેાય પણ શ્રી જિનાજ્ઞા પ્રત્યે એની ઉપાદેયબુદ્ધિ હાય. સંસારને છેાડી ન શકે તેય એને માને કેવા ! શ્રી જિનેશ્વરદેવે કહ્યો હાય તેવા ! તમે સ`સારને એવા માન્યા ? માન્યા હાય તા કહા. જે એમ માનતા હાય તે પરમ પુણ્યશાલી. એવા આત્માએ વાસ્તવિક રીતે સંસારના નથી, પણ શાસનના છે. સ'સારમાં રહેવા છતાં, સસારને તે એ હેય જ માને. આ માન્યતા ખરાખર દૃઢ થાય તા ધાયું સધાય. સ. ૨૫ Jain Educationa International For Personal and Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છા સહેલાઈથી સફળ બનાવવાનો માર્ગ અનન્ત ઉપકારી શ્રી જિનેશ્વરદેએ એવો સુન્દર માર્ગ ઉપદે છે કે–એ માર્ગની જે બરાબર આરાધના કરવામાં આવે, એ માગે બરાબર ચાલવામાં આવે, એ માર્ગને જે અમલ કરવામાં આવે, તે જગતના જીવો જે વાસ્તવિક રીતે ઈચ્છે છે તેને ઘણી જ સહેલાઈથી મેળવી શકે. જગતના જીવની વાસ્તવિક ઈચ્છા દુખથી અને સુખાભાસથી મુકાવાની છે તથા વાસ્તવિક સુખને પ્રાપ્ત કરવાની છે. જગતને જીવોને એવું સુખ વસ્તુતઃ ગમતું નથી, કે જે દુખવાળું હોય. દુઃખને ઘસડી લાવનારું સુખ પણ વાસ્તવિક રીતે જગતને જીને ગમતું નથી. જગતના જીવને સુખ જોઈએ છે અને તે પણ એવું કે-દુઃખના અંશ વિનાનું હોય, સદાકાળ ટકી રહેનારું હોય તેમજ અધૂરું પણ ન હોય. જગતના જીવની એ અભિલાષા સહેલાઈથી ફળે, જગતના છ પિતાની વાસ્તતિક ઈચ્છાને સહેલાઈથી સફળ બનાવી શકે, એ માર્ગ શ્રી જિનેશ્વરદેએ દર્શાવ્યું છે. ઈચ્છા છતાં વા , અમલ કેમ નહિ? By : 1 શ્રી જિનેશ્વરદેવોએ દર્શાવેલ માર્ગ એ ઉત્તમ * * * હોવા છતાં પણ, આપ અભિલાષાને સફળ બનાવવાને ને ? જ ઉપાય શ્રી જિનેશ્વરદેવે એ દર્શાવેલ હોવા છતાં પણ, અસહ છે. જ ' કેત Jain Educationa International For Personal and Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિની અવસ્થા [૩૮૭ એ માર્ગને જીવનમાં શક્તિ મુજબ અમલ ન દેખાય, એ ઉપાયને આચરવાને ઉલ્લાસ ન દેખાય, એથી વિપરીત માર્ગને આસેવનમાં તત્પર રહેવાય અને જ્ઞાનીઓએ જેને દુઃખનાં કારણે કહ્યાં-તે સુખનાં કારણે લાગે, તે સમજવું શું? દુઃખ નથી જોઈતું અને સુખ જોઈએ છે, એ વાતમાં મતભેદ છે? નહિ જ ઃ કારણ કે એમ તે સૌ કોઈ કહે છે કે- દુઃખ ટળે અને સુખ મળે એ માટે તે અમે રાતદિવસ પ્રયત્ન કરીએ છીએ ? આથી દુઃખને દૂર કરવાની અને સુખને મેળવવાની ઈચ્છા તે સૌ કેઈની છે જ. હવે એ ઈચ્છા છતાં પણ, એ ઈચ્છાને બરાબર સફળ કરી શકે એ શ્રી જિનેશ્વરદેએ જે માર્ગ દર્શાવ્યું છે, તેનું સેવન કેમ થતું નથી? આ પ્રશ્ન જ્યાં ખડે થાય છે, એટલે મેટી મૂંઝવણ ઊભી થાય છે. દુઃખ નથી જોઈતું અને સુખ જોઈએ છે એ વાતમાં મતભેદ નથી અને તેમ છતાં પણ શ્રી જિનેશ્વરદેએ દર્શાવેલા અનુપમ સુખના માર્ગને શક્તિ મુજબ પણ અમલ થતું નથી, એનું કારણ શું? આ પ્રશ્ન ખૂબ જ વિચારવા જેવું છે. લઘુકમી બની છેવટ કમરહિત બનવું હોય તે શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલા માર્ગ ઉપર શ્રદ્ધા નથી?” આ પ્રશ્નના ઉત્તરમાં “ના” એમ કબૂલવાને પણ અંતર ના પાડે છે. શ્રી જિનેશ્વરદેવે એ જે કહ્યું તે જ સાચું અને શંકા વિનાનું એમ ભારપૂર્વક કહેવામાં જ હૃદયને તેષ છે. આપણું અંતર સાક્ષી પૂરે છે કે આપણને શ્રી જિનેશ્વરદેવ ગમે છે. એ તારક ખોટું કહે જ નહિ, એ આપણને વિશ્વાસ છે. એ તારકે જે કહ્યું છે તે સાચું જ છે, એમ આપણને જરૂર લાગે છે. એટલે શ્રી જિનેશ્વરદેએ કહેલા માર્ગ ઉપર શ્રદ્ધા નથી, એવું પણ આપણને કબૂલ નથી. આટલી પણ દશા આવી છે, એ લઘુકર્મિતાને સૂચવનારી છે એ ચોક્કસ છે. આત્મા લઘુકમી બન્યા વિના આવી પણ સ્થિતિ આવતી નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮] સમ્યગદર્શન-૧ એટલું છતાં પણ, જે આત્માઓએ વધુ લઘુકમી બનવું હોય અને છેવટ કર્મરહિત દશા પ્રાપ્ત કરવી હોય, તે આત્માઓએ પિતાની સાચી દશાને સમજવાના, વિચારવાના પ્રયત્નથી બેદરકાર નહિ રહેવું જોઈએ. પરસ્પર વિપરીત તજાય નહિ પણ મનાય કેમ? શ્રી જિનેશ્વરદેવેએ જે કહ્યું તે સાચું અને તે જ શંકા વિનાનું એમ હૃદયપૂર્વક માનીએ છીએ એમ કહેવાય અને બીજી તરફ શ્રી જિનેશ્વરદેએ જેને દુઃખનાં કારણે કહ્યા તે સુખનાં કારણે લાગે, તે એ વખતે આત્માને પૂછવું જોઈએ કે-આ શું ! શ્રી જિનેશ્વરદેવે કહ્યું તે જ સાચું અને તે જ શંકા વિનાનું એમ જે કહે છે તે સાચું કે આ સાચું ? પરસ્પર વિપરીત તજાય નહિ એ. બનવાજોગ છે, પરંતુ ઉપાદેયમાં પણ ઉપાદેયબુદ્ધિ અને હેયમાં પણ ઉપાદેયબુદ્ધિ એ ઘાટ હોય, તે એ પણ ખૂબ ખૂબ વિચારવા જેવું છે. શ્રી જિનેશ્વરદેવોએ જે વસ્તુ હેય, ય, ઉપાદેય કહી છે તે તેમજ લાગે છે? ઘણુઓ એમ કહે છે કે અમારી દશા ગમે તે હોય, અમારું વર્તન ગમે તેવું હોય, પણ શ્રી જિનેશ્વરદેએ જે કહ્યું તે જ સાચું અને તે જ શંકા વિનાનું, એમ તે અમે હૃદયપૂર્વક માનીએ છીએ.” આ માન્યતા હૃદયપૂર્વકની હોય તે એ ઊંચી કોટિની લઘુકમિતા છે. એ શંકા વિનાની વાત છે કે--શ્રી જિનેશ્વરદેએ જે જે વસ્તુઓ જે જે સ્વરૂપની ફરમાવી છે; તે તે વસ્તુઓને તે તે રવરૂપની હૃદયપૂર્વક મનાય, તે પણ આત્માને મોક્ષ નિયત થઈ જાય. પરંતુ હૃદય સાથે વિચાર કરીને એ નક્કી કરવું જોઈએ કે આપણે “શ્રી જિનેશ્વરદેએ કહ્યું તે જ સાચું અને તે જ શંકા વિનાનું” એમ કહીએ છીએ કે વાસ્તવિક રીતે માનીએ છીએ ? ” એ વાત જે માત્ર કહેવામાં જ હાય, હૈયામાં બરાબર Jain Educationa International For Personal and Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિની અવસ્થા [૩૮૯ જચી ન હોય; તે એ વાતને હૈયામાં ચાવવી જોઈએ. આત્માને પૂછવું જોઈએ કે-બેલ, તને શ્રી જિનેશ્વરદેએ જે વસ્તુ જે સ્વરૂપે દર્શાવી છે તે જ વાસ્તવિક છે એમ લાગે છે? એ તારકેએ જેને ઉપાદેય કહી, એ તારકેએ જેને ય કહી, એ તારકેએ જેને હેય કહી, તે મુજબ લાગે છે? ઉપાદેય કહી તે ઉપાદેય જ લાગે છે? હેય કહી તે હેય જ લાગે છે? ય કહી તે ય જ લાગે છે?” દરેકે પિતાને આત્માની સાથે એ વિચાર કરે જરૂરી છે. મેહ મંઝવે એ બને પણ હેયમાં ઉપાદેયબુદ્ધિ આવે એનું શું? શ્રી જિનેશ્વરદેવેએ સંસારને દુઃખમય કહ્યો છે, દુખફલક કહ્યો છે અને દુખપરંપરક કહ્યો છે. આત્માને પૂછે કે-“સંસાર તને કે લાગે છે ?” શ્રી જિનેશ્વરદેવે જે કહ્યું તે જ સાચું અને નિઃશંક, એમ કહેનારા તમને શું સંસાર દુઃખમય છે, દુઃખફલક છે અને દુખપરંપરક છે એમ લાગે છે ? જે હૃદયપૂર્વક એમ લાગતું હોય તે એટલું પણ ખુશી થવા જેવું છે, પરંતુ એને બદલે સંસાર સુખરૂપ લાગે, પૌગલિક સંગે ખૂબ ગમે, એ મળે તે એમાં ગુલતાન બનાય, એ જાય તે ને સુધરે એ સનિપાત થાય, એ વધે એની જ રાતદિવસ ચિન્તા રહ્યા કરે, જિંદગીમાં ક્યારેય પણ એમ ન થાય કે-આ છૂટે તે સારું, કદી પણ આત્માને એ બળાપ ન થાય કે હું પરમાં મૂંઝાઈ રહ્યો છું તે મારું થશે શું, અને દિનરાત એને જ મેળવવાની, ભેગવવાની, વધારવાની અને સાચવવાની વિચારણા ચાલ્યા કરે તેમ જ આ ન હોય તે સુખ જ નથી એમ થાય, તે એ દશા કઈ એ વિચારજે ! કઈ કહી દે કે–આ ચોવીસ કલાક બાદ જશે અને એવી ખાત્રી હોય તે ન સુધરે એ સનિપાત થાય, એ શું? મેહ મૂંઝવે એ બને, પણ હેયમાં ઉપાદેયબુદ્ધિ આવે એનું શું ? પગલિક સંગોને પર માનનારની દશા કયી હોવી જોઈએ ? આ બધું બરાબર વિચાર, Jain Educationa International For Personal and Private Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦] સમ્યગૂદન-૧ દુનિયાના પદાર્થો મળે એથી અનુકૂળતા થાય પણ એ દશા ખરાબ લાગવી જોઈએ? પૌગલિક સંયોગો મળે તે જ અનુકુળતા થાય, પગલિક સંયોગે હોય તે જ શાન્તિ થાય, ભેજન મળે તો જ સુધા શમે, પાણી મળે તે જ તૃષા છીપે, એ ઠીક પણ એ જોઈએ એ જે દશા છે તે પાપને ઘરની છે એમ આત્મા કબૂલ કરે છે? જેમ ઔષધ ખાવાની દશા પ્રાપ્ત થઈ એ પાપેદય છે, તેમ આ બધું જોઈએ એ કયી દશા ? ભૂખ એ પણ એક પ્રકારને રોગ છે. શરીર જે પર લાગે, ઉપાધિરૂપ લાગે તે એ સમજાય. દુનિયાના પદાર્થો મળે એથી અનુકૂળતા થાય પણ એ દશા ખરાબ લાગવી જોઈએને ? આ દશા ક્યારે છૂટે, એમ થવું જોઈએને? પછી એમ થશે કે–આ કમનસીબી છે, ઉપાધિ છે કે ખાઈએ, પીઈ એ તે જ શાનિ થાય. પુગલના સંગમાં છીએ, પુગલ દ્વારા ધર્મ આરાધો છે, પુગલને આહાર ન આપીએ તે સમભાવ ટકે એમ નથી, આત્મા એ બળવાન બન્યું નથી, માટે એને આપવું પડે છે એમ લાગે છે? ભજન જ જરૂરી મનાય, તે તપ ક્યાંથી જરૂરી મનાય? તપ થઈ શકતું નથી, ભેજન ન લઈએ તે આત્માને સમાધિભાવ ટકતું નથી, એમ માની ભેજન લેવાય છે અને આજે ભેજન લેવાય છે એ બે વચ્ચે કાંઈ ફરક છે? “ શ્રી જિનેકવરદેવોએ જે કહ્યું તે જ સાચું અને નિઃશંક–એમ હૃદયપૂર્વક બેલનારને આત્મા પરભાવમાં રમણ કરનાર ન હોય. - દુનિયાદારી પહેલી અને ધર્મ ફુરસદે એ રોગ કેના ઘરનો છે? જે માત્ર દુનિયાના સંગે જ જરૂરી મનાય, એના વિના ચાલે જ નહિ એમ મનાય, કેઈ પણ પ્રકારે એ મેળવવા અને સાચવવા જ જોઈએ એમ મનાય, તે પ્રતિપક્ષી બીનજરૂરી લાગે કે નહિ ? “શ્રી જિનેશ્વરદેવોએ કહ્યું તે જ સાચું અને શંકા વિનાનું એમ કહેનાર જ્યારે એમ કહે કે-“જ્ઞાનીએ કહ્યું તે સાચું પણું પહેલું Jain Educationa International For Personal and Private Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિની અવસ્થા [૨૯૧ આ અને પછી એ, એ ફુરસદે કરાય પણ આના વિના તે ચાલે જ નહિ –તે એ રોગ કેના ઘરને છે, એ વિચારો! જ્ઞાનીએ કહેલું ન બની શકે એમ બને, આત્મા પરના સહવાસમાં રહે એ બને, પરમાં એની અમુક પ્રકારની ભેગવવા–મેળવવાની સ્થિતિ હોય, એ, બને, પણ એ માને શું? આ માન્યતાને સવાલ છે. શ્રી જિનેશ્વરદેએ. કહ્યું તે જ સાચું અને નિઃશંક છે. એમ માને, તે કરવું પેલું પડે છતાં પણ એ કરવા જેવું નથી અને આ ન થાય તે પણ કરવા જેવું તે આ જ છે, એમ એ આત્માને લાગ્યા વિના રહે નહિ. સંસારથી છૂટવાના ઉપાય આચરી શકાતા નથી. એ કમનસીબી લાગી ? ખૂબ મનનપૂર્વક વિચારે કે–આ સંસાર કદી પણ અનંતજ્ઞાની શ્રી જિનેશ્વરદેએ કહ્યો છે તેવો લાગે છે? આ સંસાર દુઃખમય, દુઃખફલક અને દુખપરંપરક છે માટે એને શ્રી જિનેશ્વરદેએ હેય કહ્યો છે, એમ કદી હૃદયમાં થયું છે? આવી ઉત્તમ કોટિની સામગ્રીવાળા મનુષ્યભવને પામીને પણ, આ સંસારથી છૂટવાના શ્રી જિનેશ્વરદેએ દર્શાવેલા ઉપાય હું આચરી શકતું નથી એ મારી કમનસીબી છે, એમ ક્યારેય પણ થાય છે? પગલિક પદાર્થોને મેળવવાભેગવવા–સાચવવા-વધારવા–એમાં આસક્ત બની રહેવું એ બધું ભવપરંપરાને વધારનારું છે, એમ કદી વિચાર્યું છે ખરું? આ બધું. ક્યારે છૂટે અને ક્યારે મેક્ષસુખની પ્રાપ્તિ થાય એવી વિચારણા કદી પણ આવી છે ખરી? મોક્ષસુખ માગીએ ખરા પણ હયામાંથી સંસાર નીકળે નહિ તે શું થાય ? સભા, સ્તવન બોલતાં ભગવાન પાસે મોક્ષ તે મંગાય છે ને? એ માગણી પણ આજે મેટા ભાગે કેવા પ્રકારની બની ગઈ છે! “આપે, આપ ને મહારાજ ! અમને મોક્ષસુખ આપે.”—એમ ઉથલાવી ઉથલાવીને ગાતાં પણ ખરે જ સંસાર ભૂંડે છે એમ લાગ્યું Jain Educationa International For Personal and Private Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ] સમ્યગદશન-૧ છે? કોઈએ બેલેલું બેલાય છે તે હદયથી બેલાય છે કે કેનેગ્રાફની રેકર્ડની જેમ બેલાય છે? મેક્ષસુખ આપે, એમ બેલતાં પણ મેટે ભાગે ઘર ભુલાતું નથી. “મેક્ષસુખ અમને આપો બેલતી વખતનું આસન, દષ્ટિ, મુખના ભાવ વગેરે, જોઈએ તે, મોટા ભાગે એમ લાગે કે-મોંઢાથી બેલાય છે ખરું, પણ સંસાર દુઃખમય લાગે છે, સંસારથી છૂટવાની ભાવના છે, સંસારમાં રહેવું પડે છે તે ડંખે છે માટે મેક્ષિસુખ મગાય છે એમ નથી. શ્રી જિનેશ્વરદેવની પાસે જતાં પહેલાં તે નિસહી બેલવાનું વિધાન છે, પણ એ શા માટે બેસવાનું છે એને વિચાર કેટલાને? નિસહી બેલતાં આત્મા છે ? નિસીહીને અમલ ન થાય તે પગ ભારે થઈ જવા જોઈએ, અંદર ગયા બાદ પણ બીજી ભાવના આવે તે આત્માને કંપારી છૂટવી જોઈએ. મેક્ષસુખ માગીએ ખરા, પણ હૈયામાંથી સંસાર નીકળે નહિ તે શું થાય? સંસાર હેય છે, મેક્ષ ઉપાદેય છે, એમ તે વખતે પણ લાગે છે? શ્રી જિનેશ્વરદેવની પાસે સંસારથી છૂટવાને માટે જવાનું છે. સમ્યગ્દષ્ટિને પદગલિક સુખ દુ:ખરૂપ લાગે ઃ સંસારને જ જે સ્થિરવાસરૂપ બનાવવા માગે તે સમ્યગદષ્ટિ નહિ. સમ્યગદષ્ટિ તે સંસારથી મુકાવાની ભાવનાવાળો હોય. સમ્યગદષ્ટિ તે કે જે “શ્રી જિનેશ્વરદેવે કહ્યું તે જ સાચું અને નિઃશંક” એમ માત્ર કહે જ નહિ પણ હૃદયપૂર્વક માને અને કહે. શ્રી જિનેશ્વરદેવએ કહેલાં ત પ્રત્યે એની રૂચિ હોય. ગમે તેવું પણ પૌગલિક સુખ એને વિચારતાં દુઃખરૂપ લાગે. કારણ કે-શ્રી જિનેશ્વરદેવને સેવક પરિણામના વિચાર વિનાને ન હોય. પરિણામને વિચાર પણ જ્ઞાનીઓએ કહ્યા મુજબ કરનારે હોય. એ રીતે જે પરિણામને વિચાર કરતા બની જવાય, તે સંસાર હેય લાગ્યા વિના રહે નહિ. સંસાર ન જાય એ બને, પણ એ તારકે કહ્યા મુજબ સંસાર તજવામાં જ કલ્યાણ એમ તે માને છે. Jain Educationa International For Personal and Private Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિની અવસ્થા | [ ૩૮૩ ધર્મ સંસારમાં લહેર ભેગાવવા માટે થાય છે કે સંસારથી છટવા માટે થાય છે? - શ્રી જિનેશ્વરદેવોએ જેમાં સુખ કહ્યું તેમાં દુઃખ લાગે અને શ્રી જિનેશ્વરદેએ જેમાં દુઃખ કહ્યું તેમાં સુખ લાગે, સુખનાં કારણે ગમે નહિ અને દુઃખનાં કારણે સુખનાં કારણે લાગે, તે એ સમ્યગદષ્ટિ નહિ. એ મિથ્યાત્વના ઘરને રેગ છે. આપણે એ રેગમાં છીએ કે નહિ, એ દરેકે વિચારવું જોઈએ. આપણને શું ગમે છે અને શું નથી ગમતુંઆપણને શામાં રસ આવે છે અને શામાં રસ નથી આવતે, આપણને શું મળે તે આનંદ થાય છે અને શું નથી મળતું તે દુઃખ થાય છે, એ બધું વિચારવા જેવું છે. એટલે સંસાર યાદ આવે છે, તેટલે શ્રી જિનેશ્વરદેવનો ધર્મ યાદ આવે છે? થેડી ખોટ જાય એ જેટલી ખટકે છે, તેટલી કેઈ ધર્મક્રિયા રહી જાય તે ખટકે છે ? ઉપાદેયબુદ્ધિ ધર્મમાં રહે છે કે સંસારમાં ? શરીરની ચિન્તા જેટલી થાય છે એટલી આત્માની થાય છે ? ધર્મ કરતાં પણ આંખ સામે સંસાર હોય છે કે મેક્ષ? ધર્મ સંસારમાં લહેર ભેગવવા થાય છે કે સંસારથી છૂટવા માટે થાય છે ? આ બધું જરૂર વિચારવા જેવું છે. ન છૂટે અને ન લાગે એ બેનો ભેદને સમજે: સૌથી પહેલાં સંસારમાંથી ઉપાદેયબુદ્ધિ નીકળી જાય, ધર્મમાં ઉપાદેયબુદ્ધિ આવી જાય, સંસાર હેય લાગે અને ધર્મ ઉપાદેય લાગે, એ જરૂરી છે. સંસાર ન છૂટે એમાં તે અવિરતિને ઉદય પણ કારણભૂત હોય, પણ સંસાર ગમે, સંસારમાં જ લહેર છે એમ લાગે, ત્યાં શું થાય? ગમે તેવી સુખસાહ્યબીવાળા પણ સંસાર તજવા જેવો છે, દુઃખરૂપ છે, એમ તે લાગવું જોઈએને ? ન છૂટે અને ન લાગે, એ બેના ભેદને સમજે. ન છૂટે એથી મિથ્યાદષ્ટિપણું આવી જતું નથી પણ ન લાગે તે મિથ્યાદષ્ટિપણું નકકી થઈ જાય છે. ગમે તેવું પણ પદગલિક સુખ દુઃખરૂપ લાગશે, તે વહેલ–મેડે Jain Educationa International For Personal and Private Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪]. સમ્યગદર્શનપણ સંસાર છૂટશે પણ એને બદલે પૌગલિક સુખ માટેની ઝંખના રહ્યા કરે, પૌગલિક સુખવાળાને જોતાં આંખ ઠરે, એ દુખી તે ન લાગે પણ એના જેવા સુખી થવાની ભાવના થાય, ક્યારે હું પણ, એની જેમ બંગલા બંધાવું ને મેટર દોડાવું એમ થાય, એ કોના ઘરની દશા છે? એ વિચારો. શ્રી જિનેશ્વરદેવોએ પદગલિક સાધન હીનને જ દુખી નથી કહ્યા,પણ પૌગલિક સુખસાહ્યબીને જેની પાસે પાર નથી, એવા પણ એમાં મૂંઝાએલા દુઃખી છે એમ શ્રી જિનેશ્વરદેએ કહ્યું છે, એ વાત ગળે ઊતરે છે ખરી? ધર્મ, અર્થ અને કામમાં અર્થ - કામને જે હેય જ માને અને એક ધમને ' જ ઉપાદેય માને તે સમ્યગદષ્ટિ : સર્વવિરતિ ધર્મ કે દેશવિરતિ ધર્મ, સાધુધર્મ કે ગૃહસ્થઘર્મ એનું મૂળ સમ્યગદર્શન. એ સમ્યગ્ગદર્શનરૂપ ધર્મને પણ પામેલે કેણ, કહેવાય ? ધર્મ, અર્થ અને કામમાં અર્થ અને કામ જેને એકાન્ત હેય જ લાગે અને એક ધર્મ જ જેને ઉપાદેય લાગે, તે સમ્યગદષ્ટિ. અર્થ અને કામમાં એની લેશ પણ ઉપાદેયબુદ્ધિ હેય નહિ. અર્થ અને કામની સાથે રહે એ બને, અર્થ અને કામ મેળવે અને ભગવે એ બને, પણ અર્થ અને કામને હેય જ માને તથા ધર્મને ઉપાદેય જ માને. ઉપાદેય તે ધર્મ જ લાગે. અર્થ અને કામમાં ઉપાદેયબુદ્ધિ આવી કે સમ્યકત્વ ઊયું. સમ્યગદર્શનરૂપ ધર્મને પામેલાનું આ લક્ષણ. અર્થકામમાં એ હેયબુદ્ધિ આવી છે? છોડવા જેવા છે એમ લાગ્યું છે ? ધર્મ ઉપાદેય લાગે છે? ઉપાદેય અને હેય બેમાંથી હદય કથી તરફ ઢળે છે ? અર્થ-કામ ગ્રહણ કરવા લાયક નથી, ત્યાગ કરવા લાયક છે અને ધર્મ આદરવા લાયક છે, એ માન્યતાવાળી દશા ક્યારે. આવે? શ્રી જિનેશ્વદેવે એ જે જેમ કહ્યું છે તે તેમજ છે એમ હૃદયની ખાત્રીપૂર્વક મનાય તે ! અર્થકામમાં ઉપાદેયબુદ્ધિ આવતી હોય, તે સમજવું કે-હજુ કાંક વાંધે છે. એ વધ ટાળવા માટે આ પ્રયત્ન છે. એ વાંધે ટળ્યો એટલે સંસારની મઝલ માપમાં આવી ગઈ સમજે. Jain Educationa International For Personal and Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિની અવસ્થા [ ૩. ચારે પુરુષાર્થોનું પુરુષા પણું તુલ્ય છતાં ખેદની વાત છે કે-આત્મા. પાપરૂપ અર્થ-કામમાં પ્રવર્તે છે એક પુણ્યાત્માની ભાવનાને દર્શાવતાં, કલિકાલસર્વાંન આચાર્ય – ભગવાન શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે— “ મુલ્યે ચતુળો ગૌમળ્યે, વાયેાર્થનાઃ । આમા પ્રવર્ત્તતે ફ્ન્ત, ન પુનર્વમમોર્ચે : ’’ ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચાર પુરુષાર્થ ગણાય છે. એ ચાર પુરુષાર્થાંમાંથી કેાઈની પણ સાધના કરવી હેાય, તે પુરુષાની જરૂર પડે છે. ચેાગ્ય પ્રયત્ન વિના નથી તેા અની સિદ્ધિ થતી,નથી તે ધર્માંની સિદ્ધિ થતી કે નથી તા મેાક્ષની સિદ્ધિ થતી. અહીં એ ભાવના છે કે–ચારે પુરુષાર્થાન પુરુષા પણું તુલ્ય હેવા છતાં પશુ ખેટની વાત છે કે-આત્મા પાપરૂપ અર્થ-કામમાં પ્રવતે છે, પણ ધર્મ અને મેાક્ષમાં પ્રવતે નથી. આ ભાવના કયારે આવે ? અથ અને કામ હેય લાગ્યા વિના અને ધર્મ તથા મેાક્ષ ઉપાદેય લાગ્યા વિના આ ભાવના આવે ? અથ અને કામ, એ પુરુષા છે, પણ કેવા ? પાપરૂપ. એ પુરુષાર્થીની સાધનામાં જેટલા પુરુષા એટલા પુરુષાર્થ કેવા ? પાપને વધાવનારો કે ઘટાડનારા વધારનારા. આમ છતાં પણ આત્મા એમાં પ્રવૃત્તિ કરે, રસપૂર્વક પ્રવૃત્તિ કરે અને એમાં એવા ભાનભૂલા બની જાય કે—એ જ ઉપાદેય.. લાગે, તે સમ્યગ્દર્શન રહે કે જાય? શ્રી જિનેશ્વરદેવે કહ્યુ તે જ સાચું અને તે જ નિઃશ ́ક એવું હૃદયપૂર્વક માનનારને અથ અને કામ ઉપાદેય લાગે જ નહિ, હેય જ લાગે. તેમજ ધર્મને એ ઉપાદેય જ માને. * આત્મા અર્થકામ તરફ છે કે ધસે છે ઢળે આત્માને અથ કામના પરિચય અનાદિકાળથી છે. અનાદિ- Jain Educationa International For Personal and Private Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ g૯૬ ] સમ્યગ્દર્શન-૧ કાળના અભ્યાસ હોવાથી, આત્મા એ તરફ ન જ ઢળે એમ કહેવાય નહિ. પાણી ઢાળ હાય તા ઢળી જાય એમ આત્મા અનેકામ તરફ ઢળી જાય એ અને, પણ વિચારતાં એમ થવુ જોઇએ કે-આ ખેાટુ થાય છે, પરન્તુ વિચાર કરો કે-આત્મા અકામ તરફ ઢળે છે કે ધસે છે? આત્મા અકામ તરફ ઉપાદેય બુદ્ધિએ ધસ્યે જતા હાય, તો સમજજો કે-હ ગુણ પ્રગટયા નથી. પ્રવૃત્તિ થઈ જવી સહજ છે, પણ અકામ તરફ આત્મા ધસ્યે જ જતા હૈાય, એમાં જ આનંદ માન્યે જતા હાય, કઢી પણ એ નુકસાનકારક છે-દુઃખદાયી છે-સહસારમાં રઝળાવનાર છે એમ ન લાગતુ' હાય અને એ રીતે એમાં જે ઉપાદેયબુદ્ધિ આવી જતી હાય તા સમજવુ જોઈએ કે– આપણાથી ગુણુ હજુ છેટે છે. જો અકામના સંસર્ગમાં રહેવા છતાં, એના ભોગવટા આદિ ચાલુ છતાં તારકાએ ફરમાવ્યા મુજબ હેયબુદ્ધિ રહેતી હૈ!ય તે સમજવુ કે–ગુણુ પ્રગટયો છે. ધમી કહેવડાવવુ એ સહેલું છે પણ ધમી બનવું એ બનવું એ મુશ્કેલ છેઃ સમ્યગ્રંદનની અપેક્ષાએ ધમી કોણ ? ધર્મ, અર્થ અને કામમાં ધર્મને જ ઉપાદેય માને અને અર્થ-કામને હેય જ માને તે. ગમે તેવાં દેવતાઈ સુખા કે મનુષ્યલાકનાં સુખા, બધાં પૌલિક સુખ એ આત્માને દુઃખરૂપ લાગે, કારણ કે—અને અને કામને એ હેય માને છે. તમને પૌદ્ગલિક સુખા કેવાં લાગે છે ? ધમી કહેવડાવવુ એ સહેલું છે, પેાતાની જાતને ધમી માની લેવી એ સહેલુ છે, પણ ધર્મી બનવુ' એ મુશ્કેલ છે. અ અને કામ હેય લાગે, એમાંથી ઉપાદેયબુદ્ધિ ઊડી જાય અને હેચબુદ્ધિ આવી જાય તેમજ ધર્મ જ ઉપાદેય લાગે, તેા આત્માનું વર્તન ક્રવા -માંડે, એને પ્રસંગે પ્રસંગે એમ થાય કે− ું મારી શિતએને હેયની પાછળ કેમ ખરબાદ કરું છું ? અને ઉપાદેયને આચરવામાં કેમ મારું -પાંગળાપણુ છે ? ઉપાદેયને ન આચરી શકે એ મને, હેયને ન તજી Jain Educationa International For Personal and Private Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિની અવસ્થા [ ૩૪૭ શકે એ મને, પણ એનેા આત્મા એમ કહે કે—જે થાય છે તે સારું થતું નથી. ધમી બનવા માટેની કાળજી જોઇએ : આત્માને પૂછે કૈાને નથી ગમતી ? માનતા અન્યા સમજી દર્દી ને કુપથ્ય ખાતાં શું થાય છે ? કે-એ દશા છે ? ધમી તરીકેની નામના આપણને કોઈ ધમી કહે, ધમી માને અને ધી રહે, એ માટે કાળજી રહે છે કે નહિ ? જો હા, તેા પછી ધી ખનવા માટેની કાળજી કેટલી જોઈએ ? સાચાને સાચું ન માનવાની આ મુશ્કેલી છે, અકામ દુઃખદાયી છે એમ અનુભવથી જણાય છે. અનંતજ્ઞાની મહાઉપકારી ફરમાવે છે, છતાં આપણુને તે હેય ન લાગે, અને ધર્મ જ ઉપાદેય છે એમ ન લાગે, એ દશા હાય તા તેવા આત્માઓએ જરૂર ચેતવા જેવુ છે અને ધર્મી મનવા માટે પ્રયત્નશીલ બનવા જેવું છે. ધર્મને સાંભળવાની લાયકાતવાળાની-માર્ગાનુસારી આત્માની દશા પણ કયી હોય ? આ થઈ સમ્યગૂદન રૂપ ધર્મને પામેલા આત્માની વાત. એ ધને પામ્યા ન હેાય પણ પામવાની લાયકાતવાળા હાય એ આત્માની દશા પણ કયી હાય ? જેને માર્ગાનુસારી કહેવાય છે એની આ વાત છે. સમ્યગૂદનને પામેલા આત્મા તે અકામને હેય જ માને અને ધર્મોને જ ઉપાદેય માને, પણ માર્ગાનુસારી શુ` માને ? માર્ગાનુસારીપણું, એ પણ સામાન્ય ધર્માંની કાટિમાં જાય છે. માર્ગો-નુસારીપણાને પામેલા આત્માએ ધર્મને સાંભળવાની લાયકાતવાળા ગણાય છે, એ આત્માની ધર્મ, અર્થ અને કામ એ ત્રણેમાં ઉપાદેયબુદ્ધિ હોય. શ્રી જિનેશ્વરદેવાએ ફરમાવ્યા મુજબની અથ કામમાં હેચબુદ્ધિ એ આત્માની ન હોય. એ એમ માને કે–મ, Jain Educationa International For Personal and Private Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ અર્થ એવો આત્મા શ્રી અને એથી જ તરીકે વર્ણવ્યા પાયા -૩૯૮]. સમ્યગુદશન-૧ અર્થ અને કામ. એ ત્રણેય એકબીજાને બાધા ન પહોંચે તેમ સેવવા. જોઈએ. ધર્મમાં એ આત્માની ઉપાદેયબુદ્ધિ તે ખરી પરંતુ અર્થ–કામ હેય જ છે એ દશા ન હોય. આ પણ આત્મા, અર્થ અને કામમાંથી જેની ઉપાદેયબુદ્ધિ સર્વથા ગઈ નથી અને અર્થકામ હેય છે તથા ધર્મ જ ઉપાદેય છે એમ જેને લાગ્યું નથી, એ પણ અવસરે કેને માટે કેને છોડવાનું પસંદ કરે એ જાણે છે ? સામાન્યતઃ તે એ ધર્મ, અર્થ અને કામને પરસ્પર બાધા ન પહોંચે એ રીતે પ્રવતે, પરન્તુ અવસરે કામને માટે ધર્મ અને અર્થને તજે નહિ પણ કામના ભોગે ધર્મ અને અર્થનું જતન કરે : તેમજ અર્થ અને કામ માટે ધર્મને તજે નહિ, અર્થ અને કામ માટે ધર્મને તજવાની વૃત્તિવાળો હોય નહિ, પણ ધર્મ માટે જરૂર પડયે અર્થ અને કામને તજવાની વૃત્તિવાળ હોય. કામ કરતાં અર્થ અને ધર્મને પ્રધાન માને અને કામ તથા અર્થ કરતાં ધર્મને પ્રધાન માને. આ આત્મા શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલા ધર્મને સાંભળવાની લાયકાતવાળો ગણાય ? અને એથી જ એને જ્ઞાની પુરુષએ ધર્મદેશના માટે યોગ્ય અથવા ગૃહિધર્મ માટે યેગ્ય તરીકે વર્ણવ્યા છે. વિના ગુણ પામ્યું ગુણ પામ્યા છીએ એમ માનીએ તો ફાયદો નહિ પણ ઊલટું નુકસાન : આ બંને વસ્તુઓને જાણ્યા બાદ, એ વિચાર કરે જોઈએ કે–આપણે ધર્મને પામેલા છીએ કે નહિ ? જો આપણે આત્મા કબૂલ કરે કે આપણે ધર્મને પામેલા છીએ, અર્થકામને ઉપાદેય માનતા નથી પણ હેય જ માનીએ છીએ. ધર્મ પ્રત્યે ઉપાદેયબુદ્ધિ જ આપણું છે અને સંસાર આદિનું સ્વરૂપ જે મુજબ જ્ઞાનિઓએ કહ્યું છે તે મુજબનું જ આપણને લાગે છે, તે એ ખૂશી થવા જેવું છે. અને હિયના ત્યાગમાં તથા ઉપાદેયને સ્વીકારમાં વીર્યને ગોપવ્યા વિના પ્રવૃત્તિ કરવા જેવું છે પણ જે આત્મા એમ કહે કે–ના, ના, હજુ અર્થ-કામમાંથી ઉપાદેયબુદ્ધિ ગઈ નથી, અર્થ-કામમાં હેયબુદ્ધિ આવી Jain Educationa International For Personal and Private Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિની અવસ્થા [ ૩૯૯ નથી, ધર્મ પ્રત્યે જોઈએ તેવી રુચિ જાગી નથી અને શ્રી જિનેશ્વરદેવોએ કહ્યું તે જ સાચું તથા શંકા વિનાનું એમ કહીએ છીએ ખરા છતાં સંસાર આદિ જે રૂપે લાગવા જોઈએ તે રૂપે લાગ્યા નથી, તે વિચાર કરવા જરૂર ભવું. આપણે ધારીએ તો આપણું આત્માની દશાને સુન્દર રીતે સમજી શકીએ. આપણે આપણી જાતને એમને એમ ધમ નહિ હોવા છતાં પણ ધમી માની લઈએ, આપણે ગુણ પામ્યા ન હોઈએ તે પણ પામ્યા છીએ એમ માની લઈએ, અને કરે તે વિચાર પણ ન કરીએ તે એથી ફાયદો ? કંઈ જ નહિ પણ ઊલટું નુકશાન થવાની વકી છે. અવસરે ધર્મ માટે અર્થ-કામ મૂકવાની વૃત્તિ છે કે અર્થકામ માટે ધર્મ ભૂવાની વૃત્તિ છે હવે જે આત્માને લાગતું હોય કે–ખરેખર, આપણે ધમી નથી, શ્રી જિનેશ્વરએ કહેલું તે જ સ્વરૂપવાળું છે એમ લાગ્યું નથી, તે વિચાર કરો કે-ધર્મ પામવાની લાયકાત, માર્ગાનુસારિતા પણ આપણામાં છે કે કેમ? આપણે અર્થ અને કામની પ્રવૃત્તિ એવી રીતે કરીએ છીએ કે ધર્મને બાધા ન પહોંચે ? કે પછી અર્થકામની પ્રવૃત્તિ એવી થાય છે કે-ધર્મની દરકાર પણ ન રહે? ધર્મ ખાતર અર્થકામ છોડવાની વૃત્તિ છે કે અવસરે અર્થકામ માટે ધર્મને કારણે મૂકવાની વૃત્તિ છે? કામ માટે ધર્મ અને અર્થને ભેગ આપવાની વૃત્તિ થાય કે ધર્મ અને અર્થ માટે કામને ભેગ આપવાની વૃત્તિ થાય? આત્માની સાથે આ બધું ખૂબ ઝીણવટથી વિવેકપૂર્વક વિચારવાની જરૂર છે. આત્માની દશા પારખવાની જરૂર છે. આત્માની વાસ્તવિક દશાને પારખી લઈને, હેયમાં હેયબુદ્ધિ અને ઉપાદેયમાં ઉપાદેયબુદ્ધિ પેદા થાય, એ માટે પ્રયત્ન કરવાની જરૂર છે. " કઈ વાર અર્થ-કામ માટે ધમનો ભંગ * * * * * દેવાઈ છે તો આત્મા કકળે છે? - હજુ એથી આગળ વિચારે. એ પ્રસંગ આવ્યું અને ' , મ , , , - - - Jain Educationa International For Personal and Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦] સમ્યગ્ગદર્શન–૧. અર્થકામ ખાતર કદાચ ધર્મને ભેગ દેવાઈ ગયે, અર્થકામને માટે ધર્મને ભેગ દઈ દીધે, પણ જ્યારે જ્યારે એ યાદ આવે, ત્યારે ત્યારે બળતરા થાય છે? જંગલમાં માણસ ભૂલે પડી ગયે હોય, ખૂબ તરસ લાગી હોય, પાણું શોધ્યું પણ ન જડતું , પણ ઊપડતા ન હય, પાણી મળે તે જ ચલાય એમ થતું હોય, એવા કેઈ સમયે કેઈએ કહ્યું કે-મારી પાસે પાણે છે, હું તને પાણી તે આપું, પણ આ હાથની વીંટીમાં પાંચ લાખને હીરે છે તે કાઢી આપે તે પાણી આપું !” આ વખતે શું થાય? જીવનને લાભ એ છે કે-માણસ કદાચ હીરો આપવાને તૈયાર થઈ જાય. જુએ. કે-પાણી પીધા વિને હવે જવાય તેમ નથી, ડગલું ભરાય તેમ નથી, તે હીરો કાઢી આપે અને પાણી પી લે. હવે પાણી પીધું, ટાઢક વળી, આગળ ચાલ્ય, પણ હૈયામાં શું થાય? સભા બળતરા. બળતરા પણ કેવી? કારમી. એમ પણ થાય કે-શું પાણી વગર બે કલાકમાં મરી જવાત? જ્યારે જ્યારે એ યાદ આવે ત્યારે ત્યારે એને દુઃખ થાય. કારણ? હૈયામાં હીરાની કિંમત છે. એને રાગ હૈયામાં બેઠે છે. તરસને લીધે અકળામણ થઈ, મુંઝાઈ ગયા અને ગરજાળ બની હીરો આપી તે દીધે, પણ એ જ્યારે જ્યારે યાદ આવે ત્યારે ત્યારે એમ થાય કે–એક પાણીના પ્યાલા માટે પાંચ લાખને હીરે ગુમાવી દીધે! જે ડું સહન કરી લીધું હતું તે હીરો બચી જાત! એ રીતે કઈ વાર અર્થ-કામ ખાતર ધર્મને ભેગ દેવાઈ ગયે, પણ તે પછી આત્મા કકળે છે? અર્થ અને કામ જેવી નાશવંતી વસ્તુઓ માટે ધર્મને ભેગ દીધે એ ભૂલ કરી, હું કમનસીબ, એમ થાય છે? બળતરાને બદલે વ્યવહાર - કુશળતા મનાય છે ? એને બદલે, અર્થકામને માટે ધર્મનો ભોગ દઈ દીધા પછીથી * * કુશળતા Jain Educationa International For Personal and Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિની અવસ્થા [૪૦૧ બળતરા થવાને બદલે, એમાં વ્યવહારકુશળતા લાગે તે શું થાય? ઘણું બોલે છે કે–એ તે એમ જ ચાલે, આ બધું હશે તે ધર્મનાં કામ થશે, ધર્મ તે આત્માને છેને ?, એ કયાં ભાગી જવાનું છે? માટે હોય, એમ પણ કરી લેવાય”—એ કયી દશા? દુઃખ થવાને બદલે ઠીક કર્યું એમ થાય, હોંશિયારી વાપરી એમ થાય, તે સમજવું કે—ધર્મપુરુષાર્થ અર્થ-કામથી પ્રધાન માનવા જેવી દશા પણ નથી આવી. ધર્મની વાતમાં માસમને આડી ધરનારાઓ પછી ધમની આરાધના કેટલી કરે છે? " આજે કેટલાક મસમવાળાઓ પણ આવે બચાવ કરે છે. કહે છે કે-“સાહેબ ! આ ચાર મહિનામાં જે બરાબર રળી લઈએ, હમણું મેસમ જાળવી લઈએ, તે પછી બાકીના ટાઈમમાં ધર્મ સારી રીતે આરાધી શકાય.” એ બચાવ કરનારાઓ અને ચાર મહિનામાં શ્રી જિનપૂજા, દેવદર્શનાદિ જેવી ક્રિયાઓને પણ વેગળી મૂકનારાએ બાકીના સમયમાં ધર્મની આરાધના કેવીક કરે છે; એ વિચારવા જેવું છે. જ્યારે ધર્મ નથી કરતા એમાં મોસમને આડી ધરે છે, તે બાકીના સમયમાં ધર્મની કેટલી આરાધના કરે છે? કઈ વખતે ધર્મની મેસમ પણ તેમને આવે છે ખરી? દુનિયાની મોસમ વખતે એમાં જેટલા મશગુલ બને છે, એટલા તે પછી પણ ધર્મમાં મગ્દલ બને છે? મેસમ પૂરી થયા પછીથી આરામ અને ભેગવટામાં પડે છે કે ધર્મની આરાધનામાં રક્ત બને છે? - પશ્ચાત્તાપ ટકે તોય સારુ : બીજી વાત એ છે કે–સમ વખતે દોડધામમાં પડ હોય, આત્માને ભૂલ્યા હોય, અર્થસાધનામાં એકતાન બન્યા હોય એવા અવસરે આયુષ્ય પૂરું થાય તે મરી જાય ક્યાં ? અથવા એવા વખતે આયુષ્યને બંધ પડી જાય તે ગતિ કયી થાય ? આ વિચારવા જેવું નથી ? એ વખતે પણ આત્માને પશ્ચાત્તાપ ટક્યી રહે તેય Jain Educationa International For Personal and Private Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ] સમ્યગ્દર્શન-૧ તેટલા પૂરતું સારું ગણાય, પણ નથી કરતા એ ડહાપણભર્યુ છે એમ માને તા સમજવુ. કે–એ પૂરી કમનસીબી છે ! પશ્ચાત્તાપ રાજ થાય છતાં ન છૂટે એમને પણ ભાવના કયી ? સભા॰ એમ પશ્ચાત્તાપ રાજ થાય તે છૂટે જ ને ? જો છૂટે તે એમાં નાખુશ થવા જેવું નથી. છૂટાય એ માટે તા આ મહેનત છે. હેય હેયરૂપે, ઉપાદેય ઉપાદેયરૂપે અને જ્ઞેય જ્ઞેયરૂપે લાગે એટલે વહેલામોડા પણ હેયને ત્યાગ અને ઉપાદેયના સ્વીકાર તા થવાના જ છે. અર્થકામ તજવા જેવા અને ધર્મ ગ્રહણ કરવા જેવા એવુ' જો બરાબર હૈયામાં નિશ્ચિત થઈ જાય, તેા તજવા જેવા પુરુષાર્થમાં રક્ત બની જઈ ને ગ્રહણ કરવા જેવા પુરુષાર્થની સર્વથા ઉપેક્ષા થાય તેમજ એ ગ્રહણ ન થઈ શકે એનુ' દુઃખ પણ ન થાય એ બનવાજોગ નથી. આમ છતાં પણુ, એક વાત એ પણ ચાક્કસ છે કે-કાઈ તેવા કર્મના ચેાગે રાજ પશ્ચાત્તાપ છતાં આ આખી જિંદગીમાં પણ હેયના જોઈ તા ત્યાગ અને ઉપાદેયના આચરણરૂપે જોઇતા સ્વીકાર ન થઈ શકે એ બને. પશ્ચાત્તાપ છતાં ન છેડી શકાય એ બનવાજોગ નથી એમ નહિ. કેટલાંક દર્દ એવાં હાય છે કે-મરણુપર્યંત પથારી ન છૂટે ; છતાં કારે પથારી છૂટે અને મારા રોગ જાય એ ભાવના દર્દી ને જરૂર હેાય. ઘી જેમ ત્યાં રાગને આધીન છે અને એથી પેાતાની ભાવના છતાં પથારીને છેડાતી નથી, તેમ કોઈ તેવા કર્મોની પરવશતાથી હેયના પશ્ચાત્તાપ છતાં પણ ત્યાગ ન થાય એ મને, પણ ભાવના તા ધ્યેયને ત્યાગ અને ઉપાદેયના સ્વીકાર કરવાની હાવી જોઈ એ. સંસારમાં રહીને થાડા પણ ધની આરાધના ન જ થાય એમ નહિ પણ ધ્યેય છેડવાનું હાવુ. જોઈએ : જેઓ સસારને છેાંડી શકતા ન હોય, તેએ સંસારમાં રહીને Jain Educationa International For Personal and Private Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિની અવસ્થા [ ૪૦૩ પણ દેશથી ધર્મની આરાધના કરી શકે છે. જેઓ સંસારને ત્યાગ કરે તેઓ જ ધર્મ કરી શકે અને ઘમી ગણાય અને બીજાઓ થડે પણ ધર્મ ન જ કરી શકે એ એકાન્ત નિયમ આ શાસનમાં નથી. બેશક, સંસારને ત્યાગ કરીને ધર્મની પ્રવૃત્તિમાં આત્માને જોડનારાઓ ઉત્તમ પ્રકારના ધમઓ છે, પરન્તુ સંસારમાં રહીને દેશથી પણ ધર્મની આરાધના ન જ કરી શકાય એમ નથી. ત્યાગી કરતાં આરાધના ઘણી ઓછી થાય એમ કહેવાય, પણ ન જ થાય એમ ન કહેવાય. સંસારમાં રહીને ધર્મની આરાધના કરનારનું ધ્યેય તે સંસારથી મુક્ત થવાનું જ હોવું જોઈએ. સંસાર છોડવા જેવું છે, એ માન્યતા હોય જ; અને એ માન્યતા હોય એટલે સંસાર છૂટે નહિ એનું કદી દુઃખ ન થાય એમ પણ ન બને. સંસારને છોડી નહિ શકનારાએ વિશિષ્ટ ગૃહસ્થ ધર્મની આરાધના કરી શકે છે અને એ વિશિષ્ટધર્મ ન પમાય ત્યાં સુધી સામાન્ય ગૃહસ્થધમની આરાધના કરી શકે છે. ધમપણાની સન્મુખતાવાળી દશા આવી જાય તે પણ એટલા પૂરતું સારું છે. એ ક્યારેક ધર્મને પામશે અને આરાધશે. ધર્મ, અર્થ અને કામમાં ધર્મપુરુષાર્થ પ્રધાન લાગે તો ધર્મ પામવાની લાયકાત : તમે વિચારે કે–તમે આંખ આડા કાન ક્યાં કરો છો ? ધર્મની બાબતમાં કે અર્થકામની બાબતમાં ? ધર્મ પ્રત્યે આજે જે ઉપેક્ષાબુદ્ધિ આવી ગઈ છે, તે ખસેડીને ઉપાદેયબુદ્ધિ લાવવી જોઈએ ? અને અર્થકામ પ્રત્યે જેમની ઉપાદેયબુદ્ધિ છે તે કાઢીને તેમણે અર્થકામ પ્રત્યે હેયબુદ્ધિ કેળવવી જોઈએ. અર્થ, કામ અધર્મમાં ધર્મપુરુષાર્થ પ્રધાન લાગે તે ધમીપણાને પામવાની લાયકાત આવી ગણાય. ધર્મ કરતાં અર્થકામ પ્રધાન લાગે તે એમાંથી પણ બાતલ થઈ જવાય. માર્ગાનુસારી ત્રણને એવી રીતે સેવે કે–પરસ્પર બાધા ન ઊપજે. દરેકે વિચારવું જોઈએ કે–આપણી કયી દશા છે? અર્થકામ માટે Jain Educationa International For Personal and Private Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ ] સમ્યગ્રંદર ન-૧ ધર્મના ભાગ દેવાય તા બળતરા પણ થાય છે કે નહિ ? કાઈ ધર્મની ટીપ આવી, અર્થે મુંઝવ્યા, પેાતાને ભરવી નથી માટે જ બીજી—ત્રીજી વાતા કરી એ ઉડાવી દીધી, પણ અહીથી નીકળતાં આત્માને છેવટે એટલું પણ થાય કે-લુચ્ચાઇ રમ્યા ? ઠીક ન કર્યુ એમ થાય ? આત્માની દશાને વિચારતાં શીખા અને ગુણ ન હોય તે ગુણ પામવાના પ્રયત્ન કરે તેમજ જો ગુણ હોય તેા એના સ્થિરીકરણ માટે ઉપયાગવાળા બની હેયના ત્યાગ અને ઉપાદેયના સ્વીકારમાં ઉદ્યમશીલ અનેા. ધમીપણુ' ન હેાય તે મુ‘ઝાવાને બદલે લાવવાના પ્રયત્ન કરવા જોઇએ : શ્રી જિનેશ્વરદેવાએ મેાક્ષના ઉપાય દર્શાવ્યા છે. જ્યાં સુધી સંસાર પ્રત્યે જોઇતી અરુચિ ન થાય; ત્યાં સુધી મેાક્ષ પ્રત્યે જોઇતી રુચિ કાંથી થાય ? અને માક્ષ પ્રત્યે જોઇતી રુચિ ઉત્પન્ન થયા વિના મેાક્ષના ઉપાય બરાબર ગળે ઊતરે અને એના જોઇતા અમલ થાય, એ મને શી રીતે ? મેાક્ષ પ્રત્યે દ્વેષ ન હાય, ધર્મ પ્રત્યે અરુચિન હાય, એ પણ બને; પણ ધર્મ પ્રત્યે રુચિ કેળવાય અને મેાક્ષની ભાવના બળવત્તર બને એ જરૂરી છે. એ માટે શ્રી જિનેશ્વરદેવાએ કહેલા ધર્મની આરાધનામાં આત્માને જોડવા જોઇએ અને મારી સંસારની રુચિ નષ્ટ થાય તથા ધર્મ ઉપાદેય જ લાગે અને મેાક્ષ મળે એ માટે હું આરાધના કરું છુ. એવી ભાવના કેળવવી જોઈ એ. ધીપણું ન દેખાતું હોય તે એથી મુંઝાવાને બદલે એ લાવવાના પ્રયત્નમાં જોડાઈ જવુ જોઇએ. Jain Educationa International શકિત તેટલી ભાવના નહિ, ભાવના તેટલા પ્રયત્ન નહિ અને પ્રયત્ન તેટલા રસ નહિઃ આજે કેટલાકેા ધર્મની સામાન્ય વાતમાં પણ ‘શક્તિ નથી’ એમ કહેવાને ટેવાઈ ગયા છે. શક્તિ ન હેાય અને એથી ધમન થાય એ અને, પણ હ્રદય કયું હોય ? ભાવના કયી હોય ? ધમ ન થાય એની For Personal and Private Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિની અવસ્થા ૪૦૫ ગ્લાનિ કેટલી હોય? વિચારી જુઓ કે તમે શકિત મુજબ ધર્મ કરે છે? આજે તે લગભગ એ દશા છે કે-શકિત છે તેટલી ભાવના નથી, ભાવના છે તેટલે પ્રયત્ન નથી અને પ્રયત્ન છે એટલે રસ નથી. આજે ઘણાઓની આ દશા છે. ધર્મનું કામ આવે, ધર્મનું કામ સાંભળે એટલે ઝટ શિથિલતા આવે અને બજારનું કામ આવે તે ઝટ ઉત્સાહ આવે, ન હોય ત્યાંથી શક્તિ આવે, એ શાથી? રાગ હોય તે ઝટ ઉત્સાહ આવે છે અને રાગમાં શિથિલતા હોય તે કામમાં શિથિલતા આવતાં વાર લાગતી નથી. આત્માને પૂછજો કે–અર્થ અને કામ હેય લાગ્યા છે માટે માંદલ માંદલે પણ બજારમાં દોડે છે? અને ધર્મ ઉપાદેય લાગે છે માટે ધર્મનું કામ સાંભળતાં, ધર્મક્રિયા કરવાની વાત આવતાં શિથિલતા અનુભવે છે? ઉત્સાહ ધર્મમાં છે કે સંસારમાં છે, એ વિચારવા જેવું નથી? છે જ, અને વિચારવા ગ્ય નથી વિચારતું માટે જોઈને લાભ થતો નથી. ધર્મ નથી થતો તે શકિત નથી માટે કે જેઈતી રૂચિ નથી માટે? ત્યારે વિચારે કે-શકિત નથી માટે ધર્મ થતું નથી કે ધર્મની રુચિ જેવી જાગવી જોઈએ તે જાગી નથી માટે ધર્મ થતું નથી? અર્થકામની પ્રવૃત્તિમાં ઉત્સાહ આવે, જેમ આવે, ન થાય તે બળતરા થાય, પથારીમાં પડ્યા પણ એના વિચારો આવે, માણસને મેકલીને પણ એ પ્રવૃત્તિ ચાલુ રાખવા બનતું કરે અને ધર્મમાં? ધર્મ ઉપાદેય છે, આ જીવનને પામીને ધર્મ ન કર્યો તે ધર્મની આરાધના માટેના ઉત્તમ સાધનને પામવા છતાં કમનસીબ રહેવાના, અર્થકામ હેય છે અને તે છતાં એમાં મશગૂલ રહી ધર્મને આરાધતા નથી એ હજુ આપણું દુર્દશા છે, એમ પણ થાય છે? ખૂબ વિચાર કરીને નકકી કરો કે-ધર્મ નથી થતે એ શકિત નથી માટે કે જોઈતી રુચિ નથી માટે ? રુચિ પ્રગટાવવા પ્રયત્ન કરે, પણ “શક્તિ નથી”—એવી ભ્રમણામાં ન તણા, શકિત ન હોય પણ હૃદયમાં રુચિ હોય તે ધર્મની આરાધના કદાચ ન પણ થઈ શકે અને અર્થકામ છૂટે નહિ, તે છતાં પણ આત્માને આરાધના ન થાય એનું દુઃખ કદી જ ન થાય એમ ન બને. Jain Educationa International For Personal and Private Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬] સમ્યગદર્શન-૧ સંસાર કહેવામાં બે અને માનવામાં સારે, એ દશા ને હેવી જોઈએ? જે આત્માએ શ્રી જિનેશ્વરદેવને ઓળખતા નથી, શ્રી જિનેવરદેએ કહેલા માર્ગને જાણતા નથી, તે આત્માઓની વાત જુદી છેઃ પણ જે આત્માઓ એમ કહે છે કે-“અમે શ્રી જિનેશ્વરદેવને ઓળખીએ છીએ, શ્રી જિનેશ્વરદેવના માર્ગને જાણીએ છીએ અને શ્રી જિનેશ્વરદેએ જે કહ્યું તે જ સાચું અને નિશંક એમ અમારો આત્મા સાક્ષી પૂરે છે.” તે આત્માઓ વાસ્તવિક આરાધનાથી કેમ વંચિત રહે ? અને કર્મચગે કદાચ વંચિત થવાય પણ એનું દુઃખ કેમ ન હોય ? શ્રી જિનેશ્વરદેવે સંસારને દુઃખમય, દુઃખફલક અને દુઃખપરંપરક કહ્યો છે, એમ જાણવા છતાં પણ સંસાર જેમને ઉપાદેય લાગે તેઓએ પિતાની દુર્દશા માટે ખૂબ જ વિચારવા જેવું છે. સંસાર કહેવામાં બૂરે અને માનવામાં સારે, એ દશા ન હોવી જોઈએ. સંસારને બૂરો કહીએ છીએ, પણ સંસાર બૂરો લાગે છે કે કેમ એ વિચારવાની જરૂર છે. શ્રી જિનેશ્વરદેવેએ જે જે વસ્તુઓ આત્માને હાનિકર જણાવી છે, દુઃખદાયી જણાવી છે, તે તે વસ્તુઓ આત્માને તેવી લાગે છે કે કેમ ? એમ વિચારતાં અંતઃકરણ જે ના પાડતું હોય તે બેટા ભ્રમમાં નહિ તણાવું જોઈએ. સૌ પોત પોતાની દશાને ખ્યાલ કરી શકે છે. જેને વસ્તુ સ્વરૂપ હૃદયમાં જગ્યું હોય તે ભાગ્યશાલી છે અને જેને ન જગ્યું હોય તેણે તે જચાવવા ઉદ્યમશીલ બનવાની જરૂર છે. બૂરી વસ્તુને બૂરી તરીકે હૃદયથી સ્વીકાર ન થાય, તે એને છેડવાના ઉપાયો અને એથી પ્રતિપક્ષી ગ્રહણ કરવાના ઉપાયે ગળે ન ઊતરે એ સ્વાભાવિક છે. અભ્યાસરૂ૫ આરાધના : : આજે તમારામાં જેટલી શક્તિ છે તે મુજબ જે ધર્મ કરવા માંડે, તે પણ એનું ઘણું સુન્દર પરિણામ આવ્યા વિના રહે નહિ. છેવટ એમ પણ થતું હોય કે–બને એટલે ધર્મ તે કરે, તે એ ભાવના પણ વખાણવા જેવી છે. અભ્યાસરૂપે પણ ધર્મક્રિયાઓ આચરી Jain Educationa International For Personal and Private Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિની અવસ્થા [૪૦૭ શકાય છે. આત્મામાં વિરતિના જરૂરી પરિણામ ન આવતા હોય, તે પણ અભ્યાસરૂપે વ્રતાદિ શુદ્ધ બુદ્ધિએ ગ્રહણ કરી શકાય છે. શ્રી કૃષ્ણ મહારાજે અભ્યાસરૂપે એકાદશીની આરાધના કરી હતી. આત્માને એમ થતું હોય કે-હજુ ધર્મ પ્રત્યે જોઈએ તેટલી રુચિ પ્રગટતી નથી, અર્થ અને કામ પ્રત્યે જોઈએ તેટલી અરુચિ પ્રગટતી નથી, તે એ ધર્મ પ્રત્યે રુચિ પ્રગટે અને અર્થકામ પ્રત્યે અરુચિ પ્રગટે, એ માટે પણ શક્ય રીતે ધર્મની આરાધના કરતા બનવું જોઈએ. જન સંસારને કાપવાની ભાવનાવાળા હોય ? જેઓ એમ માની બેઠા હોય કે-આપણામાં ધર્મ કરવાની શક્તિ નથી. તેઓએ પિતાની સંસારની પ્રવૃત્તિઓમાં કયી દશા છે, એ વિચારવું જોઈએ. આત્માને એમ કહેવું જોઈએ કે–ત્યાં શક્તિ છે અને અહીં કેમ નથી? શ્રી જિનેશ્વરદેવોએ કહ્યું તે જ સાચું અને શંકા વિનાનું એમ માનનારા આત્માઓની દશા કરી હેય? પાપ પ્રત્યે અને ધર્મ પ્રત્યે કયે ભાવ હોય? આત્મા કયી તરફ જવાને પ્રયત્ન કરે ? અર્થ અને કામની કારમી મૂંઝવણમાં પડેલા આત્માઓએ, શાન્તચિત્ત પિતાના આત્મહિતને વિચાર કરવાની જરૂર છે. અત્યારે જે પ્રવૃત્તિ થઈ રહી છે તેના પરિણામને વિચારવાની જરૂર છે. જ્ઞાનીઓએ અર્થ અને કામની પ્રવૃત્તિથી આત્માને જે હાનિ જણાવી છે, તેને વિચાર કરીને, જ્ઞાનીઓએ જે પ્રવૃત્તિમાં આત્મકલ્યાણ ફરમાવ્યું છે તે પ્રવૃત્તિમાં આત્માને જોડવાના પ્રયત્નો આદરવા જોઈએ. આત્મા અર્થકામ તરફ ઢળી જતું હોય તે પણ એને જ્ઞાનીએ કહેલા માગે ઘસડી લાવવાનો પ્રયત્ન કરે જોઈએ. સંસારને રસ ઘટે તે અહીં રસ પેદા થાય. એ રસ ઘટાડવા માટેની મહેનત છે. એ રસ સર્વથા ઊડવો જોઈએ. સંસારનું વાસ્તવિક સ્વરૂપ સમજાય, હૃદયમાં જચી જાય અને જ્ઞાનીઓના વચન ઉપર પાકી શ્રદ્ધા થાય, તે સંસારને રસ ઉડે. જેને સંસારને રસ કાયમ ટકાવ હોય તેની દશા તે જાણે, પણ જૈન તે વિષયકષાયરૂપ સંસારને કાપવાની જ ભાવનાવાળો હેય. Jain Educationa International For Personal and Private Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ ಸ ನ જગતના અજ્ઞાની જીવે આપત્તિ આવે ત્યારે રડે મ્ય છે. મા-બાપ વગેરેને યાદ કરે છે અને ભાગ્યને ઠપકા આપે છે, પણ શ્રી જિનેશ્વરદેવાતા ફરમાવે છે કેષ્ટિ અશુભેદય વખતે એ મા-બાપ વગેરે કઈ જ કરી શકતાં નથી. જો બહુ સ્નેહી માબાપ હશે તે પાસે બેસીને રડશે અને દુઃખમાં વધારો કરશે. આપત્તિ આવે ત્યારે ભાગ્યને ઉપાલંભ દેવે એ પણ નકામુ છે, કારણ કે તેવા પ્રકારના ભાગ્યનું સર્જન કર્યું. કાણે ? જીવે પાતે જ કે દુ: કોઈ બીજાએ ? પાપ બાંધનાર પણ આત્મા પોતે જ છે મ ને? પાતે જ બાંધેલા પાપને ઉદયમાં આવતાં જે ખીજા ઉપર દોષારાપણુ કરે, તે ડાહ્યો કે મૂખે` ? ડાહ્યા આત્માએ તા ઉદયમાં આવેલા પાપને ભાગવતી વખતે મુંઝાતા આત્માને કહેવુ જોઈ એ કે-મહાનુભાવ ! પોતે કરેલ કર્મીના ઉદ્ભયથી આવેલ આપત્તિને તે સારી રીતે જ સહેવી જોઈએ, કારણ કે-પાતે કરેલ કના ઉયથી આવેલી આપત્તિ રાજીથી સહેશે તેાય સહેવી પડશે અને રાઈ ને સહેશે તેય સહેવી પડશે. માટે એ આપત્તિ એવી રીતે સહેવી જોઈ એ કે જેથી એ અશુભ કમજાય અને નવું અશુભ કર્મ ન બંધાય. આપત્તિને એવી રીતે સહેવી જોઈએ કે- એક આપત્તિ અનેક આપત્તિઓને ટાળવાની ને ૬ 2) 3 સ હૈ વી રી તે ? સમ્યગ્દષ્ટિ શુભેાદયને અને અશુભેાદયને સહે કેવી રીતે ? Jain Educationa International For Personal and Private Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિની અવસ્થા [ ૪૦૯ પ્રક્રિયામાં કારણભૂત બની જાય. પણ આપત્તિને એવી રીતે તે ન જ વેઠવી જોઈ એ કે જેથી બીજી અનેક આપત્તિઓ ઊભી થાય. આ વાત આજે તે એક તકલીફને કાઢવા સેંકડો પાપાને વધાર્યે જાય, કે જેથી ભવિષ્યમાં તકલીફના આંકડા વધ્યે જ જાય. પ્રભુના શાસનને પામ્યા પછી પણ જો આવી દશા કાયમ રહે તા તા કહેવુ જ જોઈ એ – શાસન જે રીતે પરિણામ પામવુ જોઈએ તે રીતે તે પરિણામ પામ્યું નથી.’ અનંતજ્ઞાનીએના કથન મુજબ અનુભવસિદ્ધ જ છે કે દુનિયાના જીવેા તેા કર્મીને હાથ જોડીને જ ઊભા રહે છે, પણ સમ્યગ્દષ્ટિ આત્માએ તા કદી કને હાથ જોડવા જોઈએ નહિ. જ્યારે તમે તે તેની સમક્ષ ગુલામ જેવુ વન કરે છે તેનું શું ? તમારે સમજી જ લેવુ' જોઈ એ કે– કમ હસાવે તા હસવું અને રાવડાવે તે રાવું તથા એ જેમ નચાવે તેમ નાચવું? • એ સમ્યગ્દષ્ટિ આત્માને છાજતું કામ નથી જ. સ॰ આવેલું ભાગવવું એ તા આપ પણ કહેા જ છે ને? એટલુ યાદ રાખેા છે. પણ કયી રીતે ભાગવવું એ યાદ નથી રાખતાં એનું શુ' ? યાદ રાખે! કે–સમ્યગ્દષ્ટિ આત્મા શુભેદયમાં પણ લીન ન થાય કેમ કે-લક્ષ્મી આદિને અસ્થિર, અસર અને આત્માનુ અહિત કરનાર માને છે ઃ તેમજ સમ્યગ્દષ્ટિ આત્મા અશુભના ઉદયે આપત્તિ આવે તે પણ તેને શાંતિપૂર્વક સહન કરે છે અને અશુભ કર્મને કહી દે કે—આવી જા અને હિસાબ ચૂકવ.’ સમ્યગ્દષ્ટિ આત્માએ પૌલિક કારણે ઇરાદાપૂર્ણાંક આપત્તિ ઊભી કરવી નહિ, પણ કલ્યાણની સાધનામાં આપત્તિએ આવી પડે તાય ગભરાવું નહિ. , અશુભ કર્મના ઉદયને સહેવાને પણ બળ જોઈ એ ” એમ જે સમજે તે ભયને સાંભળીને શિથિલ કદી જ નખને ! પણ આજની સ્થિતિ તા કાંઈક જુદી જ છે. આજે જો કાઈ સામાન્ય જ્ઞાની આવીને કહે કે–છ હિને તમે ભિખારી થવાના છે.’ તા આ સાંભળીને તમને શું થાય ? તમારી સ્થિતિ તે આ થી જ ભીખારી જેવી થઈ જાયને ? 6 Jain Educationa International For Personal and Private Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ] સમ્યગદશન-૧ શું ધમી તરીકે આ દશા તમને શોભારૂપ લાગે છે? આ દશા ધમી તરીકે રોભારૂપ નથી. એટલું જ નહિ પણ લજજાસ્પદ પણ છે. આવા સમયે તે સમ્યગ્દષ્ટિ આત્માએ પિતાની સઘળી શક્તિને સદુપયેગ કરી પ્રભુધર્મની આરાધનામાં એકદમ રક્ત થઈ જવું જોઈએ. એક દષ્ટાન્ત કે એ માટે દષ્ટાંત તરીકે કહેવાય છે કે-લક્ષ્મીની અધિષ્ઠાત્રી દેવીએ આવીને કેઈ એક શેઠને સ્વપ્નામાં કહ્યું કે-“તારું પુણ્ય હવે પરવાર્યું છે, માટે હું દશ દિવસમાં તારે ત્યાંથી જઈશ.' શેઠ જરા મુંઝાયા પણ પ્રભુમાગને એ પામેલા હતા, એટલે એ પુણ્યશાળીએ વિચાર્યું કે-“લમી જવાની તે છે પણ એ એની મેળે શાની જાય ? હું જ એને કાઢું. જતીને જવા દેવી એમાં કશી જ નવાઈ નથી પણ કાઢવી એમાં નવાઈ છે, તે હવે હું જ એને, કેમ ન કાઢું?” એ વિચારથી કુટુંબને ભેળું કર્યું અને કહ્યું કે “આજથી દશમે દિવસે લક્ષ્મી જવાની છે અને આપણે ભીખારી બનવાના છીએ. માટે જે સાચા શ્રીમાન રહેવું હોય તે એક રસ્તે છે અને તે એ કે–જતી એવી લક્ષ્મીને જવા ન દેવી પણ કાઢી મૂકવી!” વાત પણ ખરી છે કે–લક્ષ્મીને ચંચલ અને અસાર સમજી તેના ઉપરની મૂર્છા તજવાને માટે મૂકી દેનારને જગત ઉદાર, ત્યાગી, દાતાર કે પ્રભુમાગને પામેલ અને પૂજ્ય પણ કહે છે અને પગે પણ લાગે છે. જ્યારે લક્ષ્મી આપમેળે જાય ત્યારે તે જેની જાય તેને દીન, દરિદ્રી, બિચારે અને કમનસીબ વગેરે કહે છે. વધુમાં જગત એમ પણ કહે કે–પાપની લક્ષમી હતી એટલે જાય જ ને? કુટુંબે પણ શેઠની મરજીને વધાવી લીધી એટલે સઘળી જ. લક્ષમીને સાતે ક્ષેત્રમાં સમપી દીધી અને નક્કી કર્યું કે-દશ દિવસ ઘરમાં રહેવું અને અગિયારમા દિવસની સવારે અનંતજ્ઞાનીઓએ Jain Educationa International For Personal and Private Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ સમ્યગૃષ્ટિની અવસ્થા [૪૧૧. આત્માના એકાંત કલ્યાણ માટે ઉપદેશેલી પરમ કલ્યાણકારિણી દીક્ષા ગ્રહણ કરી લેવી. આ પ્રકારની મનોદશાને પરિણામે પાપ ભાગ્યું અને પુણ્ય. જાગ્યું. દશમા દિવસની રાત્રે આવીને લક્ષ્મી કહે છે કે-હવે નહિ જાઉં !' શેઠ કહે છે કે- પણ હવે હું તને રાખું નહિ. જવાની ચીજને અત્યાર સુધી રાખી એ જ ભૂલ કરી છે. હવે ફરી એ ભૂલ નથી કરવી. હવે તે સવારે અમે સઘળાય સંયમસ્વરૂપ-પ્રભુમાર્ગને શરણે જ જવાના છીએ.” સવારે બધાએ દિક્ષા લઈ લીધી. પ્રભુશાસનમાં આવા બનાવે બને, એ કઈ આશ્ચર્યભૂત વસ્તુ નથી જ. પુણ્ય પરવારે તે પહેલાં ચેતે ન આથી સમજાશે કે–સમ્યગ્દષ્ટિ આત્માની દશા જુદી જ હોય છે અને હેવી પણ જોઈએ. સામાન્ય દુનિયાને પણ એ સ્વભાવ છે કે જે કઈ શ્રીમંત લક્ષ્મીને ત્યાગ કરે તે તેને હાથ જોડે અને આ ધન્ય છે ” એમ પણ કહે; પરંતુ એ દેવાળું કાઢે તે તે એને એ ફીટકાર કરે કે–એ બિચારો બજારમાં પણ ન નીકળી શકે અને ઘણું દિવસે બાદ નીકળે તે પણ જે જાતવાન હોય તે તેને મેટું નીચું રાખવું પડે, એવી એની પરિસ્થિતિ હોય. આથી જ પરમ ઉપકાર જ્ઞાની પુરુષે ફરમાવે છે કે પુણ્ય પરવારે નહિ, પેઢીને. તાળાં દેવાય નહિ, અને કેઈ ઉપાડીને ફેંકી આવે નહિ, તે પહેલાં ચેતે. આખરે સગાંવહાલાં જ અટવીમાં ફેંકી આવશે. પિતાના શબને અગ્નિ કેણ મૂકે છે? કહો કે–હોય ત્યાં સુધી દીકરી મૂકે. તેમાંય મેટો હેય એ મૂકે. માટે એવું બને તે પહેલાં જે તમે ત્યાગ કરશો, તે તમે દીપશે, શાસનને દીપાવશે અને અનેક આત્માઓને. માટે પણ ઉપકારના કારણભૂત થશે. માટે જાગો અને સાવધ થાઓ. Jain Educationa International For Personal and Private Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ | સમગ્રદર્શન-૧ ૪૧૨] અને તેમ કરવું એ કલ્યાણમાર્ગના અનુયાયી તરીકે તમારી અનિવાર્ય ફરજ છે. કારણ કે-ફરી ફરી આવી સામગ્રી મળવી ઘણી જ મુશ્કેલ છે. સમ્યગ્દષ્ટિ આત્માઓ પણું સાવધ રહે - કષાયે, એ આત્માના ભયંકર શત્રુઓ છે એ વાત જેમને સમજાઈ જાય, તેઓ કષાય ઉપર વિજય મેળવવાને માટે ઉત્સાહિત બને અને તેવા આત્માઓએ પોતાની વિષયવાસના ઉપર વિજય મેળવીને, ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને જ આધીન જીવન જીવવાને પ્રયત્ન કરવો જોઈએ. સમ્યગ્દર્શન ગુણને પામવાના યેગે આવું સમજાઈ ગયા પછીથી અને ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને જ આધીન મારું જીવન કયારે બને ?–એવી મનવૃત્તિ પ્રગટ્યા પછીથી પણું, અપ્રત્યાખ્યાન કષાયે જીવને દેશથી ય વિરતિ પામવામાં અંતરાય કરનારા નીવડે છે, એ કષાયની કેટલી બધી પ્રબળતા છે? આવા સમ્યગ્દષ્ટિ આત્માઓ કાંઈ પિતાને અપ્રત્યાખ્યાન કષાયને ઉદય હોય, તે ય તિર્યંચગતિના આયુષ્યને ઉપાર્જતા નથી, પણ એ કષાયને ઉદય જે જોરદાર બની જાય અને સમ્યગ્દષ્ટિ આત્મા પણ જે ગાફેલ બની જાય, તો એ કષાયે કદાચ પિતાના મિત્ર અનંતાનુબંધી કષાયોને ઘસડી લાવે અને સમ્યક્ત્વને વમાવી દે એ પણ શક્ય છે. ક્ષાયિક સમ્યકત્વના ધણુ એવા આત્માઓ, જે તેઓને અપ્રત્યાખ્યાની કષાયને ઉદય વર્તતે હોય, તે દેશથી પણ વિરતિને પામી શકે નહિ, પરંતુ એ આત્માઓને વિરતિવાળા જીવન પ્રત્યેને રાગ અસાધારણ કટિને હેય છે. બધા તે કાંઈ ક્ષાયિક સમ્યક્ત્વને પામેલા હોતા નથી, એટલે ક્ષાપશમિક સમ્યગ્દર્શન ગુણને પામેલા આત્માઓએ સદા પોતાના સમ્યગ્દર્શન ગુણને નિર્મલ બનાવવાને પ્રયત્ન કરતા રહેવું જોઈએ. એ માટે જેમ ભગવાન શ્રી જિનેશ્વરકેની સેવા અને નિગ્રંથ મુનિવરની ઉપાસના આદિ કરતા રહેવું જોઈએ, તેમ તેના સ્વરૂપને જાણવાને પણ પ્રયત્ન કર્યા કરે જોઈએ તથા ક્યારે હું એકાંતે આ માર્ગને સેવનારો બનું.”—એવું Jain Educationa International For Personal and Private Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિની અવસ્થા (૧૩ ચિન્તવન કર્યા કરવુ જોઈ એ. આમ સંન્યષ્ટિ આત્માઓએ પણ સાવધ રહેવુ જોઈ એ. શ્રી ધના સાવાહ અને સમ્યગ્દર્શન સમ્યગ્દર્શન ગુણુ આત્મામાં પ્રગટયા, એટલે સદ્ગુરુના દશનની અને સધના શ્રવણની ઈચ્છા પ્રગટયા વિના રહે નહિ. શક્ય હોય તા સમ્યગ્દષ્ટિ જીવ દેવપૂજન, ગુરુવંદન અને ધર્માંશ્રવણ કર્યા વિના રહે નહિ. તમે તેા રાજ દેવપૂજન, ગુરુવંદન અને ધર્મ શ્રવણ કરતા હશે! ને? એમાં જેટલેા પેાતાના ધનના અને મન-વચન-કાયાના ચેાગેાના ઉપયાગ થાય, એ જ એના ખરેખરો ઉપયાગ છે, એવુ માનનારાઓમાંના તમે છે ને ? શ્રી ધના સા વાહના પ્રસંગ જાણા છે ને ? શ્રી ધના સાવાહ એકદા રાત્રિના સમયે પેાતાના સામાં સાથે રહેલા પરમ ઉપકારી આચાર્ય ભગવાન પાસે આવ્યા. મુનિઓના આશ્રયસ્થાનમાં પ્રવેશ કરીને તેમણે પહેલાં આજ્ઞા માગી અને તે પછી આચાર્ય ભગવાન આદિને નમસ્કાર કર્યાં. તે પછી જ શ્રી ધના સા વાહ ચેાગ્ય સ્થાને બેઠા. અવસર જોઈ ને આચાર્ય ભગવાન શ્રીમદ્ ધ ઘાષસૂરિજી મહારાજાએ પણ ધર્રદેશના શરૂ કરી અને તેમાં અનન્ત ઉપકારી શ્રી જિનેશ્વરદેવાએ ફરમાવેલા ધર્માનું સ્વરૂપ વ યું. એ ધર્મ દેશનાને સાંભળીને શ્રી ધના સાવાહને ભારે આનંદ થયેા. જિંદગીમાં કદી નહિ જાણવા મળેલુ એવુ આજે જાણવાને મળ્યુ, એમ એમને થઈ ગયું. આટલા દિવસ હું ઠગાયા, આટલા દિવસ હું આવા પરમ ધર્મથી અજ્ઞાત રહ્યો—એવુ' એ સમજ્યા અને આજે જે જ્ઞાન થયુ તેથી પેાતાને ધન્ય માનવા લાગ્યા. ધ દેશનાને સાંભળ્યા પછી પેાતાના નિવાસસ્થાને ગયા બાદ પણ શ્રી ધના સાવાહ આજના દિવસને ધન્ય માનવા લાગ્યા અને પોતે પણ આજે ધન્ય બન્યા. એ વિચારણામાં રમવા લાગ્યા. • Jain Educationa International For Personal and Private Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪] સમ્યગુદશન-૧ શ્રી અરિહન્ત થનારનું સમ્યગ્દર્શનઃ આ શ્રી ધના સાર્થવાહને આત્મા એ શ્રી અરિહન્ત થનારો આત્મા હતા. શ્રી અરિહન્ત થનારા આત્માઓ જે પ્રથમ સમ્યગ્દર્શન પામે, તે અન્ય આત્માઓના સમ્યગ્દર્શન કરતાં ઉચ્ચ કેટિનું હોય છે, અને માટે તેમના તે પ્રથમ સમ્યગ્દર્શનને વરાધિ કહેવાય છે. - અહીં કેઈએમ પૂછે કે-“શું શ્રી અરિહન્ત થનારા આત્માઓ પ્રથમ સમ્યગ્દર્શનને પામે ત્યારે દર્શન મેહનીયની પાંચ પ્રકૃતિઓના ક્ષપશમાદિને બદલે વધારે પ્રકૃતિઓના ક્ષયે પશમાદિને સાધતા હશે ? ના, એવું કાંઈ નથી, પણ એ પરમ તારકેના આત્માઓમાં પ્રગટતું સમ્યગ્દર્શન જે ભવ્ય પરિણામ નીપજાવે છે, તેવું ભવ્ય પરિણામ અન્ય કઈ પણ આત્મામાં પ્રગટેલા સમ્યગ્દર્શન દ્વારા નીપજી શિકતું નથી. બહાદુરના હાથમાં ગયેલું નાનું પણ હથિયાર મેટા હથિયારની ગરજ સારે અને નિર્બળના હાથમાં ગયેલું સારામાં સારું પણ હથિયાર બુટ્ટા હથિયાર જેવું કામ કરે. શ્રી અરિહન્ત થનારા -આત્માઓમાં જે સમ્યગ્દર્શન પ્રગટે છે, તે સમ્યગ્દર્શન શ્રી અરિહન્તપણનું નિવતક નીવડે છે. એ સમ્યગ્દર્શન શ્રી અરિહન્તપણાને ખેંચી લાવે છે. અન્ય આત્માઓમાં પ્રગટતા સમ્યગ્દર્શનમાં એવી તાકાત હઈ શકતી નથી. સમ્યક્ત્વ ઉચ્ચારતાં આવું મનમાં થયેલું ? આત્મામાં સમ્યગ્દર્શન ગુણ પ્રગટે, એટલે એ ગુણ પામ એ કેટલું બધું દુર્લભ છે, એ એને સમજાયા વિના રહેતું નથી. એ ગુણને મહિમા એના ખ્યાલમાં આવ્યા વિના રહેતું નથી. એ ગુણના પ્રતાપે આત્મા ઉપર કે અને કેટલે અનુપમ કેટિને અનન્તકાલીન ઉપકાર થશે, એ એના ધ્યાનમાં આવી જાય છે. અને એ બધી વાતે ચાલમાં આવે એટલે જેમના સુયોગે એ ગુણ પ્રાપ્ત થયે હેય, તે પરમ ઉપકારીના ચરણે સર્વસ્વ સમર્પિત કરી દેવાને ભાવ પ્રગટ્યા Jain Educationa International For Personal and Private Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ સભ્યષ્ટિની અવસ્થા [ ૪૧૫ વિના પણ રહેતા નથી. તમે જે સદ્ગુરુના સુચેાગે સમ્યગ્દર્શન પામા અથવા તા જે સદ્ગુરુના પ્રતાપે તમને સમ્યક્ત્વ ઉચ્ચરવાનું મન થાય, તે સદ્ગુરુની સેવામાં તમને તમારી પાસે જે કાંઈ હોય તે બધુ મુકી દેવાનું મન થાય ખરૂ ? તમારામાંના ઘણાએ સમ્યક્ત્વ ઉચ્ચયુ હશે, તે તે વખતે તમને એવું કાંઈ કરી નાખવાનું મન થયેલુ ખરૂ ? સમકિતદાતાનેા પ્રત્યુપકારઃ તમે મુંઝાતા નહિ. શ્રી જૈનશાસનના સદ્ગુરુએ એમાંનુ કાંઈ લે એવા નથી. તમે તેમને આપવા માટે ભારેમાં ભારે આગ્રહ કરશેા તા પણ તેઓ એમાંનુ કશુ લેવાના નહિ. શ્રી જૈનશાસનના સદ્ગુરુઓને ઘર મળી જાય તેા ઘર રાખે નહિ અને ધન ધાન્યાદિ મળી જાય તા ધન–ધાન્યાદિ પણ રાખે નહિ. તમે સમજો છે ને કે એમને ઘર અને ધન-ધાન્યાદિ પરિગ્રહના યાગ નહાતા માટે અથવા તા ઘર અને ધન-ધાન્યાદ્રિ વગેરે એમને મળી શકે એમ નહોતુ, માટે એ ત્યાગી થઈ ગયા છે એવુ નથી પણ જે કાંઈ એમની પાસે હતું તેય એમને રાખવું નહાતું અને એમાંનું કાંઈ એમને આવી મળે તાય તે એમને જોઇતુ નહાતું. કેમકે એ બધું પાપ રૂપ છે, માટે જ એ ત્યાગી થઈ ગયા છે ? શ્રી નયસારે જ્યારે ધન, રત્ન, ભવન વગેરે પાતાની પાસે જે કાંઇ હતું તે ગ્રહણ કરવાની મુનિવરોને વિનંતી કરી, ત્યારે શ્રી નયસારને ધર્મોપદેશ આપનારા ધમ કથાલબ્ધિસંપન્ન મુનિવરે પણ શ્રી નયસારને કહ્યું છે કે તમે જે કહ્યું તે બહુ જ સારૂં કહ્યુ છે, કેમ કે સમ્યક્ત્વને દેનારા ગુરુ ઉપર માત્ર એક ભવમાં જ નહિ પણ ઘણા ભવા પન્ત અને તેય હજારો અને ક્રોડા પ્રકારે ઉપકારા કરવામાં આવે, તે પણ એ ગુરુએ કરેલા પરમ ઉપકારના પ્રત્યુપકાર થઈ શકતા નથી; પણ તમારે જો અમને કાંઈ પણ આપવું જ છે, તેા અમે કહીએ છીએ કે–તમે હવે ધર્મોક્રમમાં નિરન્તર ઉત્તમ કરતા રહેજો અને જો તમે એમ કરશે. તા તમે પરમાથ થી અમને બધુ જ આપી ચૂકયા છે ! Jain Educationa International For Personal and Private Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ સમ્પર્શન-૧ સમ્યગદષ્ટિને શું કરવાનું મન હોય ? આમ સમ્યક્તદાતા સદગુરુ તમારૂં કાંઈ લે નહિ, અને તમારૂ કાંઈ લેવાને ઇરછે પણ નહિ, પણ તમારા મનમાં કે ભાવ પ્રગટ જોઈએ, તે તમારે સમજવા જેવું છે. સમ્યગ્દર્શનને મહિમા જેમ જેમ સમજાય, તેમ સમ્યગ્દર્શન પમાડનાર પ્રત્યેને અને સુદેવ-સુગુરુ– સુધર્મ પ્રત્યેને સમર્પણભાવ વધતું જાય. તમને ખ્યાલ આવે જોઈએ કે–જેને હૈયે શાસન હેય તેને પિતાના ધનાદિકને કે કે વ્યય કરવાનું મન થાય ? એના ઉપરથી તમે તમારી આત્મદશાને પિછાની પણ શકે અને તમારી આત્મદશાને નિર્મળ પણ બનાવી શકે. શ્રી નયસારને એ મુનિવરે સારમાં સાર રૂપે બે વાત કહી. એક તે શ્રી જિનકથિત ધર્મકર્મમાં નિરંતર ઉદ્યમશીલ બન્યા રહેવાનું કહ્યું. અને બીજુ એ કહ્યું કે-“સંસારના સુખને નિમિત્તે તમે કઈ વાર પણ ધર્મમાં પ્રમાદ કરશે નહિ ! જેના દિલમાં આ વાત વસી જાય, તેને સંસારનું સેવન બેજલ લાગે અને શાસનનું સેવન એ ખરા દિલથી કરે. શ્રી નયસારે સમ્યગ્દર્શન પામ્યા પછી પિતાની શેષ જીદગી કેવી રીતે પસાર કરી હતી, એ જાણે છે ? એ સંબંધમાં પણ શાસ્ત્ર વર્ણન કર્યું છે. ચરિત્રકાર પરમર્ષિએ ફરમાવ્યું છે કેશ્રી નયસાર જ્યારથી સમ્યગ્દર્શન પામ્યા, ત્યારથી જ એ શ્રી જિનધર્મને અભ્યાસ કરતા હતા, મુનિજનની ભક્તિ કરતા હતા, જીવાજીવાદિ પદાર્થોના સ્વરૂપનું ચિન્તન કરતા હતા. જીવદયાનું પાલન કરતા હતા, સાધમિકેનું બહુમાન કરતા હતા અને શ્રી જિનશાસનને મહિમા વધારવાનું કામ આદરપૂર્વક કરતા હતા. શ્રી જૈનશાસનના સદ્દગુરુએ પણ તમારા તરફથી આવી જ આશા રાખે ને? અને તમે સભ્યત્વ પામ્યા છે તે તમને પણ આવાં આવાં કામ કરવાને જ રસ હોય ને તમને સાધુ થવું ગમતું હોય છતું પણ તમે સાધુ ન થઈ શકે તેય તમે આવાં આવાં કામમાં જ રસવાળાને - Jain Educationa International For Personal and Private Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિની અવસ્થા મુમુક્ષુ અને શ્રદ્ધાળુ આત્માએએ દેવ, ગુરુ અને ધર્માંના વિષયમાં બહુ જ ચકેાર બનવું પડશે. મુમુક્ષુ આત્માઓએ તા, શ્રદ્ધાળુ બનવાને માટે, આ વાતમાં ખાસ સુનિશ્ચિત મતિવાળા ખનવું જોઈએ. દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વ એ તત્ત્વત્રયીમાં ગુરુતત્ત્વનું સ્થાન, અમુક અપેક્ષાએ, બહુ જ મહત્ત્વનું છે. દેવતત્ત્વની અને ધ તત્ત્વની પિછાન, સદ્ગુરુઓ દ્વારા થાય છે. શ્રી વીતરાગ અને સર્વાં જ્ઞ એવા પરમ આત્માઓના વિરહકાળમાં, માટે આધાર,ગુરુતત્ત્વ ઉપર છે. ગુરુતત્ત્વ બગડે, તે દેવતત્ત્વ પ્રત્યેની બુદ્ધિ વિપર્યાસને પામે, એમાં નવાઈ પામવા જેવું કાંઈ નથી. સાચા શ્રદ્ધાળુ, એટલે કેસમ્યગ્દષ્ટિ આત્મા તે જ કહેવાય છે, કે–જે આત્માએ મેાક્ષના આશચથી દેવના, કુગુરુના તથા કુધર્મના ત્યાગ કરવા પૂર્ણાંક સુદેવના, સુગુરુના અને સુધના સ્વીકાર કર્યાં હોય. દેવમાં વસ્તુતઃ કુદેવ હેાતા જ નથી, પરંતુ દેવ તરીકે પંકાનારા અને પૂજાનારાઓમાં કુદેવા પણ હોઈ શકે છે. ગુરુમાં વસ્તુતઃ કુગુરુ હાતા જ નથી; પરંતુ ગુરુ તરીકે પંકાનારા અને પૂજાનારાઓમાં કુગુરુએ પણ હાઇ શકે છે. એ જ રીતે, ધર્માંમાં વસ્તુતઃ કુધર્મ હોતા જ નથી, પરંતુ ધર્મ તરીકે ઓળખાતા અને સેવાતા માગેર્ગોમાં કુર્મી પણ હોઈ શકે છે. આથી, મુમુક્ષુ બનેલા આત્માએએ ખૂબ જ પરીક્ષક બની જવું જોઇએ. કોઈ પણ દેવને દેવ તરીકે સ્વીકારતાં એ જોવુ જોઈએ કે-એ વીતરાગ અને સજ્ઞ છે કે નહિ ? જે વીતરાગ અને સ`જ્ઞ નહિ તે સુદેવ નહિ. સુગુરુ અને કુગુરુની વાત તે હમણાં જ આપણે વિચારી આવ્યા. ધર્મની બાબતમાં તે, ટૂંકમાં એમ કહી શકાય કે—શ્રી વીતરાગ અને સન એવા પરમાત્માની આજ્ઞા એ જ સુધર્મ છે; અને જે ધર્મ શ્રી વીતરાગ અને સર્વજ્ઞ એવા પરમાત્માઓએ કહેલા ન હાય તે કુધર્મ છે. આ રીતે વિચાર કરીને, મેાક્ષના આશયથી કુદેવાદિના ત્યાગ કરવા અને સુદૈવાદિના સ્વીકાર કરવા, એ જીવનું સમ્યગ્દર્શન છે. સ. ૨૭ Jain Educationa International [ ૪૧૭ મુમુક્ષુએ શુ કરવું જોઈએ ? For Personal and Private Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ ] સમ્યગદર્શન-૧ અત્રે દેવતવના સંબંધમાં થોડાક વધુ ખુલાસાની આવશ્યકતા છે. દેવ વીતરાગ અને સર્વજ્ઞ હોવા જ જોઈએ, એમાં બે મત નથી, પરંતુ સઘળાય વીતરાગ અને સર્વજ્ઞ બનેલા આત્માઓનો સમાવેશ દેવતત્વમાં થતું નથી. દેવતત્વમાં સઘળાય મુક્તાત્માઓનો સમાવેશ થાય છે, પરંતુ જે આત્માઓ વીતરાગતાને અને સર્વગ્રપણાને પામ્યા. બાદ જ્યાં સુધી સદેહે વિચરતા હોય, ત્યાં સુધી તે આત્માઓ. પૈકી જે મેક્ષમાર્ગના સ્વતન્ન પ્રરૂપક અને ધર્મતીર્થના સ્થાપક આત્માઓ હોય છે, તે આત્માએ દેવતત્ત્વમાં ગણાય છે, જ્યારે બાકીના શ્રી વીતરાગ અને સર્વજ્ઞ બનેલા આત્માઓને સમાવેશ ગુરુતત્વમાં થાય છે. પ્રાણું માત્ર પ્રત્યે મૈત્રીભાવ વાળા બનવું જોઈએ: શુદ્ધ મેક્ષમાર્ગને સાચા આરાધક, એટલે કે–ધર્મચારી બનવાને માટે મુમુક્ષુ આત્માઓએ જેમ સદા સાધુજનની બહુમાનપૂર્વક સેવા કરનારા બનવાની જરૂર છે, તેમ મૈત્રીભાવના અભ્યાસવાળા પણ બનવાની જરૂર છે. મંત્રીભાવ એટલે પ્રત્યુપકારથી નિરપેક્ષ એ પ્રીતિભાવ. પ્રાણીમાત્ર પ્રત્યે પ્રીતિભાવવાળા બનવું જોઈએ અને કઈ પણ પ્રાણી તરફથી એ પ્રીતિભાવના બદલાની અપેક્ષા નહિ રાખવી જોઈએ, એટલે, જે આપણું પ્રત્યે પ્રીતિભાવવાળો હોય, તેના પ્રત્યે આપણે પ્રીતિભાવવાળા બનવું એમ નહિ, પરંતુ આપણે પ્રત્યે જે અપ્રીતિભાવવાળે હોય, તેના પ્રત્યે પણ આપણે તે પ્રીતિભાવવાળા જ બનવું. આ મિત્રીભાવમાં “આ મારે, અને આ મારે નહિ. એવે પણ કઈ ભેદ પાડવાને નહિ; તેમ જ આ તે પશુ છે, આ તે પંખી છે, એ એ પણ કઈ ભેદ પાડવાને નહિ. સૂમમાં સૂક્ષમ દેહને ધરનાર જીવ હોય, તે પણ તેના પ્રત્યે પ્રીતિભાવને ધારણ કરવાને. આ મંત્રીભાવ કાંઈ સહેલાઈથી આવી શકતું નથી, એટલે રોજ આ ત્રીભાવને ભાવવાને અભ્યાસ કરવાને. આ રીતે જ મિત્રીભાવને . Jain Educationa International For Personal and Private Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિની અવસ્થા [૪૧૯ ભાવવાને અભ્યાસ કરતાં કરતાં, આત્માને દ્વેષ રૂપી અગ્નિ શમી જાય છે, કારણ કે-મૈત્રીભાવને ભાવતાં ભાવતાં આત્મામાં સમાનભાવ પેદા થાય છે. વેરભાવવાળા આત્માઓ મેક્ષમાર્ગની સાચી આરાધના કરી શકતા નથી. કેઈના પણ અકલ્યાણની ભાવના રહે નહિ અને સૌના કલ્યાણની ભાવના આવે, ત્યારે જ સાચા ધર્મચારી બની શકાય છે. દ્વેષભાવ ઉપશમી જાય અને મૈત્રીભાવ પ્રગટવા પામે, ત્યારે જ શુદ્ધ અહિંસામય ધર્મનું સુંદર પ્રકારે પાલન થઈ શકે છે, માટે મુમુક્ષુએએ આ ગુણ કેળવે એ પણ જરૂરી છે. બાહ્ય સંગેને ત્યાગ પણ પરમ ઉપકારક : મુમુક્ષુઓએ ત્રીજે ગુણ જે કેળવવા લાયક છે, તે મમત્વના ત્યાગને છે. ધન-ધાન્યાદિ જે પરિગ્રહ છે તેને તેમ જ સંસારના જે જે પદાર્થો ઉપર અને જે જે વ્યક્તિઓ ઉપર મમત્વને ભાવ છે તેને પણ ત્યાગ કર. એ મોક્ષમાર્ગની આરાધના કરવાને માટે જરૂરી છે. આ ગુણને માટે આત્માએ બાહ્ય સંગને ત્યાગ કરવાનું છે. અનુકૂળ એવા પણ બાહ્ય સંગે, સરવાળે તે, દુઃખને જ કારણરૂપ છે.—એ વાત નિશ્ચિત છે. મુમુક્ષુ બનેલા આત્માને બાહ્ય સંગે દ્વારા ભેગવાતા સુખાભાસમાં રસ રહેતું નથી. એને તે આત્મિક સુખને અનુભવ કરે છે. મુમુક્ષુને, ઉપાધિજન્ય નહિ, પણ ઉપાધિરહિત સુખ ખપે છે. બાહ્ય સંગે, એ પિતે જ ઉપાધિરૂપ છે અને અનેકવિધ ઉપાધિઓના જનક છે. બાહ્ય-સંગોને યેગ, મૈત્રીભાવમાં પણ વિક્ષેપ ઉપજાવનાર નીવડે છે. હવે તે, મુમુક્ષુ આત્માઓ, આંતરિક સંગે ઉપર ઘસારો કરવાનું છે. એ માટે, એણે, પહેલાં શક્ય એટલો બાહ્ય સંગને ત્યાગ કરે જઈએ. બાહ્ય સંગને ત્યાગ કરવાથી, સૌથી ઉપાધિઓના જી. હવે તે પહેલાં કરવાથી, સૌ Jain Educationa International For Personal and Private Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦]. સમ્યગુદશન-૧ માટે લાભ તે એ થાય છે કે–આત્માની જે તૃષ્ણા છે, એટલે કેભવાસના છે, તે ક્રમે કરીને નાશ પામે છે. વિષયને સંગ, એ જીવની ભવાસનાને ઉધક છે; વિષયને સંગ ન હોય, તે લેભવાસનાને જોર કરવાની જગ્યા મળતી નથી અને મુમુક્ષુ આત્મા સંગ માત્રથી રહિત બનવાની ભાવનામાં રમતે હોય છે, એટલે પહેલાં લેભવાસના કાબૂમાં આવી જાય છે, તેને ઉબેધક સામગ્રી નહિ મળવાથી તે નિર્બલ બની જાય છે અને જીવની સંગરહિત બનવાની ભાવનાના જેરથી તે અંતે સર્વથા નષ્ટ પણ થઈ જાય છે. આમ, બાહ્ય સંગેને ત્યાગ પણ મુમુક્ષુ આત્માએને માટે ખૂબ જ ઉપકારક નીવડે છે. - તૃષ્ણા, એ એવી ભયંકર વસ્તુ છે કે એને ઉપકારી મહાપુરુષો સઘળાય ની જનની તરીકે અને ગુણેની ઘાતિની તરીકે ઓળખાવે છે. તૃષ્ણાને આધીન બનેલા જીવ, તક મળતાં, કયા દોષને સેવે નહિ તે કહી શકાય નહિ અને એથી જે પહેલાં તેનામાં ગુણે આવ્યા હોય તે તે નાશ પામી જાય અને જે ગુણે ન આવ્યા હોય, તે તૃષ્ણ કઈ પણ ગુણને આવવા દે નહિ, આથી, મેક્ષમાર્ગને સેવવાને માટે, મુમુક્ષુ આત્માઓએ, મમત્વને ત્યાગ કરીને સઘળા ય બાહા સંગને ત્યાગ કરવાને માટે ઉદ્યત બનવું જોઈએ. બહુ સાવધ આત્માઓને પણ, બાહ્ય સંગના અંશે, કઈ કઈ વાર બહુ ભયંકર રીતે તૃષ્ણના આવર્તમાં ઘસડી જાય છે એટલે જેથી શક્ય હોય, તેઓએ તે જેમ બને તેમ બાહ્ય સંગોને સર્વથા ત્યાગ કરવો જોઈએ અને જ્યાં સુધી એવા સત્યાગી ન બની શકાય, ત્યાં સુધી જેટલા બાહ્ય સંગને ત્યજાય તેટલા બાહ્ય સંગને ત્યજીને અને શેષ બાહ્ય સંગોને ત્યજવાના પ્રયત્નમાં રહીને, જેટલા બાહ્ય સંગે હોય–તેના પ્રત્યેના મમત્વભાવથી મુક્ત બન્યા રહેવાને પ્રયત્ન કરવો જોઈએ. મુમુક્ષુ બનેલા જે પુણ્યાત્માઓ આ ત્રણ ગુણેને સારી રીતે સેવનારા બને છે, તેઓ મેક્ષમાર્ગના Jain Educationa International For Personal and Private Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ સમ્યગુદષ્ટિની અવસ્થા . [૪ર૧ પાલક બનીને, અનેક આત્માઓને મેક્ષના માર્ગે દોરનારા બનવા સાથે, પિતાના મેક્ષને મેળવનારા બને છે અને સદાકાળને માટે સંપૂર્ણ સુખી બની જાય છે. સમ્યગ્દર્શન વિનાનું ગમે તેવું જ્ઞાન પણું અજ્ઞાન : શ્રી વીતરાગ અને સર્વજ્ઞ બનીને ધર્મતીર્થની સ્થાપના કરનારા શ્રી તીર્થંકર પરમાત્માઓએ, જગતના જીવાજવાદિ સઘળા ય પદાર્થોના સ્વરૂપનું વર્ણન કર્યું છે, પરંતુ ઉપાય રૂપે તે એક માત્ર મેક્ષ અને મોક્ષમાર્ગનું પ્રતિપાદન કર્યું છે. સુખ ક્યાં ક્યાં છે, જ્યાં સુખ છે ત્યાં કેટલા પ્રમાણમાં સુખ છે, તે સુખ પણ કેવા કેવા પ્રકારનું છે અને તે તે સુખ કેને કયા કયા ઉપાયે મળી શકે છે–તેનું જ્ઞાન, તેમ જ દુઃખ ક્યાં ક્યાં છે, જ્યાં દુઃખ છે ત્યાં કેટલા પ્રમાણમાં , દુઃખ છે, તે દુઃખ પણ કેવા પ્રકારનું છે અને તે તે દુખ કેને ક્યા કયા કારણે મળે છે તેનું પણ જ્ઞાન, એ તારકોને સર્વજ્ઞ હોવાથી, પરિપૂર્ણ હતું. આથી જ, દુઃખના શ્રેષી અને સુખને અતિ અથ એવા જગતના જીને, એ તારકોએ, એક માત્ર મેક્ષમાર્ગની સાધના કરવાનો જ ઉપદેશ આપ્યો છે. દુઃખને સર્વથા અભાવ અને તે સાથે સુખની પરિપૂર્ણતા, એ વિના મેક્ષ સંભવી શકે, એવી વસ્તુ જ નથી. જગતમાં કેઈ જીવ એવો નથી, કે જેને દુઃખ ખરેખર ગમતું હોય અને સુખની અભિલાષા ન હોય. દુઃખની અભિલાષા હોય અને સુખની અભિલાષા ન હોય, એ શક્ય જ નથી. જગતના છ દુઃખથી રીબાય છે અને સુખને માટે તરફડી માર્યા કરે છે. આ રીબામણની અને તરફડીઆ મારવાની દુખમય હાલતને અંત આવે, એ મેક્ષ વિના અસંભવિત હેવાના કારણે જ, એ પરમાત્માઓએ ભવ્ય જીને સંસારથી છોડાવી માસે પહોંચાડવા માટે મેક્ષમાર્ગનું પ્રતિપાદન કર્યું છે. એ તારકે એ જગતના સ્વરૂપનું જે વર્ણન કર્યું છે, તે વર્ણન પણ એ માટે જ Jain Educationa International For Personal and Private Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ કરર ] સમ્યગદશન-૧ કર્યું છે કે–જે કઈ જગતના સ્વરૂપને સાચે જ્ઞાતા બને, તેને પિતાના મેક્ષને સાધવાની ઈચ્છા થયા વિના પણ રહે નહિ અને જગતના સઘળા ય જીવે મેક્ષને જ પામો–એવી ઈચ્છા થયા વિના પણ રહે નહિ. જેના હૈયામાં આ પ્રકારની ઈચ્છા જન્મતી નથી, તે ગમે તેટલું ભણેલે હોય તો પણ તે વસ્તુતઃ અજ્ઞાની છે. તે તત્વજ્ઞાની પણ સાચે તત્વજ્ઞાની નથી જ, કે જેના હૈયામાં પિતાના મોક્ષની ઇચ્છા નથી તેમ જ સર્વ જીવો મોક્ષને પામે એવી ઈચ્છા નથી. ભણતર એ જુદી ચીજ છે અને જ્ઞાનનું હૈયામાં પરિણમન એ જુદી ચીજ છે. જ્ઞાનનું હૈયામાં પરિણમન થવું જોઈએ. આજે તત્વના જ્ઞાતાઓ ઘણું ઓછા છે, પરંતુ તત્વના જ્ઞાતાઓમાં પણ એવા આત્માઓ બહુ જ થેડા છે, કે જેઓના હૈયામાં તત્ત્વભૂત પદાર્થોનું જ્ઞાન સમ્યક પ્રકારે પરિણમ્યું હોય. જીવ, અજીવ આદિ તત્ત્વના સ્વરૂપનું યથાસ્થિત જ્ઞાન, હૈયામાં જ્યારે સમ્યફ પ્રકારે પરિણમનને પામે છે, ત્યારે જ તે જ્ઞાન જ્ઞાનની કેટિમાં ગણાય છે. એ વિના તે તેના સ્વરૂપનું જ્ઞાન પણ અજ્ઞાન અગર તે મિથ્યાજ્ઞાનની કેપિટમાં ગણાય છે. જ્ઞાન પણ જ્ઞાનની કટિમાં ગણાય તેવું છે કે નહિ, એની પરીક્ષાને આ જ ઉપાય છે કે-“મેક્ષની ઈચ્છા છે કે નહિ ?” મોક્ષની ઈચ્છા હોવા છતાં પણ, જ્ઞાન અજ્ઞાન કેટિનું હોઈ શકે છે અને તેનું કારણ, જીવાજીવાદિ પદાર્થોનું જે સાચું સ્વરૂપ, તેને સાચે ખ્યાલ નહિ હોવ અને તેના સ્વરૂપને ઊલટે ખ્યાલ છે, એ છે. એટલે જીવાજીવાદિ પદાર્થોના સાચા જ્ઞાનની પણ આવશ્યકતા છે અને તે જ્ઞાન હૈયામાં સમ્યફ પ્રકારે પરિણમન પામે, તેની પણ આવશ્યકતા છે. આ જ્ઞાન સાથે જ્યારે તેને અનુરૂપ વર્તનને સુગ થાય, ત્યારે જ મેક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. આથી જ, ઉપકારીઓએ મેક્ષમાર્ગના સ્વરૂપને વર્ણવતાં ફરમાવ્યું છે કે-“સખ્યાન-જ્ઞા –ચારિત્રા મોક્ષમા ” એવી જ રીતે “જ્ઞાન ાિગ્યાં મોક્ષ એમ પણ કહેવામાં આવ્યું છે. સમ્યગ્દર્શન વિનાનું જ્ઞાન પણ અજ્ઞાન અને સમ્યગ્દર્શન વિનાનું ચારિત્ર પણ કાયકષ્ટ ! કેમ? સાચું જ્ઞાન જ તે કહેવાય, કે Jain Educationa International For Personal and Private Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિની અવસ્થા [૪૨૩ જે જ્ઞાન દ્વારા જે જેવું હોય તેવું જ જણાય અને સાચું ચારિત્ર પણ તે જ કહેવાય, કે જે સમ્યજ્ઞાનપૂર્વકનું હાય ! “સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર–એ ત્રણેને યેગ, એ મોક્ષમાર્ગ છે? એમ કહેવા પાછળ પણ આ જ આશય છે; અને “જ્ઞાન તથા ક્રિયાથી મેક્ષ' એમ કહેનારા ઉપકારીઓએ પણ સમ્યગ્દર્શનવાળા જ્ઞાનને જ જ્ઞાન કહીને, તેવા જ્ઞાનથી અને તે જ્ઞાનને અનુરૂપ વર્તનથી મોક્ષ છે– એમ ફરમાવ્યું છે. મેક્ષની પ્રાપ્તિ નથી એકલા જ્ઞાનથી કે નથી એકલા ચારિત્રથી. જ્ઞાન અને ચારિત્રનો સુંદર ચેગ થાય, તો જ એના દ્વારા જીવ મેક્ષને મેળવી શકે. આથી, મુમુક્ષુ આત્માઓએ જીવાજીવાદિ પદાર્થોના સ્વરૂપને યથાસ્થિતપણે જાણવાનો પ્રયત્ન પણ કરે જોઈએ અને એ જ્ઞાનને પોતાના મન-વચન-કાયાના ગેમાં અમલી બનાવવાને માટે પણ પ્રયત્નશીલ બનવું જોઈએ. આ જ્ઞાન અને આ ચારિત્રની પ્રાપ્તિ થાય, એ માટે સાધુસેવા આદિ ત્રણ ગુણે મેળવવા જોઈએ, જેની વાત આપણે કરી આવ્યા. સમ્યગ્દર્શન ગુણની પ્રધાનતાઃ સમ્યગ્દર્શન ગુણ, એ આત્માના મોક્ષને સાધવાને માટે મૂળભૂત ગુણ છે. મુક્તિના માર્ગને દર્શાવતાં પૂજ્યપાદ પૂર્વધર આચાર્યભગવાન શ્રીમદ્ ઉમાસ્વાતિજી મહારાજાએ શ્રી તત્વાર્થસૂત્રની રચના કરતાં સૌથી પહેલું જ સૂત્ર એ મૂકયું છે કે-“ સર -જ્ઞાન ત્રાળિ મોક્ષમાસમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર, એ મેક્ષમાર્ગ છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રમાં, સમ્યગ્દર્શનને પહેલું મૂકવાનું કારણ એ છે કે–સમ્યગ્દર્શનના અભાવમાં જે જ્ઞાન હોય છે, તે પણ સમ્યફ હોતું નથી અને સમ્યગ્દર્શનના અભાવમાં જે ચારિત્ર હોય તે તે પણ સમ્યક્રચારિત્ર હોઈ શકતું જ નથી. સમ્યગ્દર્શનના અભાવમાં જેટલું જ્ઞાન એ અજ્ઞાન અથવા એ મિથ્યાજ્ઞાન છે, અને જેટલું ચારિત્ર એ કાયકષ્ટ અથવા તે જીવને સંસારમાં રઝળાવનારું મિથ્યા ચારિત્ર છે. આ ચારિત્રમાં સઘળીય સત્કરણીઓનો સમાવેશ થઈ જાય છે અને એથી દુનિયામાં મનાતી Jain Educationa International For Personal and Private Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ કર૪] સમ્યગદર્શન-૧ સકરણી એ વસ્તુતઃ સત્કરણ છે કે નહિ અથવા તે એ જીવના મેક્ષમાં કારણરૂપ બની શકે તેમ છે કે નહિ, તેને નિર્ણય કરવા માટે “સમ્યગ્દર્શન ગુણ છે કે નહિ?—એ જેવું પડે છે. સમ્યગ્દર્શન ગુણ એ અધ્યાત્મભાવને પ્રાદુર્ભાવ થયા વિના પ્રગટી શકતું નથી. જીવને જ્યાં સુધી “વિષયજનિત સુખ અને કષાયજનિત સુખ એ વસ્તુતઃ સુખ નથી, પણ સુખાભાસ છે અને વાસ્તવિક સુખ તે આત્મામાં જ રહેલું છે.”—એમ લાગતું નથી, ત્યાં સુધી સમ્યગ્દર્શન ગુણ પ્રગટી શકતું નથી. જેનામાં સમ્યગ્દર્શન ગુણ પ્રગટે છે, તેનામાં મોક્ષને અભિલાષ તે હોય જ છે, પરંતુ એને મોક્ષના અભિલાષના વિરોધી જેટલા અભિલાશે, તે વર્જવા ગ્ય લાગે છે, કારણ કે તે અભિલાષે તેને પાપને જ કારણ રૂપ લાગે છે. મેક્ષના અભિલાષ સાથે, સમ્યગ્દષ્ટિ જીવમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ જે માર્ગ દર્શાવ્યા છે, તે એક જ માર્ગને સેવવાને અભિલાષ હોય છે અને એ માર્ગથી પ્રતિકૂળ જેટલું વર્તન તે બધું તેને પાપરૂપ લાગે છે. એને પોતાના દેહ ઉપરને પણ પિતાને મમતાભાવ પાપરૂપ લાગે છે, ત્યાં એને કુટુંબ, ગામ, જિલ્લા અને દેશ આદિ ઉપરનો મમત્વભાવ આદરણીય લાગે જ ક્યાંથી ? એનું પરમ લક્ષ્ય, પિતાની તેમ જ અન્યની આ ન્નતિનું હોય છે, પરંતુ કેઈની પણ પૌગલિક ઉન્નતિનું હોતું નથી. દેવ-ગુરુ-ધર્મની ઉપાસનામાં એ પિતાનું હિત માને છે અને દેવ-ગુરુ-ધર્મના શુદ્ધ સ્વરૂપને જ તે ઉપાસક હોય છે. દુનિયામાં દેવ તરીકે મનાતા અને પૂજાતા દેવ પૈકીના શ્રી વીતરાગ અને સર્વજ્ઞ દેવે સિવાયના સર્વ દેવને તે કુદેવ માને છે; શ્રી વીતરાગ અને સર્વજ્ઞ એવા દેવે કહેલા મોક્ષમાર્ગની જ એકાન્ત ઉપાસના કરનારા નિગ્રંથ મુનિઓ સિવાયને સર્વ ત્યાગીઓને એ કુગુરુ માને છે. તેમજ જે ધર્મની શ્રી વીતરાગ અને સર્વજ્ઞ એવા ભગવાને સ્વતંત્રપણે પ્રરૂપણ કરેલી નથી, એવા સર્વ ધર્મોને એ કુધર્મો માને છે. આમ કુદેવાદિના ત્યાગપૂર્વક સુવાદિની ઉપાસના કરવી, એમાં જ આત્માનું અને જગતના જીવ માત્રનું પણ વાસ્તવિક કેટિનું કલ્યાણ છે, એમ એ માને છે. Jain Educationa International For Personal and Private Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ સ મ્ય ૦૬ ટિ કા ની મ શ સા સમ્યગ્દષ્ટિ આત્માઓને માટે એ છાપ હોવી જોઇએ કે-એ જેની તેની પ્રશ'સા જેમતેમ કરે નહિ : શ્રી સજ્ઞ પરમાત્માએ કહેલાં વચને, એ વચનાએ જ કહેલાં સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર રૂપ રત્નત્રયી. શ્રી અરિહંત પરમાત્મા, શ્રી સિદ્ધ પરમાત્મા, શ્રી અરિહન્ત પરમાત્માની આજ્ઞાને જ અનુસરનારા શ્રી આચાર્ય ભગવાન, શ્રી ઉપાધ્યાય ભગવાન, શ્રી સાધુ ભગવાન, શ્રાવક –શ્રાવિકા અને મેાક્ષમા'ની સન્મુખ બનેલા આત્માઓ એ સિવાય આ દુનિયામાં ખીજી કોઈ પણ વસ્તુ વસ્તુતઃ પ્રશંસાને પાત્ર નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવના શાસનને પામેલા પ્રશ'સા કરે, તા તે આટલાની જ કરે; પણ એ સિવાયની વસ્તુઓની પ્રશંસા કરે નહિ. રત્નત્રયીમાં જેમ રત્નત્રયીના ધારક આદિ આત્માઓના સમાવેશ થઈ જાય છે, તેમ રત્નત્રયીને પમાડનાર તરીકે જ્ઞાનીઓએ વિહિત કરેલી સઘળીચે સામગ્રીને પણ તેમાં સમાવેશ થઈ જાય છે, અર્થાત્-રત્નત્રયીને પમાડનારી સામગ્રી પણ પ્રશ'સાપાત્ર છે. ક ૐ શ્રી વીતરાગદેવના અનુયાયી બનેલેા, જેની તેની પ્રશંસા કરે જ નહિ. શ્રી વીતરાગ પરમાત્માના અનુયાયી જો પ્રશંસા કરે, તે તે જ આત્માઓની કરે, કે જે આત્માઓ સિદ્ધ થયા હાય અથવા તા સિદ્ધ થવાની તૈયારીમાં હાય, સિદ્ધ થવાને માટે પ્રયત્નશીલ બન્યા હાય ! વળી જેએ સિદ્ધ થવાના સાધનને બતાવનાર હાય, કે એ સાધનને સેવનાર હોય અથવા તા એ સાધનના અથી હાય કે એની સન્મુખ દર્શાને પામેલા હાય. જ્યાં Jain Educationa International For Personal and Private Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ ] સમ્યગુદશન-૧ શ્રી વીતરાગના શાસનની છાયા નહિ, ત્યાં શ્રી વીતરાગ પ્રભુના અનુયાયીની પ્રશંસા હોય જ નહિ ને ? સમ્યગ્દષ્ટિ આત્માઓને માટે તે, એ છાપ હોય કે જેની તેની પ્રશંસા કરે નહિ. તેમજ જેમ તેમ પ્રસંશા કરે નહિ. પ્રશંસા કરવામાં પણ એ વિવેકને ચૂકે નહિ. કરી પ્રશંસા સ્વપરહિતસાધક બનવાને બદલે સ્વપરહિતબાધક બને? પ્રશંસામાં ત્રણ વસ્તુ બને. ગુણની અનમેદના, અન્ય જીવોને ગુણીને પરિચય થાય અને એ દ્વારા અન્ય જીવમાં ગુણેની રૂચિ ઉત્પન્ન થાય છે. જેમાં વાસ્તવિક કેટિના-ગુણની અનુમોદના હોય. નહિ અને જે પ્રશંસા અન્ય જેમાં ગુણી તથા ગુણ પ્રત્યે બહુમાન ઉત્પન્ન કરનારી હેય નહિ, તે પ્રશંસા સ્વપરહિતની સાધક થવાને બદલે સ્વપરહિતની ઘાતક પણ બને, એ સ્વાભાવિક છે. ગુણ કયા એ ભૂલશો નહિ. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર, આ. ત્રણ ગુણ છે. આ ત્રણ ગુણેને પમાડનારી, ખીલવનારી અને એ ત્રણ ગુણે પ્રત્યે અભિરુચિ ઉત્પન્ન કરનારી પ્રશંસા હોવી જોઈએ, એ સિવાયની પ્રશંસા એટલે કે–એથી વિપરીત પ્રકારના પરિણામને ઉત્પન્ન કરે તેવી પ્રશંસા, ઉન્માને પુષ્ટ બનાવનારી છે! આથી, સમજવું જોઈએ કે–શ્રી વીતરાગના શાસનને પામેલા આત્માની પ્રશંસા, એ પણ સ્વપરના અવગુણેને ટાળવાનું અને વાસ્તવિક કેટિના ગુણેને પેદા કરવાનું ઉત્તમ પ્રકારનું સાધન છે. એનો વિવેકહીનપણે યથેચ્છ ઉપયોગ થાય નહિ. પ્રશંસાને હેતુ : જે આત્માઓ ગુણ-અવગુણની વૃદ્ધિને ખ્યાલ રાખ્યા વિના પ્રશંસા કરે છે, તેઓ, વસ્તુતઃ પ્રશંસા નથી કરતા, પણ ભાટાઈ કરે છે. - - - એવી ભાટાઈ કરનારાઓ જેમ પિતાના આત્માને ડુબાવે છે, Jain Educationa International For Personal and Private Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિની અવસ્થા [ ૪૨૭ તેમ ખજાના આત્માઓને ડુબાડનારા બને છે. પોતાની જાતને સારા કહેવડાવવાના ઇરાદે, ગમે તેની ગમે તેવી પ્રશંસા કરનારાઓ, સ્વપરના હિતને હણનારાઓ છે. પ્રશંસાના હેતુ એ જ હાઈ શકે કે ગુણા પામવા, ગુણ્ણા પમાડવા અને પમાએલા ગુણાને ખીલવવા. આજે ગુણપ્રશ’સાના નામે પણ જગતમાં કારમેા અન મચી રહ્યો છે. ગુણુ કાને કહેવાય અને અવગુણુ કાને કહેવાય, એના વાસ્તવિક ભાન વિનાના આત્માએ, આજે, ગુણી આત્માઓની પ્રશંસાથી વિમુખ બની ગયા છે, અને ગુણાભાસેાની પ્રશંસામાં ગુલતાન બની ગયા છે. જે આત્માએ વિવેકપૂર્વક આત્માના હિતની દૃષ્ટિએ વિચાર કરે, તેને જ આ સ્થિતિના સાચા ખ્યાલ આવે તેમ છે; અને તે જ તેઓ એવી સ્વપર હિતઘાતક પ્રવૃત્તિથી ખચી શકે તેમ છે. પ્રશંસા કરતાં મિથ્યામતને પુષ્ટિ મળે નહિ તેની કાળજી રાખવી જોઈએ : આથી કાઈની પણ પ્રશંસા સાંભળીને દોરવાતાં પહેલાં જરા થેભજો. જોજો કે–એ પ્રશસા પ્રશંસાને યેાગ્યની છે કે નહિ ? અને પ્રશ’સાને ચેાગ્યની પણ એ પ્રશંસા યાગ્યરૂપમાં છે કે નહિ ? જેની તે પ્રશંસા કરે છે, તેનામાં વાસ્તવિક કોટિના ગુણ્ણા છે કે નહિ ? સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર, એ આત્માના ગુણ્ણા છે. એ જ મેાક્ષમાગ છે. જેનામાં મેાક્ષની અને મેક્ષમાની શ્રદ્ધા ન હાય તેમજ જે ધર્મના તત્ત્વાના સ્વરૂપથી પરાઙમુખ બનીને ધર્મના નામે અધર્મીની પ્રવૃત્તિમાં દુનિયાના જીવાને જોડી રહ્યા હોય, તેવા લોકો કેઇ પણ સ્થાન ઉપર હાય કે કોઈ પણ સ્થિતિમાં હોય તે પણ તે શ્રી વીતરાગ પરમાત્માના અનુયાયીને માટે પ્રશસાપાત્ર નથી જ. જેની પ્રશ'સાથી સાચા ગુણીઓ પ્રત્યે જગતના જીવે બેદરકાર અને, તેની પ્રશંસા તારનારી નથી, પરંતુ ડુબાડનારી છે. ચેાગ્યની પણ પશ`સા કરતાં, કાઇ પણ રીતે મિથ્યા મતને પુષ્ટિ મળી જાય નહિ, તેની અવશ્ય કાળજી રાખવી જોઈ એ. Jain Educationa International For Personal and Private Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮] સમ્યગ્ગદશન-૧ સમ્યગ્દષ્ટિ જીવમાં રહેલા બે ભાના કારણે તેને પાપબંધ અપ થાય છે ? મેરૂ જેવડા સુકૃતને પણ, તેના રસના અભાવથી કે તેનાથી વિપરીત કેટિના રસના સદ્દભાવથી તેના પ્રત્યેના સ્પષ્ટ કે અસ્પષ્ટ પણ અણગમાથી અને તેની નિન્દાદિથી જેમ અણુ જેવડું બનાવી દઈ શકાય છે; તેમ મેરૂ જેવડા દુષ્કૃત્યને પણ તેના રસના અભાવથી કે તેનાથી વિપરીત કટિના રસના સભાવથી, તેને પ્રત્યેના સ્પષ્ટ કે અસ્પષ્ટ પણ અણગમાથી અને એની નિન્દાથી, અણુ જેવડું બનાવી દઈ શકાય છે. તમે એ વાત તે કદાચ જાણતા હશે કે–મિથ્યાદષ્ટિ જીવ જે અમુક પાપને આચરે, તે તેનાથી મિથ્યાદષ્ટિ જીવને જેટલું પાપને બંધ થાય, તેટલો પાપને બંધ, તે જ પાપને આચરનારા સમ્યગ્દષ્ટિ જીવને થતું નથી, પણ સમ્યગ્દષ્ટિ જીવને તે એથી અલ્પબંધ જ થાય છે. આમ થવાનું કારણ શું છે? મિથ્યાદષ્ટિ જીવના કરતાં, સમ્યગ્દષ્ટિ જીવને અ૫ બંધ થાય છે, એવું શાસ્ત્રકાર મહાત્માઓએ ફરમાવ્યું છે, તે તે શું પક્ષપાતથી ફરમાવ્યું છે? સમ્યગ્દષ્ટિ છે પ્રત્યેના રાગથી અને મિથ્યાષ્ટિ જી પ્રત્યેના દ્વેષથી આવું ફરમાવ્યું છે? એવું તે નહિ જ ને? જો એમ નહિ, તે પછી આવું ફરમાવવાની પાછળ કઈ વાસ્તવિક હેતુ રહેલ હોવો જોઈએને? શાસ્ત્રકાર મહાત્માઓએ જે હેતુથી આવું ફરમાવ્યું છે, તે હેતુને જ ખાસ લક્ષ્યમાં લેવું જરૂરી છે. સમ્યગ્દષ્ટિ જીવ, વસ્તુત: પાપને રાગી નથી હોતો, પરંતુ પાપના ત્યાગને રાગી હોય છે. પાપ પ્રત્યે એને અણગમે હોય છે, અને પાપને ત્યાગ એને ગમતું હોય છે. પાપ પ્રત્યે અણગમો હોવા છતાં અને પાપનો ત્યાગ ગમતું હોવા છતાં પણ, સમ્યગ્દષ્ટિ જીવને, તથાવિધ કર્મોદયજનિત સંગોના કારણે પાપ કરવું પડે, એ બનવાજોગ છે, જ્યારે પાપ પ્રત્યે અણગમે હોય અને તેમ છતાં પણ જ્યારે પાપ કરવું પડતું હોય, ત્યારે એ જીવના Jain Educationa International For Personal and Private Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિની અવસ્થા ૯૪૨૯ મનમાં કેવા ભાવ હોય ? એક તા એવા ભાવ હાય કે—પાપ કરવું પડે તાય જેમ બને તેમ તે પાપ ઓછું કરવું, અને બીજો ભાવએવા હોય કે–જે પાપ કરવું, તે પણ પાપના રસથી તા ન કરવું. અર્થાત્ પાપ કરવાના પરિણામેાને કઠોર બનાવીને નહિ કરવું! સમ્યગ્દષ્ટિ જીવમાં આ બન્નેય ભાવા હાય છે અને એથી જ સમ્યગ્દષ્ટિ જીવ પાપથી અળગા રહેવાના પ્રયત્નમાં હેાય છે. એથી એ સમ્યગ્દષ્ટિ જીવ માટે કહેવાય છે કે, તે કિંચિત્, પાપને આચરે છે; અને એ સમ્યગ્દષ્ટિ જીવને એના કિંચિત્ પાપના જે અન્ય થાય, તે અલપખંધ થાય છે. શ્રી વંદિત્તા સૂત્રમાં “સટ્ટિો લીવો ” એવી જે છત્રીસમી ગાથા છે, તેમાં આ વાત કહેવાયેલી છે. તમે તા આ ગાથા ઘણીવાર સાંભળી હશે ને? ઘણાને આ ગાથા મઢે પશુહશે ! કેટલાકેા તે, આ ગાથાના અને પણ જાણતા હશે! આ ગાથાના ભાવ જે હૈયે વસ્યા હાય, તેા પાપને આચરવામાં અને તે વખતના પરિણામેામાં પણ ફેર પડી ગયા વિના રહે ખરા ? આલેાચના ને નિન્દા આદિથી કમ' ખપે : સમ્યગ્દષ્ટિ જીવને, આ પ્રકારે, પાપને આચરવા છતાં પશુપાપકર્મના બંધ અલ્પ પડે છે. પરંતુ પાપ કર્મોના એ અપ બધ પણ સમ્યગ્દષ્ટિ જીવને એવા પડે છે કે–એ પાપને એ જીવ પ્રતિક્રમણથી, પશ્ચાત્તાપથી અને પ્રાયશ્ચિત્તથી જોતજોતામાં અવશ્ય ઉપશાન્ત કરી શકે છે. સાધુઓની વાત તા દૂર રહી, પરન્તુ સુશ્રાવકાય, પેાતે પેાતાના અપ્રશસ્ત એવા રાગથી અને દ્વેષથી ઉપાજેલા આઠ પ્રકારના કને, આલાચના, નિન્દા તથા ગહ દ્વારા શીવ્રતાથી ક્ષીણુ. કરી શકે છે. કાઈ પણ માણસે, ગમે તેવા પાપને આચયુ હાય, પરન્તુ તે માણસ જો સાચા ભાવથી પોતાના પાપની સદ્ગુરુની પાસે આલેાચના, નિન્દા તથા ગર્તી કરે, તા એ આલેાચના, નિન્દા તથા ગર્તાથી એ માણસ, પેાતાના પાપના ખેાજથી મુક્ત બની શકે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ :૪૩૦] સમ્યગદશન-૧ મેરૂ જેવડા દુષ્કૃતને પણ જીવ, આ રીતે અણુ જેવડું બનાવી શકે છે અને એ અણુ જેવડાનોય આ પ્રકારે એ ક્ષય કરી શકે છે. શ્રી જિનકથિત માર્ગની શ્રદ્ધાપૂર્વકની આરાધના સિવાયની કોઈ ઈચ્છા જ નહિ : અણુ જેવડા સુકૃતને પણ મેરૂ જેવડું બનાવી દેવાને અને મેરૂ જેવડા દુષ્કતને પણ અણ જેવડું બનાવી દેવાને તેમ જ નાના પણ સુકૃતની પરંપરાએ પરમ ફળને પામવાને અને મોટા પણ દુષ્કૃતના ફળથી બચી જવાને, આ ઉપાય અનન્તજ્ઞાનીઓ સિવાય કેણ બતાવી શકે ? એટલે, આપણું ઉપર, જીવ માત્રના ઉપર ભગવાન શ્રી જિનેશ્વરદેવને જે ઉપકાર છે, તે વચનાતીત છે. જે આ વાત ધ્યાનમાં આવી જાય, તે જીવને એમ જ થયા કરે કે–આ સંસારમાં મારે જ્યાં સુધી રહેવું પડે, ત્યાં સુધી મને ગમે તેવી સ્થિતિ પ્રાપ્ત થાય એની મને ચિન્તા નથી, પરંતુ જ્યાં જ્યાં મારે જવું પડે ત્યાં ત્યાં મને ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલે માગ મળે, એ માર્ગની રૂચિ મળે અને એ માર્ગની આરાધના મળે, એટલે બસ છે! આમ, બીજી બધી જ ઈચ્છાઓ મટી જાય ને ? અને, બીજી બધી જ ઈચ્છાએ મટી જાય અને એક માત્ર ભગવાન શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલા માર્ગની શ્રદ્ધાપૂર્વકની આરાધનાને જ મેળવવાની ઈચ્છા રહે, તે એવા જીવને માટે કઈ પણ કલ્યાણ અપ્રાપ્ત રહે ખરું? આ વાતને તમે વારંવાર વિચાર કરો. 'આજે તમે ભલે મોટાં સુકૃતેને આચરી શકે નહિ,–અને દુષ્કતેને આચર્યા વિના રહી શકે પણ નહિ, પરંતુ તમે જો આ વાતને વારંવાર વિચાર કર્યા કરશે, આ વાતનું રટણ કર્યા કરશે, આ વાતનું ચિન્તન અને મનન કર્યા કરશો, તે તમે તમારાં નાનામાં નાનાં સકૃતેને પણ પરંપરાએ પરમ ફળને દેનારાં બનાવી શકશે તેમ જ તમારા મેટામાં મોટાં દુષ્કૃતેને પણ અકિંચિત્કર જેવાં બનાવી શકશે, એટલે, સુખ તમને છોડશે નહિ અને દુઃખ Jain Educationa International For Personal and Private Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિની અવસ્થા [ ૪૩૧ તમારાથી દૂર ને દૂર ભાગ્યા કરશે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા માર્ગની શ્રદ્ધાપૂર્વકની આરાધના સિવાયની કોઈ વસ્તુને, ભવાંતરમાં મેળવવાની ઈચ્છા રહે નહિ, તે સરવાળે એવી સ્થિતિ પ્રાપ્ત થાય કે–બીજી કઈ ઈચ્છા કરવાની જરૂર તે શું પણ એ ઈિચ્છા કરવાની જરૂર પણ રહે નહિ.” અવિરતિધર પણ સમ્યગ્દષ્ટિ કેવો હોય ? આ જગતમાં એવા પણ અશુભ કર્મના તીવ્ર ઉદયવાળા આત્માઓ હોય છે, કે જેઓ મેક્ષના અથી હોવા છતાં પણ અવિરતિથી અળગા થઈ શકે નહિ. આવા આત્માઓને પણ અવિરતિ તે ડંખ્યા જ કરે. સાધુ, દેશવિરતિધર શ્રાવક અને તે પછી ત્રીજી કક્ષા સમ્યગ્દષ્ટિની છે. સાધુધર્મ ન લેવાય, શ્રાવકને દેશવિરતિધર્મ પણ ન લેવાય, પણ સાચી માન્યતાવાળા તે બની શકાય ને? જે કે–એય સહેલું નથી. લઘુકમી આત્માએ જ સાચી માન્યતાવાળા બની શકે છે. શુદ્ધ દેવાદિમાં શ્રદ્ધાળું બનવું તે સમ્યગ્દષ્ટિપણું છે. મેક્ષનું જ અથપણું એય સમ્યગ્દષ્ટિપણું છે. સમ્યગ્દષ્ટિ આત્મા તીવ્ર કર્મના ઉદયે વિરતિધર ન પણ બની શકે, પણ તેની વિચારણા કેવી હોય ? સુરનરસુખ જે દુઃખ કરી લેખ, વિંછે શિવસુખ એક, એ સમ્યદૃષ્ટિ આત્માની દશા હોય. પૌગલિક સુખ તે એને દુઃખરૂપ જ લાગે. ન છૂટે માટે ન છોડ્યાં હોય, પણ તેની રૂચિ ન હોય, સંસારથી નિસ્તાર પામવાની ભાવના એની તીવ્ર હોય. અર્થ અને કામ હૈય, મેક્ષ ઉપાદેય અને શ્રીજિનેશ્વરદેએ ફરમાવેલ ધર્મ મેક્ષનું સાધન–એવી દઢ માન્યતા સમ્યગ્દષ્ટિ આત્માની હોય. આને જ મેક્ષનું વાસ્તવિક કેટિનું અથાણું કહેવાય. આવી જા અને હિસાબ ચૂકવી વિષયાધીને તે આપત્તિ આવે ત્યારે રૂએ પણ શું તેમ Jain Educationa International For Personal and Private Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ ] સમ્યગ્દર્શન-૧ 6 મા-બાપ વગેરેને યાદ કરે અને ભાગ્યને ઠપકા દે, પણ શ્રી જિનેશ્વરદેવા તા ફરમાવે છે કે-અશુભેચ વખતે મા-બાપ હશે તેા પાસે બેસીને રેશે અને દુઃખમાં વધારા કરશે. વળી ભાગ્યને ઉપાલંભ દેવે એ પણ નકામું છે, કારણ કે-ભાગ્ય ફૂટેલુ કહે, પણ તેને ફ્રોડયુ કાણે ? તે પાતે જ કે કોઈ બીજાએ ! પાપ માંધનાર પણ આત્મા પેાતે જ છે ને! પેાતે જ બાંધેલા પાપને ઉયમાં આવતાં જે ઠપકા દે, તે ડાહ્યો કે મૂર્ખ ? ડાહ્યા આત્માએ તા ઉયમાં આવેલા પાપને ભાગવતી વખતે મુંઝાતા આત્માને કહે કે – ખાંધ્યુ છે તા સહેા, રાજીથી સહેશે તેય સહેવું પડશે અને રાઇને સહેશેા તાચે. સહેવું પડશે, માટે એવી રીતે સહેવુ કે જેથી એ અશુભ જાય અને નવું અશુભ ન ખંધાય.' આપત્તિ એવી રીતે સહેવી જોઈએ કે એક આપત્તિ અનેક આપત્તિઓને ટાળવાની પ્રક્રિયામાં કારણભૂત બની જાય; પણ આપત્તિને એવી રીતે ન જ વેઠવી જોઈએ, કે જેથી ખીજી અનેક આપત્તિએ ઊભી થાય. આજે તે! એક તકલીફને કાઢવા સેંકડો પાપાને વધાયે જાય, કે જેથી ભવિષ્યમાં તકલીફ્ના આંકડા વધ્યે જ જાય. પ્રભુના શાસનને પામ્યા પછી પણ જો આની આ જ દશા કાયમ રહે, તા તા કહેવું જ જોઈ એ કે- શાસન જે રીતે પરિણામ પામવુ જોઈ એ, તે રીતે તે પરિણામ પામ્યું નથી.” સ॰ આવેલું ભાગવવું એ તે આપ પણ કહેા છે જ ને ? : એટલું યાદ રાખેા છે, પણ કયી રીતે ભાગવવું એ યાદ નથી રાખતા, એનું શું ? યાદ રાખેા કે–સમ્યગ્દષ્ટિ આત્મા શુભેાદયમાં લીન ન થાય, કેમ કે–લક્ષ્મી આદિને અસ્થિર, અસાર અને આત્મહિતમાં નુકસાન કરનાર તરીકે માને છે તેમ જ સમ્યગ્દષ્ટિ આત્મા અશુભના ઉયે આપત્તિ આવે તા પણ તેને શાંતિપૂર્વક સહે અને અશુભ કર્મીને કહી દે કેન્દ્ર આવી જા અને હિસાબ ચૂકવ.' પૌગલિક કારણે ઈરાદાપૂર્વક ભયને આમંત્રણ કરવું નહિ, પણ કલ્યાણની સાધનામાં ભય સેા ગાઉ છેટે હાય અગર આવી પડે તે એથી ધ્રૂજી ઊઠવુ’, એ સભ્યષ્ટિનું કામ નથી. અશુભ કર્મના ઉદયને સહેવાને પણ બળ જોઈ એ.” Jain Educationa International For Personal and Private Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ [૪૩૩ સમ્યગ્દષ્ટિની અવસ્થા એમ જે સમજે તે ભયને સાંભળીને શિથિલ કરી જ ન બને ! પણ આજની સ્થિતિ કેઈ ઓર જ છે. કારણ કે–આજે જે કેઈસામાન્ય જ્ઞાની આવીને કહે છે કે-“છ મહિને તમે ભીખારી થવાના છે. તો ખરેખર, આજથી જ ભીખારી જેવા થઈ જાવ ! એ દશા ધમી તરીકે શોભારૂપ નથી, પણ લજજાસ્પદ છેએવે સમયે તો સમ્યગ્દષ્ટિ આત્માએ પિતાની સઘળી શકિતને સદુપયેાગ કરી, પ્રભુધર્મની આરાધનામાં એકદમ રકત બની જવું જોઈએ. સમ્યગ્દષ્ટિની ઉત્તમતા : તમારે સાચા સુખી થવું હોય, તે સંયમી થવું જોઈએ અથવા તે સંયમ સુલભ થાય એવી યેજના પ્રયત્નપૂર્વક કરવી જોઈએ. દુનિયાદારીના પદાર્થો ઉપરની મમતા સર્વથા તજવી જોઈએ; અગર તે, તે સર્વથા તજાઈ જાય તેવી પ્રવૃત્તિ આદરવી જોઈએ. કારણ કેદુનિયાદારીની ચીજે ઉપરથી મમતા ઘટી હશે તે જ તમે ધર્મશાસનના સાચા આરાધક થઈ શકશે અને યથાશક્ય સાચા પ્રભાવક પણ થઈ શકશે. અને જે મમતા નહિ તજે અને ધર્મ કરશો તે પણ તમે સાચા આરાધક નહિ થઈ શકે અને તેવા પ્રભાવક પણ નહિ થઈ શકે. આજે કેટલીક ધર્મક્રિયાઓ થાય છે, પણ તે કેવી ? મોટે ભાગે એવી જ કે– એનાથી જોઈત આત્મલાભ ન મળે. વ્યવહારમાં પણ જેમ કહેવાય છે કે–પૃપણને ઘરે વરો ડબલ થાય છે, છતાં પણ તેને જશને બદલે જુતિયાં જ મળે છે અને ઉદારને ત્યાં ખર્ચ એ છે ને નામના મેટી.... કારણ કે બનેના હૃદયમાં ભેદ હોય છે ! તેમ આ વિષયમાં પણ સમજવું જોઈએ. પુણ્યદયનાં સાધને પણ જે હૃદયભેદ થાય તે પાપની સાધનામાં કામ લાગે છે ! નિમિત્તનો ઉપગ કરતાં ન આવડે, તો શુભ પણ અશુભમાં પલટાઈ જાય છે આથી સમજી શકાશે કે-હૃદયની શુદ્ધિથી સમજપૂર્વક અથવા તે સમજુની આજ્ઞા * ૨૮ Jain Educationa International For Personal and Private Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ ] સમ્યગદશન-૧ મુજબ આત્મકલ્યાણની ક્રિયાઓ કરવી, એ સમ્યગ્દષ્ટિનું કર્તવ્ય છે. વ્યવહારમાં તમે જુએ છે કે દેખતે ઠેકર ખાય તે તેને બચાવ પ્રાયઃ કોઈ ને કરે અને આંધળો ઠોકર ખાય તે તેને ઉઠાડવા, બચાવવા અને ઘેર મૂકી જવા સુધીની પણ સહાય કરનારા મળે. તેવી જ રીતે, સમ્યગ્દષ્ટિ આત્મા એટલે દેખતે આત્મા છે અને તે ભૂલ કરે તે બહુ ખોટું કહેવાય. જેમ દેખતે ખાડો, ટેકરે, કાંકરે, પથરા વગેરે જેઈને ચાલે છે, કારણ કે–ઠેકર વાગે તે પડી જવાય, લેહી નીકળે અને પાટે બાંધવો પડે તથા પથારીમાં પણ પડવું પડે એમ એ સમજે છે. તેમ સમ્યગ્દષ્ટિ આત્મા પણ દષ્ટિને ઉપયોગ કરે. પણ આથી એમ સમજવાનું નથી કે-ટીચાવાથી અજ્ઞાનને એ છે બંધ થાય છે, કારણ કે ટીચાવાથી આંધળાને ઓછું વાગે છે, એવું નથી બનતું, પણ વધારે વાગે છે એવું ઘણીવાર બને છે ! કારણ કે–દેખતે જેમ બચવાનું સાધન શેાધી લે છે, તેમ આંધળે બચવાનું સાધન શિધી શકતું નથી. તેવી જ રીતે, સમ્યગ્દષ્ટિ આત્મા પણ ખરાબ સાધનને સારાં બનાવી દે છે. સાર શોધવાની તાકાતને લઈને તે સાચી સમજણવાળે આત્મા ભેગમાં ફસેલો હેવા છતાં પણ વૈરાગ્યથી દૂર નથી થતો; એટલું જ નહિ પણ ભેગના સ્થાનમાંય તે પિતાની સંભાવનાને સાચવી રાખી શકે છે. તમે ઘણીય વાર સાંભળ્યું હશે કે-શ્રી વિજયશેઠને એ અભિગ્રહ હતું કે શુકલપક્ષમાં શિયળ પાળવું. જો કે બાકીના પંદર દિવસ માટે એની અવિરતી હતી, પણ ખરેખર, તે પુણ્યશાળી આત્માને તેની તેવી પરાધીનતા ન હતી. વધુમાં તે પુણ્યશાળીની પત્ની તરીકે જે આવી તે પણ વસ્તુની વિધિની ન હતી. છતાં ય જ્યારે શ્રીમતિ વિજયા શેઠાણી વિલાસભવનમાં આવી તે વખતે શ્રી વિજયશેઠે કહ્યું કે આરોમિયમને ત્રણ દિવસ બાકી છે, માટે તે પછી....! આ સાંભળીને કઈકે ખિન્ન થવા છતાં પણ, વસ્તુતત્વની જ્ઞાતા શ્રીમતી વિજયાશેઠાણીએ Jain Educationa International For Personal and Private Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ સસ્યપ્તિી અવસ્થા ૩૫ કહ્યું કે- આપના ત્રણ પૂરા થાય છે, પછી મારા પર શરૂ થાય છે, અને વિચારે છે કે-“સેનું અને સુગંધ ભેગાં થયાં.” બહુ જ અનુપમ થયું ! જે ઈરાદે મેં પંદર તજ્યા હતા, તે જ ઈરાદે હવે બીજા પંદરને ત્યાગ કરું છું ! આપણે એક સ્થાનમાં રહીશું, પણ શીલને પૂરેપૂરી રીતે પાળીશું! વિષયચિંતા વખતે તત્વચિંતનમાં મગ્ન થઈશું અને સૂઈશું ત્યારે નિયમ યાદ કરાવનાર ખાંડ (તલવાર) વચમાં મૂકીશું. ધ્યાનમાં રાખજો કે આવા આત્માઓ પિતાનું હૃદય શુદ્ધ છતાં પણ પોતાને માટે આલંબનની જરૂર માને છે. મુકિતદાયક દાન કર્યું? આથી તમે બરાબર સમજી શકશે કે–શુદ્ધ સમ્યગ્દષ્ટિ આત્માને વિષયનું તેવું વિષ ચડતુ નથી; કારણ કે–તે આત્માઓમાં “વિષ વિષતુલ્ય છે? આ વિવેક જાગ્રત જ હોય છે. એટલે તે આત્માઓ કર્મના ઉદયગે વિષયને સેવે તે પણ ઉદ્વિગ્ન મને જ ! વચમાં વચમાં રાગ આવી જાય તે પણ જાગૃતિ પ્રાયઃ બુઝાઈ ન જાય. ભેગ-ઉપભેગમાં ગુણ છે કે-નિર્બલમાં પ્રાયઃ રાગ આવ્યા સિવાય રહે નહિ પણ વિષયના સંગથી પર થયા પછી તે વિચારે કે “હજી આની આ જ દશા? રેજ આવો વિચાર આવે તે ધાર્યું પરિણામ આવે, પણ એ વિચાર માત્ર નામને જ ના હવે જોઈએ. એટલું જ નહિ પણ તે વિચારથી હૃદયરૂપી ભૂમિ ચીરાવી જોઈએ. આ સ્થિતિ નહિ હોવાથી જ, આજે ધર્મ ધર્મ તરીકે પરિણામ નથી પામતે. આ દાનધર્મની વાત આવે ત્યાં એમ થાય છે કે-દાન છે તે સારું પણ લક્ષ્મી બેટી છે, એમ પ્રાયઃ નથી થતું. દાનથી અનંતા આત્મા મુક્તિમાં ગયા એ વાત સાચી પણ મુક્તિદાયક દાનધર્મ સેવાય ક્યારે ? ત્યારે જ કે-જયારે લક્ષમી આદિ પદ્દગલિક પદાર્થો પર છે અને અસાર છે, એમ ચોક્કસપણે મનાય. અસાર માન્યા પછી અસાર માનનાર આત્માને તેના ભોગવટામાં તેવી મજા નથી જ આવતી. દ્રશ્યકાનમાં દેવા વસ્તુનું ગ્ય દાન થાય, પણ આજ તે લક્ષ્મી એની સાથે Jain Educationa International For Personal and Private Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬] સમ્યગદશન-૧ વળગી છે કે તેના દેવાથી અમુક લાભ છે, એટલે કે ભવિષ્યમાં ઘણી મળશે, એમ માનીને જ પ્રાયઃ દાન થાય છે. આથી તમારે સમજવું જ પડશે કે-મમતા ઘટી હશે તે જ સાચી રીતે હાથ પહેળો થશે. એ વાત સાચી છે કે-ગૃહસ્થ સઘળી લક્ષ્મીને છોડવા નથી બેઠે પણ તે સઘળીય છોડવાના મનોરથ છે, એમાં તે શંકા ન જ હોવી જોઈએ. ગૃહસ્થ આવકના પ્રમાણમાં દાન કરે એમાં વાંધો નથી, પણ લક્ષમી માત્ર ઉપરથી મમતા ઉતારવાના પ્રયત્નમાં તેણે પ્રયત્નશીલ રહેવું જ જોઈએ, કારણ કે-મમતા ઘટે તે જ ધર્મને પ્રેમ વધે. જે કચરે ભરાય છે તે ખાલી થશે, ત્યારે સંયમ રૂચાવવા આટલી મહેનત નહિ જ કરવી પડે. તમે જોઈ શકે છે કે સાચા દાતારને ગમે તેવી સ્થિતિમાં પણ પાસેનું આપતાં આંચકે નથી આવતો અને એથી જ કહેવત પણ છે કે “પાણીના અથી સુકાયેલા એવા પણ નદીના માર્ગને જ દે!” કારણ કે ત્યાંથી પાણી મળવાને સંભવ છે. આ બધું કહેવાને આશય એ જ છે કે–ગૃહસ્થાવાસ આબે ય ત્યાજ્ય છે એ તમને સમજાય; પણ ધ્યાનમાં રાખો કે–આ વાત વિષયાસક્ત આત્માઓને સમજાતી જ નથી, કારણ કે તે આત્માઓ તેમના ઉપર આપત્તિઓ આવે ત્યારે પણ માતા-પિતા અને બંધુઓને યાદ કરે, ભાગ્યને ઠપકે છે, પણ રહે તે ત્યાંના ત્યાં જ ! ત્યાં રહીને મમતાવાળા બની, વિષયાધીન થઈ અને “મારું” “મારું” કરી એવું પાપ બાંધે કેપરિણામે નરકાદિક દુર્ગતિને જ પામે. દુર્ગતિમાં પણ રહ્યા રહ્યા ચીસે જ પાડે કારણ કે કર્મસત્તા આગળ કેઈનું કાંઈ ચાલી શકતું નથી. કર્મસત્તા પાસે કઈ પણ દલીલ, પુરાવા કે સાક્ષી ચાલી શકતાં નથી, કે બેટી હોશિયારી કામ આવતી નથી. તેને રેકર્ડ પણ વાંચવું પડતું નથીતે તે ગુન્હો કર્યો અને એને ભેગવવાનો સમય આવ્યો કે તરત જ કાનપટ્ટી પકડી વગર સમજો કે વગર વોરંટ ઘસડી જાય છે, અને પાછળની વ્યવસ્થા એમ જ રહી જાય છે. ખરેખર - આજકાલ તે એવી ખાતરી આપનારાં ભયંકર દર્દો પણ મૌજૂદ છે, તે છતાં ય તમે આટલા બહાદુર છે, એ જાણીને તમારી બહાદુરી માટે ખરે જ દયા આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ ...................................................----------|--------------------▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪.......................................... ૬.સમ્યગ્દર્શનનાં પ્રકીર્ણ કિરણો ૧ સમ્યગ્દર્શનના પર્યાયા ૨ સમ્યગ્દર્શનના આઠ આચાર ૩ આવશ્યક પ્રનેાત્તરી ૪ આવશ્યક સમાલાચના -----------------¶¶¶-------------------------------------------------...........................|| MË Jain Educationa International For Personal and Private Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ 6 " સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર રૂપ જે માક્ષના ઉપાય, એમાંના સમ્યગ્દર્શનના પર્યાય અનેક છે, એમ સમ શાસ્ત્રકાર, આચાર્ય ભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી શાસ્ત્રવાર્તાસમુચ્ચય નામના ગ્રન્થરત્નમાં ફરમાવે છે. સમ્યગ્દર્શનને જેમ ‘દર્શન’ કહેવાય. છે, તેમ મુક્તિબીજ” પણ કહેવાય છે, સમ્યક્ત્વ' પણ કહેવાય છે, , તત્ત્વસાધન પણ કહેવાય છે, ( ટીકાકાર પરમિષ તત્ત્વવેઢન' કહે છે.) ‘ દુઃખાન્તકૃત્’ પણ કહેવાય. છે, અને ‘સુખારમ્ભુ ” પણ કહેવાય છે. આત્માના ચથાવસ્થિત સ્વરૂપને સમજવામાં અતિઉપયાગી હેાવાથી, એને માટે દર્શન એ ખરે જ સાર્થક શબ્દ છે. આ સમ્યગ્દર્શનની. સહાય વિના જીવાદિતત્ત્વાની સાચી સમજ શકય નથી. જીવાદિતત્ત્વાના થાવસ્થિત સ્વરૂપની શ્રદ્ધા માટે દર્શીન જ સહાયક છે. સમ્યગ્દર્શનના અભાવમાં જીવાતિવાની યથાવસ્થિત સ્વરૂપમાં યથા શ્રદ્ધા થવી એ શકય જ નથી. મુક્તિનુ` બીજ : સકલકર્મીની નિવૃત્તિ રૂપ જે મુક્તિ એ સમ્યગ્દર્શનનું ફૂલ છે અને એ લનું સમ્યગ્દન એ ખીજ છે ઃ એ જ કારણે સમ્યગ્દર્શનને મુક્તિનું મીંજ પણ કહેવાય છે, અનેક પાપ ઇચ્છાઓમાં રમતા એવા પણ આત્મા જ્યારે સમ્યગ્દર્શનને પામે છે, ત્યારે સમ્યગ્દષ્ટિ એવા તે આત્માની રમણતા એક મુક્તિની જ ઈચ્છામાં ડાય છે. અન્ય ઇચ્છાઓમાં રમણતા સમ્યગ્દર્શન પામેલા આત્મામાં હાતી નથી. સમ્યગ્દર્શન એ એક એવા ગુણ છે કે-એ ગુણને પામેલા આત્મા સંસારસુખને સાચુ સુખ માનવાથી વિમુખ મની જાય છે. ‘ સમ્યગ્દર્શન ' નામના ગુણના પ્રતાપે આત્મા સાથે પરિણામઢી બની જાય છે, એથી સંસારનાં સુખાને પણ તે દુઃખરૂપ અને દુઃખનાં કારણા માને છે. સુખ માટે તા તે મેક્ષની જ ઈચ્છા ચા " સ સ ન શ ના ૫ Jain Educationa International For Personal and Private Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ] સમ્યગદર્શન-૧ કરે છે, અને એથી તે જ્ઞાન અને ચારિત્રને પામનાર બની, પરિણામે ફલરૂપ મુક્તિને પામનારે બને છે. એ કારણે સમ્યગ્દર્શનને મુક્તિનું બીજ કહેવાય છે. - ધર્મચિન્તા આદિ અંકુરના કમથી સમ્યગ્દર્શન એ મુક્તિરૂપ ફલનું જનક હેઈ, એ મુક્તિરૂપ ફલનું આદ્ય કારણ ગણાય છે. સમ્યગ્દર્શનની સાચી આરાધના ધર્મચિન્તા આદિ અંકુરના કમથી મુક્તિ રૂપ ફલને પેદા કર્યા વિના રહેતી જ નથી. સમ્યકત્વ : સમ્યગ્દર્શન એ “સમ્યક્ત્વ તરીકે પણ ઓળખાય છે. સમ્યફત્વ એટલે આત્માને સમભાવ. આત્માના મિથ્યાવ રૂપ મલના વિવક્ષિત અપગમથી આત્માના પરમ નિર્મલીભાવરૂપ જે સખ્યભાવ, એનું જ નામ સમ્યક્ત્વ છે. ક્ષાયિક સમ્યકત્વમાં મિથ્યાત્વનો સત્તામાંથી પણ અપગમ–વિનાશ થવો જોઈએ. ક્ષાપશમિક સમ્યફવમાં મિથ્યાત્વને રદય રૂપે અપગમ થવો જોઈએ અને પશમિક સમ્યક્ત્વમાં મિથ્યાત્વને ઉદયરૂપે અભાવ થ જોઈએ. આ રીતે રેગ્યતા મુજબના મિથ્યાત્વના અપગમથી આત્મામાં જે પરમ નિર્મલતા જન્મે છે એ જ આત્માને સમ્યભાવ છે અને એનું જ નામ સમ્યફવ છે. સમ્યગ્દર્શનનું આ જ સ્વરૂપ હોવાથી એને સમ્યકત્વ પણ કહેવાય. હેયમાં ઉપાદેયબુદ્ધિ અને ઉપાદેયમાં હેયબુદ્ધિ કરાવનાર જે મિથ્યાત્વ, એને તેવા પ્રકારનો અભાવ થયા વિના, આ ગુણ આત્મામાં જન્મતે નથી. આ ગુણ જમ્યા પછી આત્મા ભારે વિવેકી બની જાય છે. એને વિવેક અને વસ્તુના સ્વરૂપમાં ચોકકસ રાખે છે. આ જ કારણે આ ગુણને સ્વામી રાજ્ય આદિને ઉપભેગ કરવા છતાં કદી જ રાજ્ય આદિને ઉપાદેય કે ટિમાં માનતું નથી. આ ગુણની ઉત્કટ દશામાં રમતે આત્મા તે બંધના કારણેથી પણ નિર્જરા સાધી શકે છે. આ ગુણને સ્વામી સંસારને સાચે દટા બની રહે છે. ભક્તા છતાં દણા બની રહેવું એ આ ગુણના પ્રતાપે શક્ય બની જાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનનાં પ્રકીર્ણ કિરા [ ૪૪૧ પુણ્યના ભાગવટા કે પાપના ભાગવટો બન્નેય આ ગુણુથી નિર્જરાનાં કારણ બની શકે છે. આ ગુણુ દુઃખની સામગ્રી કરતાં પણુ સુખની સામગ્રીમાં ખૂબ જ વિરક્તતા પેદા કરી દે છે. આ ગુણની અનુપમતા યથા રૂપમાં અનુભવાવી, એ અનુભવ વિના શકય નથી. આ ગુણુ પામનારા સંસારના મહેમાન બની જાય છે, એટલે ફે–આ ગુણના સ્વામીએ સંસારથી પ્રતિકૂળ બને છે, ત્યારે સસાર તેને અનુકૂળ બને છે. સંસારમાં સાચા સુખને અનુભવ પણ આ ગુણના સ્વામીઓ માટે જ અનામત છે. તત્ત્વવેદન : સમ્યગ્દર્શનના પ્રભાવે અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઆએ ફરમાવેલાં તત્ત્વાનું વેન એટલે શ્રદ્ધાન આત્માને થાય છે, એ કારણે સમ્યગ્ઝનને ‘તત્ત્વવેદન' પણ કહેવાય છે. સાચુ· તત્ત્વવેદન આત્માને સંસારથી ઉદાસીન બનાવે છે. અનુકૂલ સામગ્રીમાં થતી આસક્તિ અને પ્રતિકૂળ સામગ્રીમાં થતા ઉદ્વેગ-એ ઉભય આત્માને હાનિકર છે. અને એ ઉભયના વિનાશ થાય ત્યારે સાચા ઉદાસીનભાવ આવે છે. એવા ઉદાસીનભાવને પામવા માટે તત્ત્વવેદન આવશ્યક છે. શ્રી જિનેશ્વર ભગવાનેાએ ફરમાવેલા જીવાદિના સ્વરૂપનું સાચુ શ્રદ્ધાન, એ આત્માને ચઢેલા મે।હિવષના નાશ માટે જડીબુટ્ટીની ગરજ સારનારુ છે. જગતને એના સ્વરૂપમાં જાણવા માટે આ તત્ત્વવેદન ખૂબ જ આવશ્યક છે. વૈરાગ્ય માટે પણ ભવના સ્વરૂપનું જ્ઞાન આવશ્યક છે અને એ જ્ઞાન માટે તત્ત્વવેદન ખૂબ જ જરૂરી છે. સમ્યગ્દર્શન સાથે દુઃખના નાશ અને સુખને આર્ભ : આ સમ્યગ્દર્શન કર્માંજનિત ગાઢ રાગદ્વેષના પરિણામરૂપ ગ્રંથિને ભેદ થયા વિના થતું નથી. આ ગ્રંથિના ભેદપૂર્વે આત્માને નિખિડ કમથી જન્ય એવું જે સ`સારદુઃખ હાય છે, તે ગ્રંથિભેદ પછી નથી રહેતુ. અને એથી ઉપકારીએ આ સમ્યગ્દર્શનને દુઃખાન્તકર તરીકે Jain Educationa International For Personal and Private Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ ] સભ્યસન-૧ પણ આળખાવે છે. ખરે જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી અપેક્ષાએ દુઃખના અત થયા, એમ કહેવામાં જરાયે અતિશયેાક્તિ નથી. સમ્યગ્દર્શનના સ્વામી જો ઉદ્ધે પરિણામના સ્વામી બની જાય, તા એ ભવમાં પણ ક્ષમકશ્રેણિ પામી, કેવલજ્ઞાનને! સ્વામી થઈ, શ્રી સિદ્ધિપદના ભેાતા બની જાય છે. જો કે આવુ' કોઈ કોઈ ને માટે જ અને છે, છતાંય અને છે એ નિવિવાદ છે. એ કારણે પણ આ સમ્યગ્દર્શનને દુઃખાન્તકર કહેવામાં હરકત નથી અને એ જ કારણે એને સુખના આરંભ કરનારું પણ કહેવાય છે. જે દુઃખાન્તકર હાય, એ સુખનેા આરમ્ભ કરનારું હાય એ વાત પણ વિવાદ વિનાની જ છે. દુઃખના અન્ત કરનારું સમ્યગ્દર્શન સુખના આરમ્ભ કરનારુ પણ હાવાથી, જેમ સમ્યગ્દર્શનને દુઃખના અંત કરનારુ' કહેવાય છે, તેમ સુખના આરંભ કરનારુ પણ કહેવાય છે. સમ્યગ્દર્શનની સાથે જ આત્મામાં સભ્યજ્ઞાન પ્રગટ થાય. છે, એટલે અજ્ઞાનરૂપ દુઃખ ગયું અને સમ્યગ્નાનરૂપ સુખ શરૂ પણ થયું, એ વાત પણ નિઃશ ંક જ છે. સમ્યગ્દર્શન રૂપ સદ્ધર્મની પ્રાપ્તિ થવાના પ્રતાપે જે પુણ્યાત્માએ શ્રી જિનવચનની સાચી આસ્તિકતાને પામેલા હોય છે, તેઓ મેક્ષના રસિક હાવાના કારણે તે ભાવ દ્વારા શુદ્ધચિત્તના સ્વામી હોય છે. સમ્યગ્દર્શનગુણને ધરનારા પુણ્યાત્માએ.ની ચિત્તશુદ્ધિ વિષય– કષાયના અંઝાવાત વખતે પણ ઘણું જ સુંદર કામ આપે છે. અવિરતિથી અને અનંતાનુબ ́ધી સિવાયના કષાયેાથી એ પુણ્યાત્માઓનુ ચિત્ત સખ્ય અને એ શકય છે, પણ એ રીતે પેાતાનુ ચિત્ત જે સમયે સંક્ષુબ્ધ બન્યુ હોય તે સમયે પણ જો તેએ ઉપયાગશૂન્ય નથી હાતા, તે તેઓ પેાતાના ચિત્તની એ સંક્ષુબ્ધતા ઉપર સુંદર કામૂ રાખી શકે છે. આપણે જોઈ આવ્યા છીએ કે-સમ્યક્ત્વ એ શુભ આત્મ-પરિ ા રૂપ છે અને આત્માના એ શુભ પરિણામને બળવતાં આવ્હે diplo Jain Educationa International સમ્યગ્દર્શનના ચેાગે ચિત્તશુદ્િ મ For Personal and Private Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ સમ્યમશનનાં પ્રકીર્ણ કિરણે | [૪૩ તે આત્માને એ શુભ પરિણામ આત્માને ઘણું કામ આપી શકે છે. ચારિત્રમેહનીય કર્મ જોરદાર હોય અને એથી અનંતાનુબંધી સિવા ચન કષા પણ જોરદાર હય, તે છતાં પણ જે સમ્યફવરૂપ શુભ આત્મપરિણામ આત્મામાં વિદ્યમાન હોય તે એ પરિણામના બળે પણ આત્મા ઘણું નિર્જરાને સાધનારે બને છે, પણ એ આત્માની એ ઉપગયુક્ત–દશા ય ભૂલવા જેવી નથી. અવિરતિના અને કષા યેના જોરદાર ઉદય વખતે આત્મા જે ઉપયોગશૂન્ય બની જાય, અવિરતિના અને કષાયેના ઘસારામાં જે આત્મા ઘસડાઈ જાય તે એણે સાધેલા મિથ્યાત્વ મેહના ક્ષપશમાદિને બની મલિન નષ્ટ થઈ જતાં પણ વાર લાગતી નથી. ક્ષાયિક સમ્યક્ત્વને પામેલા આત્માને સમ્યગ્દર્શન ગુણ નષ્ટ થતું નથી પણ ક્ષાપશમિક સમ્યફવની તે વારંવાર જાવ–આવથાય એ શક્ય છે. આથી સમ્યકૂવને પામેલા આત્માઓએ પોતાના તે શુભાત્મપરિણામને જાળવી રાખવાની જેમ કાળજી રાખવી જોઈએ. તેમ એને ઘાતક દોષોને હણવાની પણ કાળજી રાખવી જોઈએ. વિચારવું એ જોઈએ કે–જે કેઈક વખતે પણ ગાફેલ બની ગયા અને આત્માને શુભ પરિણામ ચાલ્યો ગયે તે આપણી દશા શી થશે? કાજળની કેટડીમાં નિર્લેપ રહેવાની કળા: સમ્યગ્દર્શન ગુણ હોય તે આત્મા અવિરતિની કિયાદિ કરતે થકે પણ નિર્જરા સાધી શકે છે.” આવી વાતને જાણી આત્મા જે અવિરતિ આદિના ઘાત તરફ ઉપેક્ષાવાળે બને તે એના સમ્યગ્દર્શન ગુણને પણ ઘાત થઈ જતાં વાર લાગે નહિ. કાજળની કોટડીમાં પિસવા છતાં પણ નિલેપ રહેવા જેવી દશા જેને પ્રાપ્ત થઈ હોય, તે જાણું–જઈને કાજળની કોટડીમાં પેસવા જાય નહિ. . વાત એટલી જ કે—કમ ધક્કો મારીને કાજળની કેટીમાં પેસાડે ત્યારે આ પુણ્યવાન એવે સાવધ રહે કે કાજળથી એ જ Jain Educationa International For Personal and Private Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૪] સમ્યગુદર્શન-૧ લેપાય નહિ. કર્મના ધક્કાને એ આવી રીતે નિષ્ફળ કરે. કાજળની કેટલી ગમે કેને? જેનું હિયું કાજળથી રંગાએલું હોય તેને જ ને? જેના હૈયામાં ઉજાસ પ્રગટ છે તેને તે કાજળની કોટડીમાં રહેવાનુંય ગમે નહિ અને એમાં પિસવાનુંય ગમે નહિ. હૈયામાં ઉજાસ પ્રગટવા છતાં પણ એને કાજળની કોટડીમાં રહેવું પડે અગર કાજળની કોટડીમાં જવું પડે એ શક્ય છે પરંતુ એ વખતે તે કાજળની કેટડીમાં પણ નિર્લેપ રહેવાની પિતાની કળાને ઉપયોગ કરે. ત્યાં એ ચૂકે તે એના હૈયાને ઉજાસ પણ ભાગી જાય. આ વાતને યથાર્થ પણે નહિ સમજનારાઓ આજે સમ્યગ્દર્શનના નામે, પાપથી વિરામ પામવાની વાતને અને અવિરતિને ટાળનારી ક્રિયાઓને વિધ કરી રહ્યા છે. સંસાર એ કાજળની કેટલી છે. સમ્યગ્દર્શનથી હૈયામાં ઉજાસ પ્રગટે છે. એ ઉજાસના વેગે જીવને કાજળની કોટડીમાં પણ કાજળથી લેપાયા વિના જીવવાની કળા હસ્તગત થાય છે. પણ એના હૈયામાં પ્રગટેલે ઉજાસ એને એ જ બતાવે છે કે અહીં રહેવું સારું નથી. આથી જે શક્ય હોય તે તે તેમાંથી નીકળવા માંડે છે અને તેવી શક્યતા નથી હોતી તે તે એક તરફ તે શક્યતાને મેળવવાના પ્રયત્નમાં લાગે છે અને બીજી તરફ કાજળની કેટડીમાં પણ કાજળથી નહિ લેપાવાની કળાને ઉપયોગ કરે છે. આવી દશામાં જે જરા પણ ગફલત થઈ જાય, તે કેવું પરિણામ આવે એ વિચારવા જેવું છે. . . સમ્યગ્દર્શન - એટલે તત્ત્વચિ: - આત્મહિતની નાશક જેટલી સામગ્રી એના ઉપર અરુચિ અને આત્મહિતને ઉપકારક જેટલી સામગ્રી, એના ઉપર રુચિ એ સમ્યગ્દર્શન છે. આવી રૂચિ આવવી એ કાંઈ સહેલી વાત નથી. અનન્તજ્ઞાનીઓએ ફરમાવેલાં તને અને એ તત્ત્વના સ્વરૂપને દિલમાં નિશંકપણે સ્થાપિત કરવા જેટલી લાયકાત આત્મામાં આવ્યા Jain Educationa International For Personal and Private Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ સમ્યગશનનાં પ્રકીર્ણ કિરણે [૪૪૫ પછી જ સમ્યગ્દર્શનને આવિર્ભાવ થાય છે. આવા સમ્યગ્દર્શન ગુણને પામેલે આત્મા તે, સામગ્રીસંપન્નદશામાં, અનન્તજ્ઞાનીઓએ ફરમાવેલાં તના સ્વરૂપને જાણવાની અભિલાષાવાળો હોય જ, પણ જેઓ આ ગુણને પામવાને ચાહતા હોય તેઓએ પણ, આત્માને અનન્તજ્ઞાનીઓનાં વચને પ્રત્યે વિશ્વાસુ બનાવીને, સદ્દગુરુઓ દ્વારા, અનન્તજ્ઞાનીઓએ ફરમાવેલાં તના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ. ચેતન અને જડ : જ્યારે ને ત્યારે સંસારી જીમાં સંખ્યાહાનિ અને સિદ્ધ છમાં સંખ્યાવૃદ્ધિ જ થયા કરે છે ? ચેતન અને જડ, એ બે મુખ્ય તર છે. પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ અને નિર્જરા–એ તો જીવ અને અજીવન યેગને કારણે છે. કર્મ રૂપ અજીવન યેગથી જીવની સર્વથા મુક્તિ એ નવમું તત્ત્વ છે નવતત્વ તત્વ અર્થાતુ-મુક્તિ પ્રાપ્ત થઈ જાય, પછી તે આત્મા શાશ્વત કાળ માટે મુક્તાવસ્થામાં જ રહે છે. મુક્તાવસ્થા સિવાયની કઈ પણ અવસ્થા એવી નથી, કે જે અવસ્થામાં દુઃખને સર્વથા અભાવ હોય તેમજ જે અવસ્થા શાશ્વત ટકી રહેતી હોય. આત્મા જ્યાં સુધી મુખ્તાવસ્થાને પામતે નથી, ત્યાં સુધી એને સુખમય શાશ્વત દશા પ્રાપ્ત થતી નથી આથી. ઉપકારીઓએ, આત્મા જે પ્રકારે સુખમય શાશ્વત દશાને પામી શકે તે પ્રકારને દર્શાવ્યું છે, અને એ જ પ્રકારને સેવવાનું વિધાન કર્યું છે. આત્મા પણ એવો પદાર્થ નથી, કે જે નવ ઉત્પન્ન થઈ શકતે હોય અગર તે જેને સર્વથા નાશ થઈ શકતે હેય. આત્માની સંખ્યામાં પણ કેઈથીય હાનિ કે વૃદ્ધિ કરી શકાતી નથી. એક વાત જરૂર છે અને તે એ કે જેમ જેમ સંસારી “આત્માઓ સિધ્ધદશાને પામતા જાય છે, તેમ તેમ સંસારી આત્માઓમાં સંખ્યાહાનિ ' અને સિદ્ધ આત્માઓમાં સંખ્યાવૃદ્ધિ થયા કરે છે. અનન્તાકાળથી Jain Educationa International For Personal and Private Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ :૪૬] સમ્યગ્દર્શન-૧ આ રીતે સ`સારી-જીવાની સખ્યામાં હાનિ અને સિદ્ધ જીવાની સખ્યામાં વૃદ્ધિ ચાલુ હેાવા છતાં પણુ, સ`સારી જીવે જેમ વમાનકાળમાં અનન્તાનન્ત છે, તેમ અનંતકાળે પણ અનન્તાનન્ત જ રહેવાના છે. અનન્તાનન્ત સંસારી જીવામાંથી જે કાઈ આત્માઓની તથાભવ્યતા પરિપાકને પામે છે, તે આત્માએ જ ક્ષીણુકમી બનવા દ્વારા સિદ્ધદશાને પામે છે. તીની સેવા પણ સિદ્ધદશાને પામવા માટે જ કરવાની છે, કારણુ કે-સિદ્વદશા એકાન્તે સુખમય છે તેમજ શાશ્વતપણુ છે; અને, દુનિયાના સઘળાય જીવા જે દુઃખરહિત, સ’પૂર્ણ તથા શાશ્વત સુખને ઇચ્છે છે, તે સુખ માત્ર સિદ્ધદશામાં જ રહેલું છે પણુ અન્યત્ર નથી જ ! અબજો દીપકાની જ્યેાતિઓની જેમ અનન્તા આત્માઓ મળી જાય છે : ? સ॰ મેાક્ષમાં ગયેલા આત્માએ એક થઈ જાય છે કે જુદા જુદા રહે છે ?? દ્વીપકની જ્યેાતિ અખોની સખ્યામાં મળી જાય તે પણ એક જ દેખાય છે, છતાં હાય છે તે જુદી જુદી ! એ જ રીતે માક્ષમાં ગયેલા બધા આત્માનું સ્વરૂપ એક છે, છતાં તેઓ છે પૃથક્ પૃથક્ ! સ્વરૂપથી એક છે, વ્યક્તિથી એક નથી. જ્યાતિમાં ન્યાતિ મળી જાય, ત્યારે કયા દીપકની કયી જ્યેાતિ એ પૃથપણે જાણી શકાતું નથી. પરન્તુ જ્ઞાનમળે તે પૃથક્ પથક્ દીપકની જ્યોતિ હાવાનુ જાણી શકાય છે. આત્મા માટે પણ એમ જ સમજવાનું છે. અનન્તા શુદ્ધ આત્માએ એક સ્થાને સાથે રહી શકે છે. એ બધા સ્વરૂપે એકરૂપ ભાસે છે અને વ્યક્તિશઃ પૃથક્ પૃથક્ પણ ભાસે છે. આત્મા અને શરીર ભિન્ન છે: મુખ્તાવસ્થા એ આત્માનું તદ્દન સ્વાભાવિક અને આવરણ રહિત -સ્વરૂપ છે. એ સ્વરૂપ આપણે કથારે પામી શકીએ, એ જ આપણે વિચારવું જોઈએ. એ માટે આપણે વિચારી ગયા છીએ કે આત્મા શીથી ભિન્ન છે. શરીર અને આત્માના સ્વભાવ ભિન્ન ભિન્ન છે.' Jain Educationa International For Personal and Private Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દશનનાં પ્રકીર્ણ કિદા [ ૪૪૭ માણસનું મૃત્યુ થાય છે, એટલે આત્મા મરતા નથી, પણ તે શરીરમાં રહેલેા આત્મા, કર્મ રૂપ અજીવનુ ખેંચાણ થવાના ચેાગે અન્ય જન્મમાં ચાલ્યા જાય છે, અને કર્રરહિત બનેલા આત્માએ મૃત્યુ પામીને સિદ્ધ દશાને પામતાં શરીરના સંબંધ સપૂર્ણ પણે છેડી અજન્મા ની જાય છે. આત્માને કાળથી સ્વભાવ અનાદિ. આવરાયેલા છે ઃ આત્મા અનાદિથી છે,તેમ આત્માના ગુણા પણ અનાદિથી છે,આત્મા જેમ કેાઈ કાળે મૃત્યુ પામતા નથી, તેમ આત્માના ગુણા પણ કોઈ કાળે નાશ પામતા નથી. આમ છતાં પણુ, આત્મા, કર્મ રૂપ અજીવના ચેાગે જેમ એક જન્મમાંથી બીજા જન્મમાં અને બીજા જન્મમાંથી ત્રીજા જન્મમાં એમ અનેક જન્મામાં ફર્યા કરે છે, અને એથી જન્મ પામતા અને મૃત્યુ પામતા લાગે છે, તેમ કમ રૂપ અજીવના આવરણના ચૈાગે આત્માના ગુણા પણ વધુ-ઓછા પ્રમાણમાં ખાયા કરે અને પ્રકાશિત થયા કરે એવું ચાલ્યા કરે છે. આ રીતે આત્માના સ્વભાવ અનાદિકાળથી આવરાયેલા છે. આત્મા અને કર્મ-એ એના ચેગને પણ અનાદિના માન્યા વિના કોઈ પણ તત્ત્વની સાચી અને સુમેળવાળી વ્યવસ્થા થઈ શકતી નથી. આત્મા ભલે આંખે દેખાતા ન હોય; બાહ્ય રીતે ખ્યાલમાં આવતા ન હોય, છતાં પણુ આ જગતમાં જે કાંઈ બની રહ્યું છે તેના જો વિવેકથી વિચાર કરવામાં આવે તે આત્મા છે અને તેના ગુણા કર્મના આવરણથી અનાદ્દિકાળથી આવરાયેલા છે.’–એ વાતની પૂરી પ્રતીતિ થયા વિના રહે તેમ નથી. " Jain Educationa International આજે તા તત્ત્વવિચારણા લગભગ નષ્ટ થઈ ગઈ છે, એટલે તદ્ન સામાન્ય વાતા પણ નવીન જેવી લાગે છે. આત્માના વિચાર જ પ્રાયઃ કરાતા નથી, એવો આત્માની વાતા નવી લાગે તેમાં નવાઈ નથી; પણ જેઓ આત્માના વિચાર કરતા નથી, તેઓ પોતાના આ ઘણા 20 For Personal and Private Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ ] સમ્યગદર્શન-૧ જ કિંમતી જીવનને બરબાદ કરી રહ્યા છે, એમ ઉપકારી મહાપુરુષે સ્પષ્ટપણે ફરમાવે છે. આત્મગુણ : આત્મા એ દ્રવ્ય છે; અને એ જેમ ગુણહીન હોઈ શકતું નથી, તેમ એના ગુણ પણ જડના ગુણ જેવા હોઈ શકતા નથી. આત્માને એ પણ એક ગુણ છે કે એક સ્થાનમાં રહ્યો પણ તે સારાય જગતના ત્રણે કાળના ભાવેને જાણી શકે. બાહ્ય ચક્ષુ પણ એક જગ્યાએથી અનેક પદાર્થોને જોઈ શકે છે, તે આત્મા જ્ઞાનચક્ષુ દ્વારા ત્રણેય લોકમાં અને અલકમાં રહેલા ત્રણેય કાળના ભાવને જાણી શકે તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. આટલા માટે જ કહેવાય છે કેઆત્માને ગુણે એ કઈ સામાન્ય વસ્તુ નથી. સત્ર આત્માના ગુણેમાં ફેરફાર થાય છે કે નહીં? ફેરફાર પ્રતિસમયે થાય છે, કારણ કે વર્તમાનકાળની વસ્તુ ભૂતકાલીન સ્વરૂપ થાય છે અને ભવિષ્યની વસ્તુ વર્તમાનકાલીન સ્વરૂપ બને છે. આમ છતાં પણ વસ્તુ વસ્તુસ્વરૂપે તે કાયમ જ રહે છે. એ પ્રકારે સિદ્ધ આત્માઓના જ્ઞાનાદિ ગુણેમાં વસ્તુઓના પરિવર્તનને કારણે ફેરફાર થયા કરે છે એમ કહેવાય, પણ સિદ્ધાત્માઓ કદી જ ગુણરહિત બની જતા નથી. આવરણે જશે ત્યારે ? એક સમયમાં ત્રણે કાળ સંબંધી સારી દુનિયાનું જ્ઞાન કરનાર આત્માને જ્ઞાનગુણ છે. એ ગુણ અત્યારે આવરણથી દબાયેલો છે. આત્મા છે, આત્મા અનન્તગુણી છે અને અનન્તગુણ એવો પણ આત્મા આવરણથી આવરિત છે, એ ત્રણેય વસ્તુઓ અનાદિ સિદ્ધ છે. હવે એ આવરણમાંથી જ્યારે અમુક અમુક આવરણે જશે ત્યારે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પ્રગટશે, અને અમુક અમુક આવરણે જશે ત્યારે સમ્મચારિત્ર પ્રગટશે. એ ત્રણેયને રોગ થશે ત્યારે આત્મા અપૂર્વ રિતે તરવા લાગશે અને તરતાં તરતાં કિનારે આવી જશે એટલે Jain Educationa International For Personal and Private Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ સમઝશનનાં પ્રકીર્ણ કિરણ [ ૪૪૯ વીતરાગ બની જશે, અનન્તજ્ઞાની બની જશે અને તે પછી તે સર્વથા. ક્ષીણકમાં બનીને કેવળ સ્વ–સ્વરૂપમાં જ લીન બની જશે. અભવ્યાત્માઓના તેમ જ કેટલાક ભવ્યોના ગુણે પ્રગટતા જ નથી : આ પ્રકારે સર્વ સંસારી આત્માઓ આવરણમુક્ત બને જ છે, એમ પણ નથી. જેમ અનન્તા આત્માઓ આવરણરહિત બની જાય છે, તેમ અનન્તા આત્માઓનાં આવરણે જતાં નથી, એય ચોકકસ છે. દૂધ ભેંસનું પણ છે અને આકડાનું પણ છે. આકડાના દૂધમાંથી ઘી કદી થાય છે ? નહિ. આકડાનું દૂધ એય દૂધ કહેવાય છે, છતાં તેનું ઘી કેમ ન થાય ? કહેવું જ પડશે કે જે એને સ્વભાવ. “ તલમાંથી તેલ નીકળે પણ રેતીમાંથી તેલ કેમ ન નીકળે ?” રમે પ્રશ્ન જ ન હોય. જે વસ્તુને જે સ્વભાવ નહિ, તે તેનામાં લાવવાની કેઈની પણ તાકાત નથી. સ્વભાવથી શ્યામ વસ્ત્રને કઈ વેત કરી શકતું નથી. ભવ્ય આત્માને કેવળજ્ઞાન ગુણ પ્રગટ થઈ શકશે, પણ અભવ્ય આત્માને તે ગુણ કદી જ પ્રગટ થઈ શકશે નહિ. કારણ કે અભવ્ય આત્માને સ્વભાવ જ એવે છે. આકડાના દૂધમાંથી ઘી તે પ્રગટ થતું નથી, પણ તે દૂધ ખાવાના કામમાં ય આવતું નથી. એ રીતે કેટલાક એવા પણ આત્માઓ છે કે, જે આત્માઓમાં પૂર્ણ ગુણ કેઈ કાળે પ્રગટ જ નહિ થાય. માત્ર અભવ્ય આત્માઓના જ ગુણો પ્રગટ થતા નથી એવું નથી, પણ કેટલાક ભવ્ય આત્માઓના ગુણે પણ પ્રગટ થતા નથી. જેટલા ભવ્ય છે તેટલા સઘળાય- પિતાના સ્વરૂપને નિયમ પામી શકવાના જ છે, એમ કહેવાય નહિ. “પિતાના સ્વરૂપને પામે તે ભવ્ય ” એવો નિયમ ખરો, પણ ભવ્ય હોય એ બધાં . પિતાના સ્વરૂપને પામે જ એ નિયમ નહિ, ઘી થવાને લાયક સઘળાય દૂધનું ઘી થાય જ છે, એમ બનતું નથી, કારણ કે ધને - ઘી બનવા માટે સામગ્રી જોઈએ છે. સામગ્રી હોવા છતાં પણ, જે સ. ૨૯ Jain Educationa International For Personal and Private Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ ] સમ્યગ્રંદન-૧ દૂધ ઉપર પ્રયત્ન કરનાર ન હાય, તે દૂધનું ઘી ન થાય, એ પણુ નિશ્ચિત છે. એ જ રીતે, ભવ્યને પણ સામગ્રી મળવી જોઇએ ને ? જે ભવ્યાત્મા સામગ્રી પામીને પ્રયત્નશીલ બને છે, તે જ પેાતાના સ્વરૂપને પ્રગટ કરી શકે છે. સમ્યગ્દર્શન એકદમ પ્રગટતુ નથી : સ૦ સમ્યગ્દર્શન તા સ્વભાવથી અને અધિગમથી એમ બે પ્રકારે પ્રગટે છે ને ? સમ્યગ્દર્શન ગુણુ સ્વભાવથી અગર અધિગમથી પ્રગટે છે એ વાત ખરી છે, પણ એથી સામગ્રીની અને પ્રયત્નની કિંમત જરા પણુ ઘટતી નથી. સમ્યગ્દર્શન ગુણુને પામવાને માટે તેમ જ પ્રગટેલા તે ગુણુને ખીલવવાને માટે સારી સામગ્રી પણ ઘણી રીતે કારગત નીવડે છે. સાધુના ચાગ થવા, તત્ત્વ સાંભળવાની ઇચ્છા થવી, તત્વસ્વરૂપના વર્ણનને સાંભળવામાં રસ આવવા, એ બધી સામગ્રીની જરૂર છે. જેનામાં સમ્યગ્દર્શન ગુણુ પ્રગટયા ન હાય, તે ગમે તેટલા જ્ઞાની કહેવાતા હાય તા પણ અજ્ઞાની છે. આજે ઘણા માનવામાં એવુ' જ્ઞાન પેદા થયું છે કે એ જ્ઞાનના ચેાગે તે માનવાને માનવ તરીકે પણ રહેવા દીધા નથી. કારણ કે જ્ઞાન હોવા છતાં પણ એ અજ્ઞાન કાટેિનું જ નહિ પણ મિથ્યાજ્ઞાનસ્વરૂપ છે. સામાન્ય રીતે વિવેક જાગે અને એના સદુપયોગ કરવામાં આવે, તા મિથ્યાત્વ હઠી જાય અને સમ્યગ્દર્શન પ્રગટ થઈ જાય. સૂર્યના ઉદય પહેલાં અરૂણેાય થાય છે. અંધકારમાં એકાએક સૂર્યના ઉદય થતા નથી. એમ થતું હેાત તા આદમીઓને ચક્કર આવત. લાખ્ખા ઇલેક્ટ્રીક ખત્તીથી સૂર્યના પ્રકાશ અધિક છે, છતાં એ આસ્તે આસ્તે આવે છે. માટે જ આપણે જોઈ શકીએ છીએ. અંધકારમાં રહેલી આંખ પ્રકાશની સાથે રહેવાની અભ્યાસવાળી થાય એ રીતે સૂર્ય ઊગે છે. માટે જ તેના તેજને આપણે જોઈ શકીએ Jain Educationa International For Personal and Private Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ સમ્મદદશનનાં પ્રકીર્ણ કિરણે [૪૫૧ છીએ. સૂર્યની આગળ ઈલેક્ટ્રીક બત્તીને પ્રકાશ કાંઈ જ નથી, છતાં પણ ઈલેકટ્રીક બત્તી જે એકદમ સળગે તે આંખે તેજનાં અંધારાં આવી જાય છે. એ ઉપરથી વિચારો કે–સૂર્ય એકદમ પ્રગટે તે શું થાય? પણ સૂર્યને પ્રકાશ વિસ્તાર પામતાં પહેલાં અરૂણોદય થાય જ છે. એ રીતે સમ્યગ્દર્શનનો પ્રકાશ પણ–આસ્તે આસ્તે થાય છે. સમ્યગ્દર્શન એકદમ કદી પ્રગટ થતું નથી. યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ વગેરે પૂર્વાવસ્થાઓ સમજવા જેવી છે. આ બધી સામગ્રીઓને યોગ થે, એ પણ પહેલાંની અવસ્થા છે. સાધુને ચોગ થવે, તત્વ જાણવાની ઈચ્છા થવી, તત્ત્વની વાત સાંભળતાં આનંદ આવ, એ બધી સમ્યગ્દર્શનને પ્રગટવાની તૈયારીવાળી અવસ્થા છે. - સાધુ કેને ન ગમે ત્યાગી સાધુ આવે ત્યારે અરુચિ થવી, તત્ત્વની વાત નહિ ગમવી, ત્યાગી સાધુ સંસારની કઈ પણ પ્રવૃત્તિમાં હાથ ન નાખે તેથી બેજારૂપ લાગવા, એ બધી સમ્યગ્દર્શન ગુણને આવરિત કરનારાં ગાઢ આવરણેની હયાતિની સૂચક અવસ્થા છે. કેટલાક નાસ્તિકને તે, સાધુને સમાગમ પણ ભડકાવે છે. સંસારની તીવ્ર આસકિતને પોષવાની બુદ્ધિવાળા આત્માઓ સાધુના પરમ હેવી હોય છે. સંસારને રાગ જેને ઓછો થયો હોય, તેને જ સાધુ આવવાના સમાચારથી આનંદ થાય, સંસારને રાગ જેને ગાઢ હોય, તેને તે સાધુનું નામ સાંભળવા માત્રથી પણ દુઃખ થાય છે. સાધુના નામેશ્રવણથી પણ દુઃખ પેદા થાય, એ સંસારના ગાઢ રાગને જ સૂચવે છે ને? ખાવું-પીવું, પહેવું-ઓઢવું, અને અમન–ચમન કરવામાં જ આનંદ માન, એ પણ સંસારને ગાઢ રાગ છે. હાનિકર-વ્યસનાદિકની વૃદ્ધિ પણ સંસારનો આનંદ માણવાની વૃત્તિમાંથી જ થાય છે. આ Jain Educationa International For Personal and Private Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર ] સમ્યગદર્શન- બધી વસ્તુઓ આત્માના હિતની ઘાતક હોવા છતાં પણ, વિષય-કષાય રૂપ સંસાર સુંદર છે, એવું બોલનારા પણ છે; પરન્તુ એવાઓને વિવેકી આત્માઓ તે પ્રાણગણના વેરી જ માને છે. સંસારમાં જે જેટલે સાચે ત્યાગી અગર તે સંતેષી અધિક હાય, તેટલો તેજ વધારે સારા અને સુખી હેઈ શકે. સમ્યગ્દર્શન પામવાને ઉષઃકાળ : સાધુ ત્યાગી હોય છે એ તે જાણે છે ને? સાધુઓ જે ગામમાં જાય, તે ગામમાં જઈને પણ તેઓ કરે શું ? એ ગામની દુન્યવી ખબર પૂછે કે-ધનપ્રાપ્તિ આદિના આશીર્વાદ આપે, એ વાત જ અશક્ય છે. ત્યાગી પુરુષે તે વિષય અને કષાયને છેડવાની જ વાત કરે. એવા સાધુઓને જોઈને તમને આનંદ થાય કે ખેદ થાય? જે ખેદ થતું હોય તે સમજે કે–તમારામાં સંસારને રાગ ગાઢ છે. સાધુ શબ્દ જ એ છે કે–એને વિરોધ કર એ જ ગુનો છે; પણ, જેઓ વિષય અને કષાયના પૂજારી છે, તેઓને સાચા સાધુના દર્શનથી કે સાચા સાધુઓના આવાગમનના સમાચાર સાંભળતાં આનંદ નથી આવતું. એમાં જે આનંદ આવે, તે સમ્યગ્દર્શન રૂપી સૂર્ય અંતરમાં ઉદય પામવાને ઉષઃકાળ આવ્ય, એમ સમજવું. સાચા સાધુ આવવાના સમાચારથી હૃદયમાં જેને આનંદ થાય, તેને ત્યાગની સુવાસ ગમે છે, એમ માનવું જ પડે. સાધુના સહવાસથી જેને અંતરમાં સાચે આનંદ થાય, તેને ત્યાગ ગમે જ કારણ કે વિવેકપૂર્વકનો ત્યાગ એજ સાધુની સાચી સુવાસ છે. સાધુ સંસારના - ત્યાગી જ હોય ? તમને સાધુ શાથી ગમે છે ? કહે કે–વિષય-કષાય સ્વરૂપ સંસારથી વૈરાગ્ય ઉત્પન્ન કરાવે છે, અને મેક્ષ તરફ જવાના રસ્તે બતાવે છે માટે! એથી એ સિદ્ધ થાય છે કે–સંસાર જેને ખરાબ લાગે અને મુક્તિ જેને સારી લાગે, તેને જ સાધુ ગમે. Jain Educationa International For Personal and Private Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનનાં પ્રકીર્ણ કિરણા [ ૪૫૩ સ॰ અમારા પોતાના કરતાં સાધુ કાંઈક અધિક છે, એમ માનીને સાધુને જોઈને અમને આનંદ થાય છે. 6 સાધુમાં અધિકતા છે’–એમ લાગે અને એથી સાધુને જોઈ ને આનંદ થાય, ત્યારે એ વિચારવુ જોઇએ કે–સાધુમાં અધિકતા કચી છે? એમની સાધુતા, એ જ એમની અધિકતા છે. એ સાધુતા આપણી પાસે નથી અને એમની પાસે છે, આત્માના કલ્યાણને માટે એ સાધુતા જરૂરી છે, માટે આપણે એમની પાસેથી એ જ સાધુતા પામવી છે, અને આપણા આત્માને આ સંસારથી મુક્ત બનાવવા છે એવી મનેાદશા જેની છે, તેવા આત્મામાં સમ્યગ્દન રૂપી સૂર્ય ઉદય પામ્યા છે અગર તે! તે ઉદેય પામવાની તૈયારીમાં છે. સાચા સાધુ દુનિયાના ત્યાગી જ હાય. ‘ દુનિયાના ત્યાગી ન હાય તે સાચા સાધુ જ નહિ.' એ માન્યતા આ દેશમાં રૂઢ હતી, પણ આજકાલ જેને—તેને સાધુ કહેવાની પણ કુટેવ વધી પડી છે. તી શબ્દના જેમ વ્યભિચાર કરાય છે, તેમ સાધુ શબ્દને પણ આજે વ્યભિચાર કરાય છે, જે ન થવા જોઈ એ. સાધુ કયા ઇરાદે ગમવા જોઇએ ? દેવ, ગુરુ અને ધર્મ, આ ત્રણેય વિષયમાં આત્માએ સુસ્થિર બની જવુ જોઈએ. ગમે તેને દેવ ન મનાય, ગમે તેને ગુરુ ન મનાય અને ગમે તેને ધર્મ ન મનાય. સમ્યગ્દષ્ટિ તે કહેવાય, કે જે નામના દેવનાય ત્યાગી હાય, નામના ગુરુનેય ત્યાગી હોય, અને નામના ધર્મના પણ ત્યાગી હોય. તેમજ સુદેવ, સુગુરુ અને સુધર્માંના ઉપાસક હાય. સામાન્યપણે દેવ-ગુરુ-ધર્મની તરફ પ્રેમ થાય, સૌંસાર તરફ અરુચિ થાય અને મેાક્ષ તરફ પ્રીતિભાવ પ્રગટે, એ સમ્યગ્દર્શન ગુણુ આત્મામાં પ્રગટવાના છે એમ સૂચવે છે. પછી આત્મા શેાધક બને છે. એ જુએ છે કે— કયા દેવની, કયા ગુરુની અને કયા ધર્મની સેવાથી આત્મા સંસારથી મુક્ત બની શકે ? ધીરે ધીરે એ આત્મામાં કુદેવ, કુશુઠ્ઠું અને કુધર્મ પ્રત્યે અરુચિ પ્રગટે છે. કુવાદિ પ્રત્યે Jain Educationa International For Personal and Private Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ ] સમ્યગ્દર્શન-૧ સત્રથા અરૂચિ અને સુદેવાદિ પ્રત્યે નિઃશ'ક રુચિ, એ સમ્યગ્દર્શન ગુણ પ્રગટચાની નિશાની છે. આ ઉપરથી સમજી શકાય તેમ છે કે–સાધુ સંસારના ત્યાગી અને મેાક્ષમાર્ગના આરાધક હાવાથી ગમે, તે જ વાસ્તવિક રીતે તે ગમ્યા કહેવાય. અને જેને સાધુ વાસ્તવિક રીતે ગમે, તેને સ`સારથી મુક્ત બનાવનારે ત્યાગ ગમે જ, એ પણ નિશ્ચિત વાત છે. દેવ–ગુર–ધની ફૂંકી ફૂંકી વ્યાખ્યા : દેવ કાને કહેવાય ? દેવ તેને જ કહેવાય, કે જે વિષય– કષાય રૂપ સંસારથી સથા મુક્ત બનેલા હાય. અર્થાત્–વીતરાગ હાય અને તે સાથે અનન્તજ્ઞાનનું સ્વામીત્વ આદિ ગુણાને પણ ધરનાર હેય. એટલું જ નહિ, પણ મેાક્ષમાના સ્વતંત્ર પ્રકાશક હેય અથવા માક્ષને પામેલા હાય. આમ વિષય-કષાય રૂપ સંસારથી સ થા મુક્ત બનેલા આત્માએ કાઈ પણ પ્રકારની અભિલાષાવાળા હાતા નથી અને એથી એવા આત્માએ લીલા આઢિથી પણ સર્વથા પર જ હાય, એ સમજી શકાય તેવી વાત છે. ગુરુ કાને કહેવાય ? ગુરુ પણ તેને જ કહેવાય, કે જે સંસારથી પૂર્ણ પણે મુક્ત નહિ હેાવ! છતાંય સંસારના ત્યાગી હાય અને મુક્તિની આરાધનામાં મસ્ત હાય. કંચન અને કામિનીના જેએ ત્યાગી નથી, કચન અને કામિનીને મેળવવાની વૃત્તિથી જે પર નથી અને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સભ્ય ચારિત્ર રૂપ રત્નત્રયીના જે આરાધક નથી, તેઓ સાધુવેષમાં હાય તાપણુ ગુરુ નથી અને એથી સમ્યગ્દષ્ટિ આત્મા મેાક્ષની રુચિવાળા હેાવાના કારણે એવાઓને ગુરુ ન માને તે સહજ છે. ધ કોને કહેવાય ? ધમ તેને જ કહેવાય, કે જે અનન્તજ્ઞાની શ્રી વીતરાગ પરમાત્માએ કહેલા હેાય અથવા તા એ તારકની આજ્ઞાને અનુસરીને કહેવાયેલા હોય. આત્માને અપ્રશસ્ત વિષયાથી Jain Educationa International For Personal and Private Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનનાં પ્રકીર્ણ કિરણે [૪૫૫ વિરાગી, અપ્રશસ્ત કષાયને ત્યાગી, આત્મગુણેને અનુરાગી અને આત્મસ્વરૂપને પ્રગટાવનારી ક્રિયાઓ આચરવામાં અપ્રમાદી બનાવનાર ધર્મ, એ જ સાચે ધર્મ છે. વિષય–ષાયની વૃત્તિને જે ધર્મ પિષે, તેને તો સમ્યગ્દષ્ટિ આત્માઓ ધર્મ માને જ નહિ. સમ્યગ્દર્શનપૂર્વકનું ધમશ્રવણ: અનન્તઉપકારીઓ ફરમાવે છે કે–સમ્યગ્દર્શન ગુણ વિના શ્રી અરિહંતદેવનાં વચને ઉપર અવિહડ પ્રેમ જાગતું નથી. અને એ પ્રેમ જાગૃત થયા વિના, શ્રી જિનવચનનું શ્રવણ જે સ્વરૂપે થવું જોઈએ તે સ્વરૂપે થતું નથી. એગ્ય આત્માને શ્રી જિનવચનનું શ્રવણ સમ્યગ્દર્શન પમાડનારું થાય છે એ વાત સાચી છે, તેમ છતાં પણ સમ્યગ્દર્શન થયા પછી એ શ્રવણથી જે આનંદ થાય છે એ અજોડ હોય છે. શુશ્રષા એ તે સમ્યગ્દષ્ટિ આત્માનું પ્રથમ લિંગ છે. સમ્યગ્દર્શનને પામેલે આત્મા શ્રી જિનવાણુના શ્રવણમાં એ એકતાન બને છે કે–એ એકતાનતાના પ્રતાપે એ દિનપ્રતિદિન ધર્મની આરાધનામાં આગળ ને આગળ વધતું જ જાય છે. સમ્યગ્દર્શનને પામેલે આત્મા, સદ્દગુરુ મુખે શ્રી જિનવચનનું શ્રવણ કરવું,” “ધર્મને અવિહડ રાગ” અને “દેવગુરુની વયાવચ્ચ” આ આદિ દ્વારા ચારિત્રમેહનીય સાથે સંગ્રામ ખેલે છે. ચારિત્રમેહનીય સાથે સંગ્રામ ખેલતા એ સમ્યગ્દષ્ટિ આત્માને દેવકનાં સુખે પણ તુચ્છ ભાસે છે. એ આત્માને શ્રી જિનેશ્વરદેવની પ્રત્યેક આજ્ઞા પ્રત્યે કાયમી બહુમાન હોય છે. શ્રી જિનેશ્વરદેવોએ ઉપદેશેલા વિરતિધર્મ પ્રત્યે તેને રાગ એ બળવત્તર બની જાય છે કે–એ રાગના પ્રતાપે વિરતિ વિનાનું પિતાનું જીવન એ આત્મા માટે રસ વિનાનું બની જાય છે. સમ્યગ્દર્શનને હવામી આત્મા દેશવિરતિઘર બને છે, તે પણ સર્વવિરતિ લેવાની શક્તિના અભાવથી, પણ સર્વવિરતિની અનિચ્છાથી નહિ જ. સર્વવિરતિ ધર્મને પ્રાપ્ત કરવા માટે Jain Educationa International For Personal and Private Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬] સમ્યગ્દર્શન-૧ તે એ સદા પ્રયત્નશીલ જ હોય છે, એના દ્વારા કરાતે દેશવિરતિ ધર્મને સ્વીકાર એ પણ સર્વવિરતિ ધર્મને પ્રાપ્ત કરવાના પ્રયત્ન પિકીને એક પ્રયત્ન જ છે. સમ્યગ્દર્શન-ગુરુતત્ત્વનો મૂળ આધાર ઃ - શ્રી સમ્યગ્દર્શન, એ નવપદો પિકીમાંના છઠ્ઠા પદ તરીકે નિયત થયેલું છે. એ એવી અજબ વસ્તુ છે કે-જેના વિના આચાર્ય આચાર્ય નથી કહેવાતા, ઉપાધ્યાય ઉપાધ્યાયપદ સ્થિત નથી રહી શકતા અને સાધુ સાધુતા નથી સાચવી શકતા. એ ત્રણે પદોને મૂળ આધાર, આ સમ્યગ્દર્શનને આશ્રયીને રહે છે. સમ્યગ્દર્શનને છોડીને આચાર્ય ઉપાધ્યાય કે સાધુ જે પતે ત્રીજે, ચોથે કે પાંચમે પદે રહેવાની આશા રાખતા હોય, તો તે આશા આકાશકુસુમ જેવી છે. સમ્યગ્દશનનો પ્રભાવ : સમ્યગ્દર્શન વિના શ્રી સિદ્ધિપદની પ્રાપ્તિ શક્ય નથી. શ્રી અરિહંતદેવના વચન ઉપર અવિહડ પ્રેમને જાગૃત કરનાર પણ સમ્યગ્દર્શન જ છે. સમ્યગ્દર્શન, સંસારમાં પણ શ્રી સિદ્ધિપદના સુખની ઝાંખી કરાવે છે. એ ઝાંખીના ગે સમ્યગ્દષ્ટિ આત્માને ઋદ્ધિસિદ્ધિથી ભરપૂર દેવલોક પણ તુચ્છ ભાસે છે. સમ્યગ્દર્શનને વેગે સમ્યગ્દષ્ટિ આત્માને શ્રી જિનેશ્વરદેવની પ્રત્યેક આજ્ઞા પ્રત્યે સદાયે બહુમાન હોય છે. સમ્યગ્દષ્ટિ આત્માને શ્રી જિનવાણીના શ્રવણને ગુણ સમ્યગ્દર્શનને વેગે અજોડ બની જાય છે. સમ્યગ્દષ્ટિના જીવનની કેઈપણ પ્રવૃત્તિ સામાન્ય રીતે, અનાયાસે પણ, આજ્ઞાથી વિપરીતપણે થઇ જતી નથી. શ્રી જિનેશ્વરદેવેએ ઉપદેશેલા વિરતિધર્મ પ્રત્યે તેને રાગ એટલે બલવત્તર બની જાય છે કે રાગના ચગે વિરતિ વિનાનું જીવન, એ આત્મા માટે રસહીન બની જાય છે. સમ્યગ્દષ્ટિમાં સાચી આસ્તિકતા સ્વભાવ રૂપ : - સમ્યગ્દષ્ટિ આત્મા સમ્યગ્દર્શનના ગે સુદેવ અને સુગુરુની Jain Educationa International For Personal and Private Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનનાં પ્રકીણ કિરણા [ ૪૫૭ વૈયાવચમાં એવા અપ્રમત્ત બની શકે છે કે, જેની અપ્રમત્ત દશા દુનિયામાં ગમે તેવા વિદ્યાસાધકની અપ્રમત્તતાને ટક્કર મારે તેવી હાય છે. સાચી આસ્તિકતા શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાના ર'ગ અવિહડ રાખવામાં આવે છે. એવી આસ્તિકતા સમ્યગ્દષ્ટિ આત્મામાં સ્વભાવરૂપ બની જાય છે. અને એ કારણે એ આત્મા ગમે તેવા નાસ્તિકાના પ્રલાપે! સામે પણ સદાય પેાતાના જીવનને અજેય રાખી શકે છે. શ્રી વીતરાગદેવના પ્રરુપેલા જીવાદિક તત્ત્વાના પરમાને સમજવા માટે પણ તે અનિશ આતુર જ હાય છે. સમ્યગ્દષ્ટિથી નિહનવાદીને સુધરવુ પડે અગર આઘા રહેવું પડેઃ મુનિવરેાની પરીક્ષા માટે સમ્યગ્દષ્ટિ આત્મા સાચા ઝવેરીની ગરજ સારે તેવા હોય છે. એ જ કારણે નિહ્નવા, યથાછદી, સયમમાં મ' પડી જઈ તેમાં જ આન માનનારા અને વેષની વિડમ્બના કરાવનારાઓના સગમાં તે કદી જ ફસાતા નથી. નિહ્નવાદિ જે સમ્યગ્દર્શનને પામેલા પુણ્યાત્માના સંસર્ગમાં આવે, તા તે નિનવાક્રિને કાં તે સુધરવુ પડે છે અગર તેા તેનાથી આઘા રહેવુ પડે છે. ગંગાનું પાણી સાગરમાં પડી જેમ પેાતાની મધુરતા ગુમાવે છે, તેવી રીતે સમ્યગ્દષ્ટિ આત્મા નિર્ગુણી કે હીનગુણીના સંસર્ગમાં ફસી પેાતાની સુંદરતાને ગુમાવવાની ભૂલ કદી જ કરતે નથી, આ સઘળા પ્રતાપ એક માત્ર સમ્યગ્દર્શનના જ છે. સમ્યગ્દર્શન—સસારને મર્યાદિત બનાવનાર દ્રશ્ય-ચારિત્ર વિના મુક્તિ મળવાનાં દષ્ટાંતા શ્રી જૈનશાસ્ત્રામાં મળશે, પણ સમ્યગ્દર્શનથી રહિત એક પણ આત્મા મુક્તિપદ પામ્યાનું એક પણ દૃષ્ટાંત મળી શકે તેમ નથી. સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી આત્માના સસાર મર્યાદિત થાય છે. પ્રમાદના ચેાગે નિગેાદમાં ગયેલા આત્મા પણ છેવટે અર્ધ પુગલ પરાવમાં તા ચેાગ્ય સામગ્રી પામી, Jain Educationa International For Personal and Private Use Only Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ ]. શમ્યગદશન-૧ મુક્તિ મેળવ્યા વિના રહેતું જ નથી. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં સમ્યગ્દર્શન વિનાનું જ્ઞાન પણ અજ્ઞાન કેટિમાં લેખાય છે અને સમ્યગ્દર્શન વિનાનું ચારિત્ર પણ કાયકષ્ટ તરીકે લેખાય છે. અધપુદ્ગલ પરાવર્તનથી વધારે–સંસાર વાળા સચ્ચદશનને પામી શકતા નથીઃ અનન્ત ઉપકારીઓએ સમ્યગ્દર્શનનું સ્વરૂપ અનેક રીતે વર્ણવ્યું છે. શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મરૂપ તત્વસંપત્તિની શ્રદ્ધાને. પણ સમ્યગ્દર્શન કહેવાય છે. જ્યાં સુધી સાતે કર્મની સ્થિતિ કાંઈક ઊણી એક કટાકેટિ સાગરોપમ જેટલી ન થાય, ત્યાં સુધી સમ્યદર્શન ગુણને પામવાને પુરુષાર્થ પણ નથી થઈ શકતે તે પછી સમ્યકત્વની પ્રાપ્તિ તે થાયજ શાની? જે આત્માઓને સંસાર અર્ધ પુદ્દગલપરાવર્તથી વધારે હોય, તે આત્મા ભવ્ય હોવા છતાંય સમ્યગ્દર્શનને પામી શકતા નથી. રાગદ્વેષના ગાઢ પરિણામ જાય તો જ સમ્યગ્દર્શન પ્રગટે : અર્ધ પુદગલપરાવર્તથી એ છે પણ સંસાર જેનો હોય, તેઓને પણ રાગદ્વેષ રૂપ ગ્રંથિને ભેટ થયા વિના સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકતી નથી. રાગદ્વેષના ગાઢ પરિણામને ગ્રંથિ કહેવાય છે. રાગદ્વેષના ગાઢ પરિણામ જ્યાં સુધી આત્મામાં વર્તમાન હોય, ત્યાં સુધી આત્મા સમ્યગ્દર્શનને પામવાની લાયકાત ધરાવતું નથી. રાગદ્વેષની તીવ્રતા, એ સમ્યગ્દર્શન ગુરુની ઘાતક છે. રાગદ્વેષની મંદતાને ધરનારા આત્માઓ સમ્યગ્દર્શનને પામવાની સામગ્રી સહેલાઈથી પામી શકે છે. અને પ્રાપ્ત થયેલી તે સામગ્રીની સુંદરમાં સુંદર રીતે આરાધના કરી સમ્યગ્દર્શન ગુણને મેળવી શકે છે. સમ્યકત્વના ભેદઃ ઓપશમિક, ક્ષાપથમિક અને ક્ષાયિક.. શ્રી જિનેશ્વરદેવોના શાસનમાં સમ્યગ્દર્શનના ભેદો અનેક રીતે સુધી આત્મા છેપરિણામ પરિણામ જય જનની Jain Educationa International For Personal and Private Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનનાં પ્રકીર્ણ કિરણે [૪૫૯ વર્ણવવામાં આવ્યા છે. ઔપશમિક, ક્ષાપશમિક અને ક્ષાયિક એમ ત્રણ પ્રકારે સમ્યગ્દર્શનને ઘણે સ્થળે વર્ણવ્યું છે. પ્રથમનું ઔપશમિક સમ્યક્ત્વ દર્શન પંચકના ઉપશમથી થાય છે, ક્ષાપથમિક સમ્યક્ત્વદર્શન મેહનીયન ક્ષપશમથી થાય છે, અને ક્ષાયિક સમ્યક્ત્વ દર્શન સપ્તકના ક્ષયથી થાય છે. આ સંસારમાં જીવને ઔપશમિક ક્ષાપશમિક અને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તે વધુમાં વધુ કેટલી વાર પ્રાપ્ત થાય? એને ખુલાસે કરતાં જ્ઞાનીઓ ફરમાવે છે કે-આ સંસારમાં જીવને ઔપશમિક સમ્યફ પાંચ વાર પ્રાપ્ત થાય છે, ક્ષાપશમિક સમ્યકૃત્વ અસંખ્યાતી વાર પ્રાપ્ત થાય છે, અને ક્ષાયિક સમ્યક્ત્વ એક વાર પ્રાપ્ત થાય છે. ' મૂળ, પ્રવેશદ્વાર, પીઠ, આધાર, ભાજન અને નિધાન તરીકે સમ્યગ્દર્શનની વ્યાખ્યા : અનન્ત ઉપકારીઓએ સમ્યગ્દર્શનને ધર્મવૃક્ષના મૂળ તરીકે ધર્મપુરના પ્રવેશદ્વાર તરીકે, ધર્મરૂપ પ્રાસાદના પીઠ તરીકે, ધર્મરૂપ જગતના આધાર તરીકે, ઉપશમ રસના ભાજન તરીકે અને ગુણ રત્નના નિધાન તરીકે પણ વર્ણવ્યું છે. મૂળની શુદ્ધિ વિના જેમ વૃક્ષ ખીલતું નથી, તેમ સમ્યગ્દર્શન વિના આત્માને ધર્મની વાસ્તવિક પ્રાપ્તિ થઈ શકતી નથી. સમ્યગ્દર્શન રૂપ દ્વારા વિના આત્માને ધર્મપુરમાં પ્રવેશ કદીપણ થઈ શકતું નથી. જે આત્માઓએ સુન્દર ધર્મરૂપ પ્રાસાદને સ્થિર બનાવવું હોય, તેમણે સમ્યગ્દર્શન રૂપ પીઠને મજબૂત બનાવવું જ જોઈએ. પૃથ્વી જેમ જગતને આધાર છે, તેમ ધર્મરૂપ જગતને આધાર સમ્યગ્દર્શન છે. ઉપશમ રસનું ભાજન સમ્યગ્દર્શન સિવાય બીજી કેઈપણ વસ્તુ બની શકતી નથી. અહિં સાદિ મૂલગુણે કે પિંડવિશુદ્ધિ આદિ ઉત્તર ગુણે સમ્યગ્દર્શન રૂપી નિધાન વિના સુરક્ષિત રહી શકતા નથી. આથી જ અનન્તજ્ઞાનીએ સમ્યગ્દર્શન વિનાના જ્ઞાનને અપ્રમાણ તરીકે અને ચારિત્રને નિષ્ફળ તરીકે ભારપૂર્વક જણાવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦] સમ્યગદર્શન-૧ સમ્યગ્દર્શનના ચાર સહણ આદિ ૬૭ ભેદે: - શાસ્ત્રોમાં અનેક ભેદો દ્વારા સમ્યગ્દર્શનને નિરૂપ્યું છે. ચાર સિહણ, ત્રણ લિંગ, દશ પ્રકારને વિનય, ત્રણ શુદ્ધિ, પાંચ દુષણ, આઠ પ્રભાવક, પાંચ ભૂષણ, પાંચ લક્ષણ, છ જયણ, છ આગાર, છ ભાવના અને છ સ્થાન એમ સડસઠ ભેદે પણ સમ્યગ્દર્શનને ઉપકારીઓએ વર્ણવ્યું છે. અતિશયોક્તિ વિનાની વાત આમ અનેક રીતે વર્ણવાયેલા સમ્યગ્દર્શન ગુણને પામ્યા વિના શ્રી અરિહંતદેવના આત્માએ શ્રી અરિહતપણું વગેરેને પણ પામી શક્યા નથી. આ ગુણની પ્રાપ્તિ વિના સંસારસાગરના નિસ્તારની આશા કઈ પણ રીતે કેઈની ફળી શકે તેમ નથી. આથી જ-શ્રી જૈનદર્શનને પામ્યા વિના કેઈ પણ આત્મા મુક્તિપદને પામે જ નહિ” એમ કહેવામાં અચકાવાને કાંઈ જ કારણ નથી. કારણ કે– શ્રી જનદશને નિરૂપલે મુકિતને માગ એક જ અને અજોડ હેઈ, એ માગે આવ્યા વિના કેઈ પણ આત્માની મુકિત શક્ય જ નથી. આ વાત કોઈ પણ સાચા વિચારક આત્માને અતિશકિત ભરેલી લાગે તેમ નથી. અને તેમ છતાં મિથ્યાભિનિવેશવાળાને રુચે તેમ પણ નથી. સમ્યગ્દશન એ આત્મસ્વભાવ : સમ્યગદર્શનાદિને વેગ એ જ વસ્તુતઃ આત્માની અંતરદશા છે, અને બાહ્ય પદાર્થોમાં પિતાપણાની કલ્પના એ જ વસ્તુતઃ બાહ્ય દશા છે. એટલે એક વાર આત્માની બહિરાત્મદશા મટી જાય અને અંતરાત્મદશા પ્રગટી જાય, પછી માર્ગ બહુ સીધે છે. કુદરતી રીતે પોતાના આત્મા અને આત્માના ગુણે તથા તેને પ્રગટાવનારી સામગ્રી ઉપર રાગ અને પર વસ્તુ પ્રત્યે અરુચિભાવ જન્મી જ, એ જ સમ્યગદર્શનનું કાર્ય Jain Educationa International For Personal and Private Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનનાં પ્રકીર્ણ કિરણે [૪૧. છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થોમાં અર્થ-કામ હેય છે, મેક્ષ એ સાધ્ય છે અને ધર્મ એ તેનું સાધન છે. એ. વસ્તુ આત્માને ગમી જાય, હૈયામાં બરાબર જચી જાય, એ જ સમ્યગૂદર્શનવાળી અવસ્થા છે. સમ્યગુદર્શન એ કઈ બાહ્ય વસ્તુ નથી, પણ આત્માને જ રવભાવ છે. “અર્થ –કામ હેય છે, ધર્મ ઉપાદેય છે અને મેક્ષ એ સાધ્ય છે. –આવી આંતરદશા એ જ સમ્યગ્દષ્ટિની દશા છે. તીર્થરૂપ સમ્યગ્દર્શન : સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યફચારિત્ર, એ ત્રણેય આત્માના ગુણે છે. એ પ્રગટે એટલે આત્મા તીર્થરૂપ બને. આ ત્રણેયને વાસ્તવિક ખ્યાલ આવી જવો જોઈએ. આ ત્રણેયને ખ્યાલ આવે અને આ ત્રણની પાપ્તિ માટે તીર્થયાત્રા થાય તે અનુપમ લાભ થાય. આ વસ્તુને ખ્યાલ આવી જાય એટલે પછી બહુ મહેનત કરવી પડતી નથી, કારણ કે એક સમ્યક્ત્વ ગુણ પ્રગટે એટલે આત્મા સ્વયમેવ ત્રણેયને એકસાથે પામવા માટે ઉત્સુક બની જાય છે. “સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર આ ત્રણ વસ્તુઓ તીર્થરૂપ છે.—એટલું એક વખત હૈયામાં જચી જાય, એટલે આત્મા અલ્પકાળમાં તીર્થરૂપ બન્યા વિના રહે જ નહિ પણ સમ્યગ્દર્શન પમાયા વિના આ વસ્તુની સાચી શ્રદ્ધા પ્રગટતી જ નથી. અરૂપી વસ્તુને ગુણ રૂપી ન હોય મારા એક સમ્યગ્દર્શન એ કઈ એવી વસ્તુ નથી કે હાથમાં લઈને બતાવી શકાય. એ તે આત્માને એક ગુણ છે. આત્મા જેમ અરૂપી છે, તેમ આત્માના ગુણે પણ અરૂપી હોય એ સ્વાભાવિક છે. સમ્યકત્વ મેહનીયના ઉદયને પણ સમ્યક્ત્વ માનીને આત્માના એ ગુણને રૂપી કહેવામાં હરક્ત નથી પણ સામાન્ય રીતે એમ કહેવાય કે અરૂપી. વસ્તુને ગુણ રૂપી ન હોય. સમ્યગુદર્શન ગુણ એ તે આત્માને એ વાત એ ગs Jain Educationa International For Personal and Private Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ ] સમ્યદર્શન-૧ અજબ કેટિને ગુણ છે. માત્ર એક જ વાર એ ગુણ જે પ્રગટી જાય, તે આત્માના શેષ ગુણે તત્કાલ કે અમુક વખતે પણ પ્રગટવાના જ એ ચોકકસ થઈ જાય છે. આથી જ આ ગુણ ઉપર ખૂબ લક્ષ્ય દેરાય છે. સમગ્ગદર્શન એ આત્માને ગુણ છેઃ સમ્યગ્દર્શન એ કઈ બાહ્ય વસ્તુ નથી પણ આત્માના સમ્યગ્ર દર્શનાદિ ગુણે સત્તાગત રીતે તે આત્મામાં રહેલા જ છે, પણ તે કર્મથી આવરાયેલા છે. એ ગુણે આપણે પ્રગટાવવાના છે, એ ગુણે પ્રગટયા હોય તે તેને વધુ ખીલવવાના છે. સમ્યગદર્શન એટલે શું? વસ્તુમાત્રની વસ્તુગતે માન્યતા, એ સમ્યગ્દર્શન છે. ચેતન અને જડ બનેને તેના યર્થાથ સ્વરૂપે માનવા એ સમ્યગ્દર્શન છે. અનન્ત ઉપકારી અનન્તજ્ઞાની શ્રી જિનેશ્વરદેવેએ ચેતન અને જડનું જેવું છે તેવું સ્વરૂપ દર્શાવ્યું છે. બીજા મહાપુરુષોએ એ તારકેએ કહ્યા મુજબ ચેતન અને જડનું સ્વરૂપ વર્ણવ્યું છે. જીવ, અજીવ, આશ્રવા, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ એ સાત અગર તો જીવ, અજીવ, પગ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ નિર્જરા, અને મેક્ષ, એ નવ તત્ત કહેવાય છે. એ સાત અગર તે નવ તો વિષેની યથાસ્થિત માન્યતા, એનું નામ સમ્યગ્ગદર્શન છે. એ તો અનન્ત ઉપકારી અનન્તજ્ઞાની શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલાં હેવાથી, એ તારકે એ જે ફરમાવ્યું છે તે જ સાચું અને શંકા વિનાનું એવી જે માન્યતા, એય સમ્યગૂદર્શન છે. શ્રી જિનેશ્વરદેવે જ તત્ત્વના વારતવિક સ્વરૂપના પ્રકાશકે છે. બીજા કેઈ પ્રકાશકે હોય તો તે, તે તારકેને અનુસરવાના યોગે પ્રકાશકે છે. સ્વયં અનન્તજ્ઞાનીને નહિ પામેલા અને અનંતજ્ઞાની શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને નહિ અનુસરનારા તત્વના વાસ્તવિક સ્વરૂપને જાણે કે કહી શકતા નથી. વાસ્તવિક તત્વસ્વરૂપ તે અનન્તનાની અગર તે એ તારકની આજ્ઞાને અનુસરનારા જ કહી શકે છે? આ સમજીને “તમા સરસ્વનિસં જે વિ િ ” તે જ સાચું અને શંકા વિનાનું છે, કે જે શ્રી જિનેશ્વરાએ ફરમાવ્યું છે. આવી Jain Educationa International For Personal and Private Use Only Page #482 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દશનનાં પ્રકીર્ણ કિરણે [૪૬૩ બુદ્ધિવાળા બનવું, એ સમ્યગ્દર્શન ગુણવાળા બનવા અને બની રહેવા માટે ખૂબ જ આવશ્યક છે. દેવ-ગુરુ અને ધર્મ વિષેની વાસ્તવિક માન્યતા, એનેય સમ્યગ્ગદર્શન કહેવાય છે. કારણ કે તેમાં સઘળાંય તની વાસ્તવિક માન્યતાને સમાવેશ થઈ જાય છે. મૂળ વાત એ જ છે કે તત્વરુચિ એ સમ્યગ્ગદર્શન છે. અનન્તજ્ઞાનીઓએ ફરમાવેલાં તર પ્રત્યે રુચિ પ્રગટે એટલે માનવું કે સમ્યગ્દર્શન ગુણ આવે અગર આવશે. સમ્યગ્દર્શન એ રત્નદીપક છેઃ ' પ્રથમનાં પાંચ પરમેષ્ઠિ પદોમાં વિરાજતા શ્રી અરિહંતદેવેનું, શ્રી સિદ્ધપરમાત્માઓનું, શ્રી આચાર્ય ભગવાનનું, શ્રી ઉપાધ્યાય ભગવાનેનું અને શ્રી સાધુ ભગવાનેનું ધ્યાન ધરવાને ઉપદેશ આપ્યા પછી જેના વેગે પરમેષ્ઠિપદે પહોંચી શકાય છે, તે “સમ્યગ્દર્શન આદિ ચારેય પદોનું સ્વરૂપદર્શન કરાવવા સાથે, ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજા “સમ્યગ્દર્શન રૂપ રત્નપ્રદીપને મને મંદિરમાં સદાને માટે ઘરવાને, “સમ્યગ જ્ઞાન ને શીખવાને, સચચારિત્ર”નું પરિપાલન કરવાને અને “સમ્યફતપ”ને આચરવાને ઉપદેશ આપે છે. તેમાં શ્રી સમ્યગદર્શન–પદને અંગે તે તારક ફરમાવે છે કે – - “હે ભવ્ય જ તમે સદાને માટે તમારા મનરૂપ ભુવનમાં, શ્રી સર્વજ્ઞ પરમાત્માઓથી પ્રણીત કરાયેલાં આગમમાં પ્રકટ કરેલા તત્વરૂપ અર્થોની સહૃદહણ, શ્રદ્ધારૂપ-દશનરૂપ પ્રદીપને, એટલે કેસમ્યક્ત્વરૂપ રત્નપ્રદીપને સ્થાપન કરે !” તમે જોઈ શકશે કે–ગણધરભગવાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજા જેવા પણ શ્રી સર્વજ્ઞ પરમાત્માઓએ કહેલ આગમાં પ્રગટ કરેલ તત્વરૂપ અર્થોની શ્રદ્ધાને “રત્નપ્રદીપ'ની ઉપમા આપીને, તે રત્નપ્રદીપને સદાને માટે મનરૂપ મંદિરમાં સ્થાપન કરવાને ઉપદેશ આપે છે. એ ઉપદેશને વિચાર કરતાં, તમે સ્વયં સમજી શકશે કે- એ દીપકના Jain Educationa International For Personal and Private Use Only Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪] સમ્યગૂદન-૧. અભાવમાં કઈ પણ જાતને પ્રકાશ વસ્તુતઃ પ્રકાશ જ નથી. કારણ કે એના સિવાયના સર્વ પ્રકાશે, આત્માને વસ્તુતઃ અંધ જ બનાવનારા છે.” - એ સમ્યકત્વરૂપ “રત્નપ્રદીપને પ્રકાશ વિનાનું જ્ઞાન, ચારિત્ર, અને તપ, એ કઈ પણ પ્રકારે આત્માના મૂળ સ્વરૂપને પ્રગટ કરી શકે તેમ નથી. મુકિતને અથીએ એક ક્ષણ પણ આ “રત્નપ્રદીપ” વિના. રહેવું, એ પોતાના મુકિતના અર્થિપણાને નાશ કરવા બરાબર છે ? કારણ કે–એ “રત્નપ્રદીપ’ વિના વસ્તસ્વરૂપનું સાચું ભાન થઈ શકતું જ નથી. એ જ કારણે ચાર ચાર જ્ઞાનને ધણી અને દ્વાદશાંગિના સ્વયં પ્રણેતા શ્રી ગણધરદેએ પણ હૃદયમાં “તમેવ સરવં નિરહં ૩ નિહિં પરૂથે ”- “તેજ સાચું અને શંકા વિનાનું, કે જે શ્રી જિનેશ્વરદેએ પ્રવેદ્ય'આજ જાતિને નિરધાર કર્યો અને એ જ નિરધાર કરવાનું એકેએક કલ્યાણના અથી ભવ્ય જીવને ઉપદેશ્ય. હવે વિચારે કે-શાસનના શિરતાજેન આ ઉપદેશને અવગણીને 'इस जमाने में आगोंको दूर रखो, अभी तो जमानाको देखो'આ પ્રમાણે કહેનારમાં આચાર્યપણું યા મુનિપણું કઈપણ રીતે ટકી શકે તેમ છે અને જેઓ આગમની આજ્ઞાની દરકાર રાખ્યા વિના યથેચ્છપણે લખી કે બેસી રહ્યા છે, તેઓ કોઈપણ રીતે પિતાની જાતને પ્રભુના શાસનમાં એક પણ ક્ષણ રાખી શકે તેમ છે ? વિચારને અંતે શુદ્ધ વિચારકોને કહેવું જ પડશે કે–નહિ જ, કે ઈપણ રીતે નહિ જ! તે એ જ કારણે પરમ ગીતાર્થ ગુરૂવર્યો દ્વારા એ ઉપદેશાય છે કે-દરેકે દરેક વસ્તુની પરીક્ષા આગમ દ્વારા જ થઈ શકે. જે મતિકલપના કે જમાનાદ્વારા જ વસ્તુની પરીક્ષા કરવી હેય તો તે જૈન કહેવડાવવાની જૈનમુનિ કહેડાવવાની કે જેનાચાર્ય કહેવડાવવાની જરૂર જ શી છે ? બાકી જૈન, જૈનમુનિ કે જૈનાચાર્ય કહેવડાવી, શ્રી જિનેશ્વર દેવના આગમની દરકાર ન કરવી અને ઈરાદાપૂર્વક તેનાથી વિપરીત. વિચારણદેશના અને આચરણ કરવી, એ તે ભયંકરમાં ભયંકર પાપચારિતા છે; એમાં કશી જ શંકા નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #484 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનનાં પ્રકીણ કિરણે [ ૪૬૫ જૈન, જૈનમુનિ કે જૈનાચાય કહેવડાવવા છતાં, આગમાને માનવાના ઇન્કાર કરવા અને તેમ કરવા બીજાઓને પ્રેરવા, એ ઇરાદાપૂર્વક પેાતાને અને બીજા અનેક આત્માઆને પણ નાશ કરવાની ભય'કર કતલકારિણી ક્રિયા છે. આથી દરેકે દરેક જૈનની, જૈનમુનિની કે જૈનાચાર્યની ફરજ એ છે કે—શ્રી જિનેશ્વરદેવના આગમથી વિરુદ્ધ જતી એકપણ પ્રવૃત્તિને મનથી, વચનથી કે કાયાથી ન તે આચરવી જોઈએ કે ન તા આચરનારાઓની અનુમેાદના કરવી જોઈ એ. કારણ કે એમ કરવામાં જ આત્માના નિસ્તાર થઈ શકે તેમ છે. પણ એ દશા, એ ભાવના અને એ નિશ્ચય ત્યારે જ થશે, કે જ્યારે સમ્યકૃત્વરૂપ રત્નપ્રદીપ મનેામંદિરમાં સદાને માટે ઝળહળતા રાખવામાં આવશે. સર્વ ગુણનુ` મૂળ સમ્યગ્દન ખરેખર, આ સમ્યગ્દર્શન એ સઘળાય ગુણાનું મૂળ છે. સમ્યગ્રત દર્શન વિના ગુણે! પણ સાચા સ્વરૂપમાં ગુણુની કક્ષામાં નથી આવતા. એ જ કારણે ઉપકારી ફરમાવે છે કે— યમ અને પ્રશમને જીવાડનાર સમ્યગ્દર્શન છે : જ્ઞાન અને ચારિત્રનુ બીજ સમ્યગ્દર્શન છે : તપ તથા શ્રુત આદિને હેતુ પણ સમ્યગ્દર્શન છે. અનન્તજ્ઞાનીઓએ આમ ફરમાવેલુ છે. ચારિત્ર અને જ્ઞાન વિનાનું...પણ દુન શ્લાઘ્ય છે, પરંતુ મિથ્યાત્વવિષથી દુષિત એવાં જ્ઞાન અને ચારિત્ર શ્વાથ્ય નથી. જ્ઞાન અને ચારિત્રથી હીન એવા પણ શ્રી શ્રેણિક મહારાજા, ખરેખર, સમ્યગ્દર્શનના માહાત્મ્યથી શ્રી તીર્થંકરપણાને પામશે. ચારિત્ર અને જ્ઞાનને નહિ ધરનારા એવાં પણ પ્રાણીઓ જે સમ્યગ્દર્શનના પ્રભાવથી અસમ સુખના નિદાનરૂપ માક્ષને પામે છે અને જે સમ્યગ્દર્શન સ`સારસાગરથી પા૨ પામવાને માટે પાત-વહાણ સમું છે તથા દુઃખરૂપી કાન્તારને સળગાવી મૂકવાને માટે દાવાનલ સમું છે, તે એક સમ્યગ્દન નામના રત્નના આશ્રય કરશ.” સ. ૩૦ Jain Educationa International For Personal and Private Use Only Page #485 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન-૧ તારક અને નાશક યમ-પ્રશમઃ સમ્યગ્દર્શનને આ મહિમા સાચા મુમુક્ષુઓને મુગ્ધ બનાવે એવા છે. કારણ કે–સાચા મુમુક્ષુએ યમ, પ્રશમ, જ્ઞાન અને ચારિત્રના અજોડ અથી એ હોય છે. જીવનમાં પ્રાપ્ત થયેલ યમ અને પ્રશમને જીવંત રાખવાને માટે સમ્યગ્દર્શનની અનિવાય આવશ્યકતા છે. સમ્યગ્દર્શન વિના યમ કે પ્રશમ વાસ્તવિક નથી હતા અને જે યમ–પ્રશમ સમ્યક્ત્વની પ્રાપ્તિમાં કારણભૂત બને એવા નથી હોતા, તે તે એક જાતિના દુશ્મનની જ ગરજ સારનારા હાય હોય છે. ધેાર મિથ્યાદષ્ટિએના યમ અને પ્રશમ એ પણ એક જાતના મેાહના જ પ્રતિનિધિએ હેાય છે. ઇન્દ્રિયા ઉપર નિય ત્રણ કરનારા યમ અને કષાયા ઉપર અટકાવ ધરનારા પ્રશમ, સમ્યગ્દર્શનની પ્રાપ્તિવાળા અથવા તે સમ્યગ્દર્શનની સન્મુખ દશાવાળા આત્મામાં જ સાચા સ્વરૂપે હાય છે : એથી ભિન્ન જાતના આત્માએ તા એ યમ અને પ્રશમના નામે પણ માહની જ ઉપાસના કરનારા હાય છે. ચમ અને પ્રશમના નામે પણ મેહાધીન દશા ભગવનારા પામરાનું જ્ઞાન પણ અજ્ઞાન રૂપ જ હાય છે. એવાનુ દ્વાર એવુ' પણ ચારિત્ર કમ ક્ષયમાં હેતુરૂપ નથી હેાતુ. વળી એવા મિથ્યાશ્રુતમાં જ મહાલનારા હાઈ એવાએનું ઉચ્ચ પણ તપ કાયકષ્ટ રૂપ જ હેાય છે. પણ આત્મા ઉપર લાગેલા આત્માના સ્વરૂપને આચ્છાદિત કરનારા કસમૂહને સહજપણે તપાવનાર નથી હેાતું. સમ્યગ્દર્શન પામ્યાબાદ જ્ઞાન અને ચારિત્રની બેદરકારી હાય જ નહિ ફ ૪૬૬ ] વળી સમ્યગ્દર્શનના મહિમાને સાંભળીને મુમુક્ષુએ યમ કે પ્રશમ તરફ, જ્ઞાન કે ચારિત્ર તરફ અને તપ કે શ્રુત આદિ તરફ બેદરકાર નથી બનતા, પણ ઊલટા ઉદ્યમવંત બને છે. ચમ-પ્રશમના જીવાતુને એટલે જીવનદાતા ઔષધને અર્થાત્ સમ્યગ્દર્શનને પામીને ચમ-પ્રશમના અનથી મનાય, એ શકય જ નથી. જ્ઞાન અને ચારિત્રના બીજને પામવા છતાં પણ, જ્ઞાન અને ચારિત્ર મેળવવાની તીવ્ર લાલસા ન Jain Educationa International For Personal and Private Use Only Page #486 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દનિના પ્રકીર્ણ કિરણે [૪૬૭ જન્મ, એ પણ શક્ય જ નથી. તપ અને મૃત આદિના હેતુભૂત સમ્યગ્દર્શનને પામ્યા પછી પણ, તપ અને શ્રુત પ્રત્યે સાચી રુચિ આદિ ન જમે એ શક્ય જ નથી. જેઓ ચારિત્ર–તપ અને શ્રુતજ્ઞાનની સ્થિરતા આદિ માટે બેદરકાર હોવા છતાં પણ, પોતાના આત્માને સમ્યગ્દર્શનના ધરનાર માને છે, તેઓ તે અક્કલના અધૂરા જ છે. જેઓ એમ કહે છે કે–સમ્યગ્દર્શન પામ્યા પછી જ્ઞાનની કે ચારિત્રની અને યમની કે તપની આવશ્યકતા નથી.”—તેઓ તે મેહમદિરાના મદમાં જ મસ્ત છે. એવામાં જે શ્રી શ્રેણિક મહારાજા આદિનાં દષ્ટાંતથી મુતિ સાધવાને ઇચ્છતા હોય તે કહેવું જોઈએ કે–શુદ્ધ શાસ્ત્રરૂપ અમૃત પણ તેઓ માટે વિષ રૂપે જ પરિણામ પામ્યું છે. ઉપકારી મહાપુરૂષોએ સમ્યગ્દર્શનના મહિમાનું જે વર્ણન કરેલું છે, તે વર્ણનના રહસ્યને પામેલા સાચા મુમુક્ષુઓ તે બરાબર સમજી શકે છે કેચારિત્ર અને જ્ઞાન વિનાનું સમ્યગ્દર્શન એટલા માટે પ્રશંસાને પામે છે કે–તે સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રનું પ્રાપક છે. જે દર્શન, સમ્યજ્ઞાન અને સચારિત્ર પ્રતિ આત્માને રસિક નથી બનાવતું, તે સમ્યગ્દર્શન જ નથી. સમ્યગ્દર્શન અને તે સમ્યજ્ઞાન કે સમ્યફચારિત્રનું વિરોધી, એ વસ્તુ જ અસંભવિત છે. આથી જેઓ પિતાને સમ્યગ્દર્શનના સ્વામી તરીકે ઓળખાવી, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રને વિરોધ કરતા હોય તેઓને માટે તે એમ માનવું જ પડશે કે એ બિચારાઓ કારમાં મિથ્યાત્વને જ સમ્યગ્દર્શન માની રહ્યા છે. જે જ્ઞાન અને ચારિત્ર સમ્યકત્વને ખીલવે છે અને નિર્મળ બનાવે છે તથા અલંકૃત કરે છે અને જે જ્ઞાન તથા ચારિત્રના અભાવમાં સમ્યક્ત્વ લુખ્ખું લાગે છે, એ જ્ઞાન તથા ચારિત્રને વિરોધ સમ્યગ્દર્શનને સ્વામી કરે, એ તે એક એવી વાત છે, કે જે વાતને કઈ પણ શાણે આદમી ન જ માને. બીજને મહિમા ફલથી - મિથ્યાત્વરૂપ વિષથી દૂષિત બનેલ જ્ઞાન અને ચારિત્ર પ્રશંસાપાત્ર નથી તે તદ્દન સાચું છે. પણ એથી સમ્યજ્ઞાન કે સમ્યક્રચારિત્રને Jain Educationa International For Personal and Private Use Only Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮] સમ્યગૂદન-૧ જેઓ અપલાપ કરે છે, તેઓ તે અજ્ઞાનીઓ જ છે. સમ્મગૂજ્ઞાન કે સમ્યફચારિત્રની પ્રાપ્તિ વિના, મુકિતની સાધનામાં સમ્યગ્દર્શન પંગુ જ છે. સમ્યગ્દર્શન જરૂર મુકિતએ પહોંચાડનાર ગુણ છે, પણ તે સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર્ય પમાડવા દ્વારા જ. સ્વતંત્રપણે મુક્તિએ પહોંચાડવાની એનામાં તાકાત જ નથી. જેઓ સમ્યગ્દર્શનને મહિમા ગાવામાં જ્ઞાની છતાં અજ્ઞાની જેવા બને છે, તેઓ જ એમ કહી શકે છે કે-“પ્રથમ સમ્યગ્દર્શનને પામતાં આત્મા જેટલી નિર્જરા કરે છે, તેટલી નિર્જરા ચોથ, પાંચમે અને છઠું રહેલા આત્માઓ પણ નથી કરતા.” આવું વર્ણન કરનાર તે વ્યવહારમાં જેઓ વિવાહની વરસી કરનારા કહેવાય છે, તેના જેવા જ છે. એવામાં જેને મહિમા ગાય તેનું જ નુકશાન કરનારા બને છે. સમ્યગ્દર્શન પોતે પણ પોતાને સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રનું બીજ જ માને છે. બીજને મહિમા પણ ફૂલને લઈને જ હેય છે. જેનું ફલ ઓછી કિંમતનું, તેના બીજની કિંમત પણ ઓછી જ હોય છે. ફલ હંમેશાં પિષક આદિ હોય છે. જે બીજમાં તાકાત અપૂર્વ નિર્જરા કરવાની હોય, તેના ફલમાં તેના કરતાં પણ અજબ જાતની અપૂર્વ નિર્જરી કરાવવાની તાકાત હોય, એ શંકા વિનાની જ વાત છે. શ્રી શ્રેણિક મહારાજા અથી તો હતા જ : વળી “શ્રી શ્રેણિક મહારાજા જ્ઞાન–ચારિત્રહીન હતા,”એને અર્થ એ નહીં કે–તે પુણ્યાત્મા જ્ઞાન–ચારિત્રને અર્થી ન હતા.” ક્ષાયિક સમ્યક્ત્વના સ્વામી એવા એ પુણ્યાત્મા તત્વના જ્ઞાતા હેઈપરમ વિશુદ્ધ તત્ત્વજ્ઞાનની અને શુદ્ધ ચારિત્રની લાલસામાં જ રમનારા હતા. અનંત ઉપકારી શ્રી અરિહન્ત પરમાત્માઓ અને એ પરમ તારકની આજ્ઞા મુજબ વિચરતા પરમર્ષિઓના તેઓ પરમ ભક્ત હતા. શ્રી * અરિહંત પરમાત્માની તેઓએ જે આરાધના કરી છે તે પણ અનુપમ છે. આથી સમ્યગ્દર્શનના મહિમાને જાણુનાશ એવું નથી જ માનતા કે -રાજ્યની આત્માઓ ચારિત્રમે અમે શાનને પામ્યા વિના જ Jain Educationa International For Personal and Private Use Only Page #488 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનનાં પ્રકીણ કિરણા [ ૪૯ મુક્તિપદના ભાકતા બની જાય છે. દ્રવ્યચારિત્રને નહિ પામતાં, સભ્યગ્ઝનના પ્રતાપે ભાવચારિત્ર પામી, કેવલજ્ઞાનના સ્વામી બની, સર્વાંસ'વર રૂપ સર્વોત્તમ ચારિત્ર દ્વારા સકલ કર્મોના ક્ષય કરી માક્ષ પામે એ મને, પણ એ દશાને પામનારા પુણ્યાત્માએ પણુ, સમ્યગ્દર્શનની સાથે સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્રની લાલસાવાળા હોય છે. અજ્ઞાનને અને અચારિત્રશીલતાને છુપાવનારા : સમ્યગ્દર્શનના મહિમાને નામે પોતાની અજ્ઞાનતાને અને અચારિત્રશીલતાને છુપાવવા માટે જેઓ, તેના મહિમાના પરમાને નહિ સમજીને અગર તા છુપાવીને પોતાની જાતને મહાન તરીકે પ્રસિદ્ધ કરવાને ઇચ્છે છે, તે તા સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્રના મહિમાના પણ અપલાપ કરવાના ધંધા કરે છે. એવા એવી હાલતમાં આ ભવમાં સમ્યગ્દર્શનને પામી શકતા નથી : એટલુ જ નહિ, પણુ ભવાંતરમાં ય સમ્યગ્દર્શનની પ્રાપ્તિને દુČભ બનાવે છે. એવા અહુલસ'સારી હાઈ, કાઈપણ ઉત્તમ વસ્તુના પરમાને જાણવા માટે એપરવા જ હોય છે. સ'સારરસિકતા આત્માને એવી જાતના પામર બનાવે છે. કે, જે પામરા પાગલ બનીને સ્વ-પરના હિતના પણ સહાર કરનારા બને છે. Jain Educationa International For Personal and Private Use Only Page #489 -------------------------------------------------------------------------- ________________ હું # * જ્ઞ r ની આ ૩ આ દનાચારના આઠ પ્રકાર આ પ્રમાણે છે (૧) પહેલા દર્શનાચાર ‘નિઃશંકપણું” છે. શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકાના સર્વથા અભાવ ! સમજવા માટે પ્રશ્નો કરવામાં વાંધે નહિ, પણ શ્રી જિનેશ્વરદેવે કહેલા પદાર્થમાં અશ્રદ્ધા તે ન જ થવી જોઇએ. યા , ૨. ખીજો દનાચાર · નિષ્કાંક્ષિતપણું ’ છે. નિષ્કારણ ઉપકારી શ્રી જિનેશ્વરદેવના શાસન સિવાય; ઈતર દર્શનની ન આકાંક્ષા થાય, એ ‘નિષ્કાંક્ષિત ’નામના બીજો દર્શાનાચાર છે. એટલે કે પરમતની અભિલાષાના અભાવ. દેવ–ગુરુ અને ધર્મની સેવાના ફૂલ તરીકે પૌદ્ગલિક પદાની આકાંક્ષા ન કરવી એ પણ આ આચારમાં આવે છે. રૂ. ત્રીજો દેશનાચાર ‘નિવિચિકિત્સા ’ છે. શ્રી જિનેશ્વરદેવાએ ફરમાવેલાં અનુષ્ઠાનાના ફળ પ્રત્યે સંદેહના અભાવ, એ નિવિ`ચિકિત્સા છે. ૪. ચોથા દર્શાનાચાર અમૂઢદૃષ્ટિપણુ`' છે. મૂઢ એટલે ભૂખ, અમૂઢ એટલે વિચક્ષણ, ગમે તેવા સચાગામાં અમૂષ્ટિ થઈને રહેવું, એટલે કે આત્મા ગમે તેવા પ્રસ`ગામાં સન્માગ થી ચલાયમાન થવાન જોઈ એ. 6 ૫. પાંચમે દનાચાર ઉપમ્ હા ’ છે. શ્રીસોંઘમાં રહેલા ગુણવાનની પ્રશંસા. ગુણવાન આત્માની ઉપેક્ષા કરવી, એ દંશનાચારની ઉપેક્ષા કરવા બરાબર છે. સમ્યગ્દર્શનના પૂજારીની ફરજ છે કે-સદ્ગુણના ધારક આત્માની ઉપભ્રં’હા કરવી. 6 Jain Educationa International 6 ૬. છઠ્ઠો દર્શનાચાર સ્થિરીકરણ ’ છે. પ્રભુના શાસનમાં શિથિલ ખનતા આત્માને સ્થિર કરવા એ દર્શાનાચારને છઠ્ઠો આચાર છે. ވ For Personal and Private Use Only Page #490 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દશનના પ્રકીર્ણ કિરણે [૪૭૧. ૭. સાતમે દર્શનાચાર “વાત્સલ્ય છે. સાધર્મિક પ્રત્યે વાત્સલ્યભાવ બતાવ. તેની ઉચિત ભક્તિ કરવી તે “વાત્સલ્ય” નામને દર્શનાચાર છે. ૮. આઠમે દર્શનાચાર “પ્રભાવના છે એટલે કે શ્રી જિનશાસનની વિશ્વમાં પ્રભાવના થાય, અનેક આત્માઓ શ્રી જિનશાસન પ્રત્યે આકર્ષાય તેવી પ્રવૃત્તિ કરવી. ૧. નિઃશકિત-શ્રી જિનેશ્વરદેવના વચનમાં જરા પણ શંકા. નહિ. એ પરમતારકોને ખોટું બોલવાનું કાંઈ જ કારણ નથી. કારણ કે, તેઓ રાગ, દ્વેષ અને મેહથી સર્વથા રહિત હતા. તેમનું જ્ઞાન ત્રિકાલા બાધિત હતું. વર્તમાન યુગ તેમની જ્ઞાનદષ્ટિથી બહાર ન હતે. તમને અને અમને એ ઓળખતા હતા. કેવળજ્ઞાની ત્રણે કાળનાં સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાને બરાબર જાણે, એટલે એમની આજ્ઞા આ કાળને પણ સ્પશીને જ નીકળેલી છે. એમાં શંકા કરવાનું કઈ કારણ નથી. શ્રી જિનેશ્વરદેવે કહ્યું તે જ સાચું અને શંકા વિનાનું,એ મજબૂત વિશ્વાસ એ સમ્યગદર્શનને નિઃશંકિત નામને પહેલે આચાર છે. સમ્યક્ત્વમોહનીચના મૂંઝવવાથી શંકા થાય, એ દેષ છે પરંતુ વસ્તુને સમજવા માટે-હદયમાં જચાવવા માટે પ્રશ્ન થાય એ દોષ નથી. “આજના કાળમાં ભગવાનની આજ્ઞા કામ ન લાગે––આવું સમ્યગ્દષ્ટિથી ન બેલાય કે ન વિચારાય. સમજવું જોઈએ કે-“નિષ્કારણ ઉપકારી, રાગ-દ્વેષ અને મેહથી સર્વથા મુક્ત બનેલા અનંતજ્ઞાનના ધરનારા શ્રી જિનેશ્વરદેવે કદી પણ અસત્ય કહે એ સંભવતું જ નથી. મને નથી બેસતું તેમાં કારણ મારી બુદ્ધિની મંદતા છે; બાકી શ્રી જિનેશ્વરદેવે જે કહ્યું હોય તેમાં તે કઈ કાળે ફેરફાર ન જ હોય. આ સમજના ગે આત્મા સ્થિર રહી શકે છે. પરન્તુ “મારી મતિની મંદતા છે, એમ માનવાનું હૈયું હેવું જોઈએ ને? . આજે તે કેટલાક એમ પણ કહે છે કે-અમારી બુદ્ધિમાં બેસે Jain Educationa International For Personal and Private Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ ] સમ્યગદર્શન-૧ નહિ એ આગમ નહિ. પણ વિચારી શકતા નથી કે–પિતાની બુદ્ધિ કેટલી? જ્ઞાનીના વચને વિચારવાની કે સમજવાની તાકાત ન હોય તે એ દોષને છુપાવવા માટે આગમ ઉપર આક્ષેપ કર વાજબી ગણાય? એ કાંઈ સાચે બુદ્ધિવાદ નથી. એવા બુદ્ધિવાદને માનવાથી એક પણ તત્વ સ્થિર નહિ થાય. કહેવત છે કે “કુ નિર્મા” એ ન્યાયે તે કઈ પણ તત્વ સ્થિર બને નહિ. માટે અનંતજ્ઞાનીએ કહ્યું તે જ સાચું અને શંકા વિનાનું-એ નિશ્ચય ધરવે જોઈએ. શ્રી ગણધરદેવેએ પણ એ જ ફરમાવ્યું કે “તે જ સાચું અને શંકા વિનાનું કે જે શ્રી જિનેશ્વરદેએ પ્રખ્યું !” આનાથી વિપરીત શિક્ષણ જ્યાં અપાય, ત્યાં જેન–શાસનને પાયે પિલે થાય એમાં નવાઈ શી! એવા પોલા પાયા ઉપર ચણાચેલી ઈમારત બેસવા લાયક છે નહિ, પણ એની છાયા પણ લેવા લાયક નહિ. ઈરાદાપૂર્વક મરવું હોય તે જ જાણવા છતાં એ પિલા પાયા ઉપર ચણાયેલી ઈમારતમાં બેસવા કે એની છાયા લેવા પણ જાય. જે શ્રદ્ધા ઉપર આપણે ભાર મૂકીએ છીએ, તે શ્રદ્ધા કેના ઉપર રાખવાની? કહે કે-શ્રી જિનેશ્વરદેવ ઉપર અને તેમની આજ્ઞા ઉપર. શ્રી જિનેશ્વરદેવ અને તેમની આજ્ઞા ઉપરની શ્રદ્ધાને અંધશ્રદ્ધા તરીકે ઓળખ વી તેની અવગણના કરનારા ખરેખર, શ્રી જિનેશ્વરદેવને પિછાનતા જ નથી. એવાઓએ તે આ શાસનને ડહોળી નાખ્યું છે. અમુક વસ્તુમાં આટલા છે અને એની આ સ્થિતિ–એ બધું અનંતજ્ઞાનીએ પોતાના જ્ઞાનચક્ષુથી જોઈને કહ્યું. એ આપણી દષ્ટિથી નથી દેખાતું માટે ન માનીએ, તે આપણે ઉદ્ધાર શી રીતે થાય? શા કંદમૂળમાં–અનંતકાયમાં જેનું વર્ણન કરતાં કહ્યું કેઅનંતકાયના સમયના અગ્રભાગ જેટલા ભાગમાં અનંતા જીવે છે. એ અનંતા એટલે કેટલા ? તે કહ્યું કે આ દુનિયામાં સમસ્ત પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાય, પ્રત્યેક વનસ્પતિકાય, દેવતા, નારકી, વિક ક્રિયપંચેન્દ્રિય તિર્ધચ અને મનુષ્ય, એ બધા જીવે ને ભેળા કરીએ એનાથી પણ અનંતગુણા. હવે કઈ શંકા કરે કે-આટલામાં Jain Educationa International For Personal and Private Use Only Page #492 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનનાં પ્રકીર્ણ કિરણા [ ૪૭૩ એટલા મધા આવ્યા કાંથી ? જવાબમાં કહેવાય છે કે અનંતજ્ઞાનીઆએ કેવળ આપણા ઉપકાર માટે, આપણને હિ'સાથી મચાવી અહિંસક બનાવવા માટે પેાતાની જ્ઞાનષ્ટિમાં જે જોયું તે કહ્યું. તે સિવાય એ કહેવાનું બીજુ એક પણ કારણ એમને ન હતું. તા પછી એ એકાંત ઉપકારક સત્યકથનમાં શક કરવી એ અજ્ઞાન હઠ સિવાય બીજુ શું છે ? આવી અનેક આગમગમ્ય વસ્તુને માન્યા વિના કદી જ ઉદ્ધાર થઈ શકે તેમ નથી. એક વ્યવહારુ દૃષ્ટાંતથી પણ આ વાતની શ્રદ્ધા થાય તેમ છે. જેમ કે, એક નિષ્ણુાત વૈદ્યે રતિ–રતિભર એક લાખ ચીજો ભેગી કરીને લસેટાવી અને એક એક રતિની એક લાખ ગુટિકાએ બનાવી. હવે એ પ્રત્યેક ગેાળીમાં એક લાખ વસ્તુ ખરી કે નહિ ! આ કાણુ જાણે અને કાણુ માને ? એક તે વૈદ્ય અને બીજો લસેટનારા તે પણ જો સમજદાર હાય તા, તે સિવાય બીજા જેને જેને એ એના વચન ઉપર વિશ્વાસ હોય તેઓ એ વાત માને, બાકીના તો ન જ માને ને ? કી ને વૈદ્ય કહે કે—આ દવા બહુ કિંમતી છે, આટલી નાનીશી ગેાળીમાં એક લાખ ઔષધેા છે. મામૂલી દવા નથી. તે વખતે પેલા દર્દી કહે કે મને નજરે બતાવા તા માનું, તે તેને શી રીતે ખતાવાય ? તે વખતે વેદ્યને કહેવુ પડે કે તારે જોવી જ હાય તે હું કહું તે પ્રમાણે એક લાખ વસ્તુઓ લઈ આવ, લસાટ અને ગાળીએ બનાવ. પણ પેલાની તેવુ કાંઈ કરવાની તૈયારી ન હોય તા પછી વૈદ્ય કહે કે–તા સુધી જો, તારી ઘ્રાણે ંદ્રિય તેજ હશે તે આ રીતે પણ તને ખબર પડશે. પેલામાં એ પણ તાકાત ન હોય તા વૈદ્ય એમ કહે કે તને મારામાં શ્રદ્ધા હોય તે મારુ વચન માન અને દવા ખા; નહિ તા તારું ભાગ્ય ! એ જ રીતે આગમગમ્ય વસ્તુ જે શ્રદ્ધાથી માનવામાં ન આવે તે તેને માટે આજે કંઈ ઉપાય નથી. મહિત સાધવુ હાય તેણે નિષ્કારણ ઉપકારી અન`ત-જ્ઞાનીઓની કહેલી એ વસ્તુને માન્યે જ છૂટકા છે, અને એથી જ કલ્યાણ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪] સમ્યગદર્શન-૧, - ૨. “નિષ્કાંક્ષિત એટલે શ્રી વીતરાગદેવના મત સિવાયના પરમતની અભિલાષાને અભાવ, “દેવ–ગુરુ અને ધર્મની આરાધનાથી કેઈપણ પૌગલીક સુખની ઈચ્છાને અભાવ” એ પણ “નિષ્કાંક્ષિત” નામને આચાર છે. - નિષ્કાંક્ષિતઃ પરમતની અભિલાષા કરવી તે કાંક્ષા. જિનમત કરતાં પિતાની દૃષ્ટિમાં બીજે કાંઈક અધિક દેખાય, ત્યાં જવાનું મન થાય, એ સમ્યકત્વને દોષ છે. સુલસાનું દષ્ટાંત તમે જાણે છે ને ? અબડે તીર્થકરનું રૂપ વિકવ્યું, બારે પર્ષદા સામે બેસાડી, દેશના દેવા માંડી, બધા ગયા. એ બધા કહે છે કે તીર્થકર આવ્યા. કહેનારે સુલસાને પણ કહ્યું કે તીર્થકર આવ્યા છે. સુલસાએ પૂછ્યું કે–શું ભગવાન મહાવીર પધાર્યા? જવાબ મળે કે-ના, આ તે પચ્ચીસમાં તીર્થકર પધાર્યા છે. સુલસા કહે છે કે–એ બને નહિ. પેલાએ કહ્યુંજેવા હોય તે ચાલે ! સુલસા કહે–ના, સર્વજ્ઞના અનુયાયીને એવું જેવાનું હોતું નથી." સમ્યગદષ્ટિ નાટકચેટક જોવાની ક્રિયાને ઉપાદેય માને ? નાટકચેટક જેવાની શી જિનેશ્વરદેવની આજ્ઞા ખરી? પ્રતિકમણના અતિચાર આવડે છે ને ? તેમાં શું આવે છે ? મુંબઈ શહેરમાં ચૌદશ જેવા દિવસે પ્રતિક્રમણ કરનારા કેટલા ? થોડા અહીં, થેડા ત્યાં અને થોડા ઘેર; પણ કુલ સંખ્યા કેટલી ? સભા પચાસ હજારમાંથી પાંચસો. કેમ? વિદ્યા વધી, વિજ્ઞાન વધ્યું, શક્તિ વધી, એથી? વિચારો કે વિદ્યા અને શિક્ષણ વધે તેમ શું શું વધવું જોઈએ? મા–બાપ બાળકને સ્કૂલ, હાઈસ્કૂલ અને કોલેજમાં વર્ષો સુધી ભણાવે છે, પણ બે-પાંચ વરસ પ્રકરણાદિ ભણાવવાને સમય ન મળે. નાનું બાળક રમ્યા કરે અને મોટું થાય એટલે સ્કૂલે જાય, પછી આ ક્યારે ભણે? સ્કલમાં ચારથી છ ચોપડી થાય તેયે. તે ભણે, વાંચે. પરીક્ષા આવે ત્યારે તે ઉજાગર કરી કરીને ગેખે Jain Educationa International For Personal and Private Use Only Page #494 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનનાં પ્રકી કિરણા [ ૪૭૫. અને પાસ થઈને ડિગ્રી મેળવે. પરન્તુ કેટલાક ડિગ્રીધારીઓને આજે છતી ડિગ્રીએ પણ નાકરી મળતી નથી અને બેકારીની ખૂમા મારવી પડે છે. માટે હવે એવું ભણેા કે તમારું જ્ઞાન જોઇને જોનારને પણ થાય કે કાંઈક વસ્તુ છે. ભણેલા માણસ એવી રીતે ખેાલે, ચાલે અને મેસે, ઊઠે કે દેખનારને થાય કે કેટલા સુયેાગ્ય, નમ્ર અને શાંત છે, ભણેલા ઊંચુ જોઈ ને ન ચાલે. ભણેલા દેવ-ગુરુ-ધર્માંની મશ્કરી ન કરે. ભણેલા, આ યુગમાં સાધુએ ન જોઇએ એમ ન કહે. એવા કયા દુનિયાના કાયદો છે કે જે ધર્મની આડે આવતા હોય ? પણ આથી હુ એમ. નથી કહેવા માંગતા કે તમે બાળકાને ભણાવા જ નહિ. શ્રી જિનેશ્વરદેવના શાસનને પામેલા તે એમ કહે કે તમારા સંતાનને, તમારી કામનાં સંતાનોને ખૂબ ભણાવે, એ ભણાવવા ખાતર જરૂર પડે તે તમારાં ઘરબાર પણ તારાજ કરેા, કામનાં માળાને ભાઈ તરીકે, પુત્ર તરીકે રાખીને ભણાવે અને તે ખાતર એને અપાય તેટલું આપે.. પણ એટલુ તા જરૂર ધ્યાનમાં રાખે! કે એ જ્ઞાન એવું તા ન જ હાવુ જોઇએ કે જેના પ્રતાપે ઘરના જ આંગણામાં ખાવળિયા ઊભા થાય. આંબા જ ઊભા થતા હાય તા કયા હીણભાગી નિષેધ કરે ? બાકી, આંબાને બદલે માળિયા થઈ, મા ને કટકોથી દુ મ બનાવી દે, એવા જ્ઞાનને પાષવાના ઉદ્દેષણા પૂર્ણાંક એકેએક શાસનપ્રેમીએ નિષેધ કરવા જ જોઈ એ. આવી સત્ય વાતાને ઊલટા રૂપમાં રજૂ કરી, અહીં નહિ આવનારા અજાણ જીવાને મૂઝવનારા, પાતે સ્વયં ડૂબે છે અને બીજાને ડુબાડે છે. અમારે તા શ્રી જિનેશ્વરદેવના સિદ્ધાંત જગતને બતાવવા છે. એ સિદ્ધાંતા જગતના જીવા સમજે, આરાધે અને એ આરાધનાના પ્રતાપે અનંત સુખના ભેાકતા થાય, એજ એક અમારી મનેાકામના છે. ૩.નિવિચિકિત્સા–ત્રીજો આચાર નિવિચિકિત્સા ’એટલે શ્રી જિનેશ્વરદેવે કહેલી ધર્મક્રિયાના ફળમાં શકાને અભાવ. જ્ઞાનીએ. કહેલ અનુષ્ઠાન સેવવાથી ફળ મળશે કે નહિ, એની શંકા એ Jain Educationa International " For Personal and Private Use Only Page #495 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદશન-૧ વિચિકિત્સાદોષ છે. એને ન કરવી તે નિર્વિચિકિત્સા કહેવાય. જ્ઞાનીએ કહેલ અનુષ્ઠાનની સેવાનું ફળ ન મળે, એ બને જ કેમ? - ૪, અમદષ્ટિ–ચે આચાર “અમૂઢદષ્ટિપણું” છે. શ્રી જિનેશ્વરદેવે કહેલાં વચન દીર્ઘદ્રષ્ટિએ વિચારે, સુંદર અને સૂક્ષ્મ બુદ્ધિએ સમજે, વાતવાતમાં જેમતેમ ન બોલે, એ અમૂઢદષ્ટિતા છે. શ્રી જિનેશ્વરવિન શાસનને પામેલે આત્મા અમૂઢદષ્ટિ હોય મૂઢ એટલે મૂર્ખ અમૂઢ એટલે અમૂખ-વિચારક; જેની દષ્ટિ કઈ પણ વસ્તુમાં મૂંઝાય કે ગભરાય નહિ તે. એ મૂંઝાઈને કદી ધર્મથી ચૂકી ન જાય. એ દરેક પ્રસંગે વસ્તુને વસ્તુ સ્વરૂપે જુએ. “પઢમં નાળ તો રા'—આનું તાત્પર્યત એ જ છે કે, દયા પાળવી હિય તે જ્ઞાનને ખપ કર. જેમ બાળા - આ વાક્યને ભાવ એ છે કે, અન્ન હોય તે પ્રાણ ટકે. પ્રાણ ટકાવવા માટે અન્નની જરૂર તે છે, પણ જેની પાસે અન્ન લેવા જાઓ તે એમ કહે કે “પ્રાણ આપે તે અન્ન આપું; માટે પ્રાણ આપે અને અન્ન લઈ જાઓ !” તે એને કહેવું પડેને કે –“ભાઈ! બને તેમ નથી. પ્રાણ ટકાવવા માટે તે હું અન્ન લેવા આવ્યો છું. હવે એ પ્રાણ જ તું લઈ લે, તે એ અન્ન મારે શા કામનું ? એ જ રીતે જે દયાના પાલન માટે જ્ઞાનની જરૂર છે, તે જ્ઞાન મેળવતાં દયા જ મૂક્વી પડતી હોય તે શું કરવું જોઈએ? એ વાત બરાબર વિચારે. દયાના રહસ્યને સમજનાર એમ જ વિચારે કે-જે દયાના પાલન માટે જ્ઞાનની જરૂર છે, તે દયા, જ્ઞાન પામતાં મૂકવી પડતી હોય તે એ જ્ઞાનને નવ ગજના નમસ્કાર. કઈ પણ ભવમાં એવું જ્ઞાન ન મળજે! દયા માટે જ્ઞાન છે. દયાની પ્રાપ્તિ અને પાલન માટે જ્ઞાન છે. એ જ્ઞાન મેળવવા જતાં દયાને જ હેમ કરે પડતે હોય, દયાનું જ ખૂન કરવું પડતું હોય તે એ જ્ઞાનને શ્રી જિનેશ્વરદેવને અનુયાયી સ્વપ્ન પણ કેમ ઈચ્છે ? આ જાતની વિચારણા કરવી એ અમૂઢદષ્ટિપણું છે. ત્યાગ, સંયમ અને તપ એ એવી વસ્તુ છે કે એને જોઈને Jain Educationa International For Personal and Private Use Only Page #496 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દશનનાં પ્રકી કિરણે [૪૭૭ સામાન્ય રીતે કેઈનું પણ માથું નમે તે આશ્ચર્ય પામવા જેવું નથી. ત્યાગાદિ માટે એ સ્વભાવસિદ્ધ વસ્તુ છે. નાગાબાવાના પણ ત્યાગને અને તપને જોઈને, એ જે રીતે કષ્ટ વેઠતે હોય છે તેને જેઈને સામાન્ય રીતે લેક મુંઝાય છે. ત્યાગ, સંયમ, તપ વગેરે એવી ચીજ છે કે–ભલભલાને આકર્ષી શકે. પણ એ કેવળ બાહ્ય પણ હોઈ શકે છે. માટે આપણે તે શ્રી જિનની આજ્ઞાને જેનારા. છીએ. જે એમાં શ્રી જિનની આજ્ઞાની અવગણના સમી ખામી. દેખાય. શ્રી જિનની આજ્ઞા પ્રતિના આદરને જ અભાવ દેખાય, તે એવા ત્યાગ, સંયમ અને ત૫ ઉપર પણ આપણા હૈયામાં પ્રેમનેઆદર ભાવ પ્રગટ જોઈ એ નહિ. કે ઈવાર એવું બને કે-જ્યાં શ્રી જિનની આજ્ઞાને પ્રેમ હોય ત્યાં બાહ્ય ત્યાગ, સંયમ–તપ આદિ ન હોય અથવા તે ઓછું હેય. અને જ્યાં શ્રી જિનની આજ્ઞાને પ્રેમ તે નહિ પણ વિરોધ હોય ત્યાં બાહ્ય ત્યાગ, સંયમ, તપ આદિ હોય ને એને મહિમા પણ હોય એવુંય બને, છતાં પણ એમાં સમ્યગ્દષ્ટિ મુંઝાય નહિ. જ્યાં શ્રી જિનની આજ્ઞા નથી, શ્રી જિનની આજ્ઞાને પ્રેમ નથી, ત્યાં રહેલા ત્યાગાદિને જોઈને અને તેના મહિમાને જોઈને મુંઝાવું એ મૂઢદષ્ટિપણું છે. સમ્યગ્દષ્ટિ માટે અને સમ્યગ્દર્શનને પામવાની ભાવનાવાળાને માટે તે આચરણીય નથી, પણ અનાચરણીય છે. સવ એ તે અતિચાર છે ને? જરાક મૂઢદષ્ટિપણું આવી જાય અને તરત મન પાછું ફરી જાય ત્યાં સુધી તે અતિચાર, પણ મન પાછું ફરે નહિ અને એમાં જે મન ઘેલું બની જાય તે એ અનાચાર પણ બને. અતિચાર જે આચરાય અને પછી બિનસાવધપણું જે વધી જાય, તે અનાચારને આવતાં પણ વાર ન લાગે. શ્રી જિનાજ્ઞાનું આરાધન જ પરમ કલ્યાણનું કારણ છે ? સમ્યગ્દર્શનને પામેલાએ જ નહિ પણ સમ્યગ્દર્શનને પામવાની, Jain Educationa International For Personal and Private Use Only Page #497 -------------------------------------------------------------------------- ________________ :૪૭૮ ] સમ્યગદશન-૧ ઈચ્છાવાળાએ પણ મૂઢદષ્ટિપણને ત્યાગ કરવું જોઈએ, જ્યારે, આજે તે આ વેષમાં (સાધુવેષમાં રહેલાઓમાંના પણ કઈ કઈ એવું બેલતા થઈ ગયા છે કે-“દેશના નેતાઓમાં જે ત્યાગ દેખાય છે, તે ત્યાગ, સંયમ, તપ આપણું સાધુઓમાં પણ દેખાતું નથી. એટલે ખરા સાધુ અને ખરા જૈન તે એ છે.” આવું આવું બેલીને તેઓ અજ્ઞાન લોકોને પોતાના તરફ આકર્ષી જાય છે. અજ્ઞાન લોકોને એમાં એમની દષ્ટિની વિશાળતા લાગે છે. દષ્ટિનું એ વિશાળપણું છે કે આત્માનું એ મિથ્યાદષ્ટિપણું છે ? જો કે હજુ સુધી તે શ્રી જેનશાસનમાં એ કાળ નથી આવ્યો કે શ્રી જૈનશાસનમાં, સુસાધુઓમાં અને સુશ્રાવકેમાં પણ જે ત્યાગ, સંયમ અને તપ દેખાય છે તે ત્યાગ, સંયમ અને તપ બાજે જોવા મળે; પણ કદાચ કલ્પના ખાતર માની લો કે–એ પણ કાળ આવી લાગે, કે જે કાળમાં કેવળ ઈહલૌકિક કલ્યાણમાં જ રાચનારા અને આત્માના હિતની વાતને પણ અવગણનારા માણસેમાં ત્યાગ વગેરે વધારે દેખાય, તે એવા કાળે પણ હૈયામાં જે શ્રી જિનની આજ્ઞાનો પ્રેમ હોય તે શું થાય? - જેમ આજે કલિકાળમાં મોટે ભાગે ધનાદિ એવાને મળ્યું છે કે જેમને શ્રી જિનનું શાસન વાસ્તવિક રૂપમાં ગમતું નથી અને શ્રી જિનનું શાસન જેમને વાસ્તવિક રૂપમાં ગમે છે એવા છેડા છે અને એ બેડામાં પણ મટા શ્રીમતેમાં જેમને નંબર ગણાય એવા છેડા છે. તેમ શ્રી જિનની આજ્ઞા પ્રત્યે અણગમે હોય અને કેવળ આ લકની જ ચિંતામાં મગ્ન રહી પરલોકની ચિંતાને અવગણવામાં જ કલ્યાણ માનનારા હોય, એવાઓમાં ત્યાગ, સંયમ, તપ આદિ શક્તિ વિશિષ્ટ હોય એવું પણ બને અને શ્રી જિનની આજ્ઞા પ્રત્યે સમર્પિત અન્ત:કરણવાળા આત્માઓમાં ત્યાગ, સંયમ, તપ આદિના આચરણ માટે જેટલી શક્તિ જોઈએ તેટલી ન હોય એવું પણ બને. આવી પસ્થિતિ આંખ સામે હોય ત્યારે પણ પેલાઓને ત્યાગ આદિ તરફ આકર્ષાય નહિ અને શ્રી જિનની આજ્ઞાને સમર્પિત અન્તાકરણવાળાઓ -પ્રત્યે જરા પણ ઉપેક્ષાને ભાવ આવે નહિ આવું ક્યારે બને ? Jain Educationa International For Personal and Private Use Only Page #498 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનનાં પ્રકીણ કિરા [ ૪૭૯ હૈયું ઊઘડયું હોય અને હૈયાને ઉઘાડુ' રાખ્યું હોય ત્યારે એ બને ને ? હૈચુ' ઊઘડવુ એટલે શુ? શ્રી જિનાજ્ઞા પ્રત્યે સમર્પિત ભાવ પેદા થવા. “ કલ્યાણનું પરમ કારણુ એક માત્ર શ્રી જિનાજ્ઞાનું આરાધન અને જ્યાં શ્રી જિનાજ્ઞા નહિ ત્યાં સાચું કલ્યાણુ પણ નહિ.”—આવી બુદ્ધિ હાવી જોઇએ. ૫. ઉપબુ'હણા-શાસનમાં જે કેાઈ ગુણી હોય, શુદ્ધ ગુણના પૂજારી હાય, શુદ્ધ મા ના પ્રકાશક હોય, તેની સેવા, પ્રશંસા કરવી તે ઉપષ્ટ હુણા છે. ગુણવાનની પ્રશંસા કરતાં ગુણવાન ગુણુમાં આગળ વધે છે અને સાંભળનારા ગુણને પામે છે. પ્રશંસા કેાની થાય? પાંચમા આચાર ‘ઉપમ હુણા ’ છે. શાસનમાં જે કાઈ ગુણવાન હાય તેની ખુલ્લે દિલે, મુકત કંઠે પ્રશંસા કરવી. પ્રશંસા ગુણુની કરવાની છે, ગુણાભાસની નહિ. જે ગુણ પરિણામે સુંદર હોય તેની પ્રશંસા થાય. જે ગુણુ પરિણામે સુદર ન હેાય તેને મનમાં રખાય પણ પ્રશંસા તે ન જ થાય. ગુણાભાસની પ્રશંસા કરનારો ઉન્માની પુષ્ટિ કરનારા થઈ ને પરિણામે મિથ્યાત્વને વધારી સમ્યગ્દર્શનના ઘાતક પણ થાય છે. આ વિષયમાં મહામહાપાધ્યાય શ્રીમદ્ યશેાવિજયજી મહારાજા ફરમાવે છે કે “ મિથ્યામતિ ગુણવણુના, ટાળેા ચાથા દોષ; ઉન્માગી ઘુણતાં હવે, ઉન્માગ ના પાષ.” જેની મિથ્યાત્વની વાસના ખસી નથી, એવામાં કદી એકાદ ગુણુ દેખાય, એટલા માત્રથી તેની પ્રશંસા કરે તે એ પ્રશંસા કરનાર ઉન્માના પાષક બની જાય છે. ૬. સ્થિરીકરણ–ધમ પામેલા આત્માને પ્રભુમાગ માં વધુ સ્થિર કરવા એટલે કે તે સ્થિર થાય તેવાં શાસ્ત્રવિહિત ઉપાયા ચૈાજવા. શ્રી જિનેશ્વરદેવના ધર્મથી પડતા અગર શિથિલ થતા આત્માને Jain Educationa International For Personal and Private Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦] સમ્યગુર્શન-૨ સ્થિર કરે તેનું નામ સ્થિરીકરણ. કોઈપણ આત્માને ધર્મમાં સ્થિર કરવા જેટલું બને એટલું કરવું, પરંતુ કેઈ ખસી જાય, ચલવિચલ. થઈ જાય, એવા શબ્દપ્રચાગ પણ ન કરવા જોઈએ. ધર્મ લેવા આવનારને ધર્મની કઠિનતા જરૂર સમજાવાય પણ તે એવી રીતે સમજાવાય કે જેથી એ આત્મા ધર્મથી જરા પણ પરાભુખ ન બને. સંયમ લેઢાના ચણા ચાવવા જેવું છે, તલવારની ધાર પર ચાલવા જેવું છે, રેતીના કેળિયા ભરવા જેવું છે–આવાં શાસ્ત્રીય વચને પણ. આવનારને તરત જ–સંયમની સમુખ બનાવ્યા વિના જ જે કહેવામાં આવે તે એ કહેનાર ખરેખર “સ્થિરીકરણ” નામના છઠ્ઠા દર્શનાચારને પાલક નહિ પણ ભંજક ગણાય. શ્રી શ્રેણિક મહારાજા પાસે આવીને જ્યારે શ્રી શાલિભદ્રજીની માતા કહે છે કે-“મહારાજા ! મારે શાલિભદ્ર સંયમ લે છે” ત્યારે શ્રેણિક મહારાજા આશ્ચર્ય પૂર્વક કહે છે-કે એ એક દિવસ જે શાલિભદ્ર મારા ખેાળામાં માત્ર જરાવાર બેસવાથી પણ અકળાઈ ગયે હતું, મારા શ્વાસે છુવાસની ગરમી પણ ખમી શક ન હતું, એટલા માત્રમાં જે પસીનાથી રેબઝેબ થઈ ગયું હતું અને આંખમાં પાણી આવી ગયાં હતાં તે શાલિભદ્ર સંયમ લે છે ? કે પુણ્યશાળી !” મા કહે છે કે-“હા મહારાજ ! તે જ શાલિભદ્ર. પણ આજે હવે તે, તે શાલિભદ્ર રહ્યો નથી. આજને શાલિભદ્ર જુદો છે. શ્રી શ્રેણિક મહારાજા વિચારે છે કે-આ ભેગી, આલેકમાં પણ દેવતાઈ સુખ ભોગવનાર, સંચમ લેવાને તૈયાર થયે છે એ શ્રી જિનેશ્વરદેવના શાસનની બલિહારી છે. માતાને કહે છે કે- પધારો ! એને દીક્ષા મહોત્સવ તમારે નહીં, પણ મારે કરવાનો છે. બધી સામગ્રી તૈયાર કરવા માટે હું હુકમ કરું છું. તમારી પેઠે જ હું આવું છું.' - મેટે શિક્ષાપાઠ - શ્રી શ્રેણિક મહારાજા તરત શાલિભદ્રજીની પાસે ગયા. ત્યાં જઈને એમ ન કહ્યું કે-આ શું? તારા જેવા સુકમળથી ચારિત્ર Jain Educationa International For Personal and Private Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનનાં પ્રકીર્ણ કિરણો [૪૮૧ કેમ પળાશે? આવી ભેગવયમાં સંયમ હેય? બહુ કઠિન કામ છે. માટે ગાંડાઈ ન કર!” પણ સમ્યગ્દર્શનના આચારમાં પ્રવીણ એવા એ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે શાલિભદ્રજીની સ્નાનક્રિયા ચાલતી. હતી. તે વખતે એ મગધ દેશને માલિક પિતે સ્નાનક્રિયા કરાવવામાં ભાગ લે છે અને કહે છે કે ઘોડત્તિ તપુષ્યોતિ હે પુણ્યશાળી ! તું ધન્ય છે, કૃતપુણ્ય છે, તે વિના પ્રભુના શાસનમાં મેરુ જેવા સંયમના ભારને ઉપાડવા કેણ તૈયાર થાય ? જુઓ, શાસ્ત્રનાં વચને શ્રી શ્રેણિક મહારાજા કઈ રીતે બેલે છે ? આ વાત બરાબર વિચારે. કહે છે બધું, પણ સામે સ્થિર થાય તે ઢબે. પુણ્યશાળીઓ સંચમરસિક આત્મા પ્રત્યે એ રીતે જ બેસે કેમેરુથી વધે તેવા મહાવતેના ભારને ઉપાડવાને તારા વગર કેણુ તૈયાર થાય? તારા જેવો ભેગી સંયમ–સન્મુખ થાય ત્યારે અમને જરૂર થાય છે કે–અમે સંસારકાદવના કીડા છીએ. ખરે ભેગી તે તું છે કે જેણે ભેગ ભેગવી પણ જાણ્યા અને છેડી પણ જાણ્યા. જેન– શાસનને ભેગી પણ આવા તારા જેવા જ હોય. તારા જે આત્મા તલવારની ધાર પર નહીં ચાલે તે બીજે કેણ ચાલે ? રેતીના કેળિયા વાળવા, લેઢાના ચણા ચાવવા, એ તારા જેવા સત્વશાળીનું જ કામ છે. અમારા જેવા પામર માટે તે તારું આ વર્તન એ મેટે શિક્ષાપાઠ છે. સંયમના સ્વરૂપથી અનભિજ્ઞ અને કૃત્રિમ દયાના ઉપાસકેદ આવે વખતે શું શું બોલે છે, એ જાણે છે ને? કેટલાક તે તે વખતે કહે છે કે-“અરે એ કાચી બુદ્ધિના ! અમને કાળા મરી ધોળાં આ વ્યાં, સાધુને સાંભળી સાંભળી ઘરડા થયા, અપાસરાના ચોરસ ઘસી નાખ્યા, ઈદ્રિયેનું તેજ પણ હણાઈ ચૂકયું, છતાં ભેળા ! અમને વૈરાગ્ય ન થયે અને તને ક્યાંથી વૈરાગ્ય થઈ ગયો? કઈ સાધુને ભેળા ભેળવાઈ ન જા. એ તે નવરા છે, એમને બીજો ધંધો પણ શા છે કે માટે બેસી જા. ગાંડો ન થા.” આવું આવું કંઈક આનંદપૂર્વક બોલે * સ. ૩૧ Jain Educationa International For Personal and Private Use Only Page #501 -------------------------------------------------------------------------- ________________ ! ૨ ] સમ્યગ્દર્શન-૧ છે. એ ખાલીને કાચાપાચાને બેસાડી પણ દે છે. કદાચ પેલા સંયમરસિક આત્મા સામે એમ કહે કે મારી તેા ભાવના છે જ.' તા પેલા કૃત્રિમ દયાના પૂજારીએ ધમકાવીને પણ એને બેસાડી દે. માંદો હાય તે! પરવા ન કરે, મરતા હોય તા મરવા દે, રાતી પાઈ લેણી મ્હાય તા કાર્ટ ઘસડે પણ સચમ લેવા જાય તે સગા બાપ થઈને આવે, એવા પણ પરાપકારીઓ આજે આછા નથી. એ બધા આ - સ્થિરીકરણ ’ ગુણના વૈરીએ છે. .... શ્રી ધના કાકી જ્યારે મા પાસે સયમ લેવાની અનુમતિ માગવા જાય છે ત્યારે એ મા શું કહે છે ? એ કહે છે કે. અનુમતિ વત્સ ! કાઈ ન દેશે, પાડોશી સયમ લેશે.” 66 વત્સ ! સાંભળ ! ઘરના જાય તે તે અનુમતિ ન દે, પણ પાડોશી પણ સંયમ લેવા જાય તે તેને પણ કોઈ અનુમતિ ન આપે. માટે તું ભલે અનુમતિ લેવા આવ્યા, પણ અમે તા મેહમાં પડેલાં છીએ, ત્યાં અનુમતિ આપવાનું કામ કિઠન છે. “ સમ્યગ્દષ્ટિ માતાના કેવા ઉદ્ગારા ! શ્રેણિક મહારાજાને અવિરતિના ધાર ઉડ્ડય હતા, વિરતિના પરિણામ સુદ્ધાં જેમને સ્પશી શકતા ન હતા, એવા પણ એ જ્યારે જ્યારે, જ્યાં જ્યાં વિરતિ જોતા, ત્યારે ત્યારે અને ત્યાં ત્યાં તેમની રામરાજી વિકસ્વર થઈ જતી. એમના તે વખતે કેવા ઉદ્ગાર નીકળતા તે આપણે જોઈ આવ્યા. સયમના અથી આગળ ધર્માત્માના એવા ઉદ્દગાર નીકળવા જોઈએ કે જે સાંભળીને સામાને એમ થઈ જાય કે અનેક પુણ્યશાળી જેના આટલા ગુણ ગાય છે, તે વસ્તુને હું પામવા તૈયાર થયા છું, એ મારુ' જેવુ... તેવું પુણ્ય નથી; આ રીતે એ ધર્માંમાં વધુ સ્થિર બને. એ પ્રમાણે સ્થિરીકરણ દર્શાનાચારને સમજે અને સમજ્યા બાદ ખરાખર ક્રૂરજ બજાવા—કોઈ ને પણ ધર્માં માં સ્થિર કરવાના પ્રયત્ન કરવા, પણ ભૂલેચૂકે પગ ખેં'ચી પટકવાના પ્રયત્ન ન થઈ જાય તેને માટેની પૂરતી સાવધાની રાખવી આવશ્યક છે. આ રીતે તમે ધર્મોમાં સ્થિર બના અને અન્યને સ્થિર મનાવા. 66 Jain Educationa International For Personal and Private Use Only Page #502 -------------------------------------------------------------------------- ________________ સભ્યશનનાં પ્રકીર્ણ કિરણે [ અ3 - ૭, વાત્સલ્ય-શકિત મુજબ સાધમીનું વાત્સલ્ય કરવું. - આ વાત્સલ્યભાવમાં કહ્યું નથી પણ ભક્તિ છે. પ્રભુમાર્ગમાં રહેલા ધર્માત્મા પ્રત્યે વાત્સલ્યભાવ એટલે કે ભક્તિભર્યા ભાવ હોય. પ્રમોદ તે ગુણને અંગે હોય જ અને એ સમ્યફવા મિશ્રિત ગુણે પ્રત્યેની અમેદ ભાવના સાથે પ્રશંસા પણ હોય જ. ધમી પ્રત્યે કરુણા હાઈ શકતી નથી. જેના પગથી પામવાનું તરવાનું તેના પ્રત્યે કરુણું ભાવના રાખવી વાસ્તવિક નથી. કરુણ તે હીન પાત્રમાં રાખવાની છે. ઉચ્ચ તથા સમાન પાત્રમાં તે ભક્તિ જ હોય. ભક્તિની જગ્યાએ કરણ કરનારે દર્શનને હાનિ પહોંચાડનાર છે. ભક્તિના સ્થાને જ્યારે અનુકંપા આવે ત્યારે મનમાં એમ થાય છે કે “હું મેટ !' અને આમ થાય એટલે સામાની મહત્તા ઓછી અંકાય. જ્યાં મારું તે એનું” એમ હેાય અને “મારું, તે પુણ્યશાળીના ઉપગમાં ક્યારે આવે” એ ઉમળકે હોય ત્યાં અનુકંપા શાની? શ્રી જિનેશ્વરદેવના શાસનમાં બધું પાતપિતાના સ્થાને શેભે. ભક્તિના સ્થાને અનુકંપા કરવી અને અનુકંપાને સ્થાને ભક્તિ કરવી તે પણ દોષ છે. ૮, પ્રભાવના – શ્રી જિનેશ્વરદેવના શાસનની પ્રભાવના થાય તેવી ક્રિયાઓ અને પ્રવૃત્તિઓ કરવાના પ્રયત્ન કરવા. જેણે સમ્યગ્દર્શન સાચવવું હોય તેણે તેને આઠે આઠ આચારેનું પાલન કરવું જ જોઈએ. “પ્રભાવના” એ શ્રી સમ્યગ્દર્શનને છેલ્લે (આઠમે) પ્રકાર છે. શ્રી જૈનશાસનમાં આઠ પ્રકારના પ્રભાવક કા છે – (૧) પ્રાવચનિક (૨) ધર્મકથી (૩) વાદી (૪) નૈમિત્તિક (૫) તપસ્વી (૬) વિદ્યાવાન (૭) સિદ્ધ અને (૮) કવિ. (૧) રાવચનિક : કાલને ઉચિત કૃતને ધરનાર એવા પ્રવચનિક સૂરીશ્વર, સાધુસાવી અને શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રી સંઘને સન્માર્ગમાં પ્રવૃત્તિ કરાવનારા હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪] સમ્યગ્રદશન-૧ આ જ વસ્તુને ન્યાયવિશારદન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશવિજયજી ગણિવર સમિતિના સડસઠ બેલની ગુજરાતી ભાષાની સજઝાયમાં જણાવે છે કે : વર્તમાન શ્રતના જે અર્થને, પાર લહે ગુણ ખાણ.”, વર્તમાન શ્રુતના અર્થને પાર પામનારા અને ગુણેની ખાણ સમા, એ “પ્રવચનિક” નામના પ્રભાવક છે. (૨) ધર્મસ્થી : (૩) ભવ્ય જનેને પ્રતિબંધ પમાડનારા અને કથન લબ્ધિને ધરનારા “ધર્મકથી” કહેવાય છે. આ વાતને જણાવતાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કે ધર્મકથી તે રે બીજે જાણીએ, નંદીષેણ પરે જેહ, નિજ ઉપદેશે રે રંજે લોકેને, ભંજે હૃદય સંદેહ.” બીજા પ્રભાવક “ધર્મકથી” છે, જે શ્રી નંદીની માફક પિતાના ઉપદેશથી લોકોને રંજિત કરે અને તેમના હદયના સંશોનું ભંજન કરે. માત્ર વાત એટલી કે સંશય કરનાર જિજ્ઞાસુ હો જોઈએ. તેને આશય વસ્તુને સમજવાનું જ જોઈએ, સભાને મૂંઝવવાને કે પિતાની વિદ્વત્તાને પેટે આડંબર કરવાને ભાવ તેના હૃદયમાં ન હવે જોઈએ. એવા ભાવવાળા તે ઉત્તમ દેશનામાંથી ઝરતા જ્ઞાનામૃતનું પાન સ્વયં કરતા નથી અને અન્યને પણ ન કરવા દઈને નિરક અંતરાયના ભાગીદાર થાય છે. એવાઓના સંશય ભરવાનું કામ તે અશક્ય જેવું જ છે; કારણ કે તેઓ જિજ્ઞાસુ હોવા કરતાં ઇશદાપૂર્વકના જીદ્દી હોય છે. આ ખામી તેઓના અશુભ કમની છે, એમ માની તેવાઓ પ્રત્યે ભાવદયા ચિંતવી તેઓની ઉપેક્ષા કરવી એ જ ધુ હિતકર છે. (૩) વાદી - ત્રીજા પ્રભાવકનું વર્ણન કરતાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ ફરમાવે છે કે Jain Educationa International For Personal and Private Use Only Page #504 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનનાં પ્રકીર્ણ કિરણા [ ૪૮૫ ભણ્યા, મલ્લવાદી પરે જેહ; ગાજતા જિમ મેહ; ધન ધન શાસન મંડન મુનિવરા. વાદી ત્રીજો રે તનિપુણ રાજદ્વારે જયકમલા વરે, ત માં નિપુણ અને પ્રસંગ આવ્યે જે આચાર્ય ભગવાન શ્રી મલ્લવાદિજીની માફક મેઘની જેમ ગારવ કરીને રાજ્યદરબારમાં પણુ જયલક્ષ્મીને મેળવે છે, તેવા વાદી પણ શ્રી જિનશાસનમાં પ્રભાવક ગણાય છે. શાસન ઉપર વિરેાધીઓ તરફથી આવતી આપત્તિઓના સમયે મૌન રહેવું, એ શાસનરસિક મુનિવરી માટે જરા પણ હિતકર નથી. શાસન ઉપર પ્રહાર થતા હૈાય એવા સમયે શક્તિસ'પન્ન મહર્ષિઓએ શાસનરક્ષામાં પેાતાની સર્વ શક્તિ ખેંચી નાખવી જોઈ એ. જો તે છતી શક્તિએ ઉપેક્ષા કરે તે આરાધક મટી વિરાધકની ક્રેડિટમાં જાય છે. શ્રી જિનેશ્વરદેવેાના પરિવારનાં જ્યાં જ્યાં વન આવે છે, ત્યાં ત્યાં વાદીઓની સંપદાનું પણ વર્ણન આવે છે. એ વાદીઓને સુરાસુરની સભામાં પણ અક્ષાભ્ય તરીકે વર્ણવ્યા છે. ખરેખર વાદીઓ પણ શાસનની પ્રભાવના કરનારા છે. કોઈ વિતંડાવાદી પણ આવે, કોઈ તર્કવાદી પણ આવે એ બધાની સામે જરા પણુ ક્ષેાભ પામ્યા વિના તે પુણ્યપ્રભાવક વસ્તુનું વસ્તુ તરીકે પ્રતિપાદન કરતાં લેશ પણ અચકાય નહિ. સત્ય વસ્તુને પ્રસિદ્ધિમાં લાવવા માટે કરવામાં આવતા વાદ એ કાંઈ વઢવાડ નથી; પણ તેવા સમયે શ્રી જૈનશાસનને જગતમાં દીપ્તમાન કરવાનું પ્રમળ સાધન છે. (૪) નૈમિત્તિક : નૈમિત્તિક પણ શ્રી જિનશાસનના પ્રભાવક છે, નિમિત્તશાસ્ત્રના પરમ જ્ઞાતાનું કહેવુ કદી પણ ખાટુ હોય નહિ. શ્રી જિનેશ્વરદેવના શાસનના નૈમિત્તિકે બધાના જોષ જોવા ન બેસી જાય. જેને તેને નિમિત્તશાસ્ત્ર આપવું એ પણ પાપ કર્યું છે. પ્રાવચનિક માટે પશુ કહ્યું છે કે-એ પણ જો અયાગ્ય કે અધિકારીને પ્રવચન આપે તેા તેમને પ્રાયશ્ચિત્ત લાગે. નૈમિત્તિક માટે કહ્યુ છે કે ઃ . Jain Educationa International For Personal and Private Use Only Page #505 -------------------------------------------------------------------------- ________________ ૮] નેમેત્તિો નિમિત્ત', નૈમિšજ્ઞપનિકળે ’* સમ્યગ્દર્શન-૧ (શ્રી સમ્યકત્વ સપ્તતિ ાક ૩૪) જે નૈમિત્તિક શાસનની ઉન્નતિના કાર્યમાં નિશ્ચિત રીતે નિમિત્તના ઉપયાગ કરે તે જૈનશાસનના પ્રભાવક છે. જો અકાય એટલે કે આર ભાર્દિક પાપકાય માં નિમિત્તના ઉપયાગ કરે તે તે માટા અનથ ને કરનારા થાય છે. માટે નિમિત્ત જાણે પણ એ નૈમિત્તિક મહર્ષિ નિમિત્તશાસ્ત્રના જેમ તેમ ઉપયાગ કરતા ન કું. શાસન પ્રભાવનાના સમયે જ ઉપયાગ કરે. શ્રુત કેવલી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી અખંડ નૈમિત્તિક હતા. જે કહે તેમાં લેશ પણ ફક ન આવે, છતાં તેમણે એ વસ્તુના ઉપયાગ કયારે કર્યો ? શ્રી ભદ્રષાહુસ્વામી અને એમના ભાઈ વરાહમિહિર બંને મુનિ હતા. અભિમાનના યોગે મુનિપણું મૂકી વરાહમિહિરે જ્યાં ત્યાં, ઠામઠામ નિમિત્ત કહેવા દ્વારા પ્રસિદ્ધિ મેળવી. શ્રી ભદ્રબાહુસ્વામીની વિરુદ્ધ ખાલી શ્રી જિનેશ્વરદેવના શાસનની એ અવહેલના કરતા. એક વખત નગરના રાજાને ત્યાં પુત્રજન્મ થયેા. વરાહમિહિર ત્યાં પહોંચી ગયા. અને આશીર્વાદ આપ્યા કે હે રાજન્ ! તારા આ પુત્ર સે વર્ષના થશે. સાથે જ તે નગરમાં વિરાજી રહેલા શ્રી ભદ્રબાહુસ્વામીજીને રાજા સમક્ષ હલકા પાડવા માટે એમ પણ કહ્યું કે જૈન સાધુએ તા વ્યવહારને પણ જાણતા નથી અને માટે જ એમણે આટલા વિવેક પણ સાચવ્યા નથી.’ તેની આવા પ્રકારની પ્રવૃત્તિથી શ્રી જૈનશાસનની હીલના થતી જોઈને શ્રીસદ્દે ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજીને બધી વાત કરી. તે વખતે એ પ્રભાવક રિપુરદરે નિમિત્તશાસ્ત્રના ઉપયોગ કર્યાં અને સંઘને કહ્યું કે રાજાને જઈ ને કહો કે અજ્ઞાન માણસા વસ્તુ સમજ્યા વિના આશીર્વાદ આપવા દોડી આવે, પણ અમારાથી એવું ન થાય. આપના પુત્ર તેા આજથી સાતમા દિવસે ખિલાડીના ચાગે મૃત્યુ પામવાના છે, પછી અમે આશીર્વાદ આપવા કેમ આવીએ ? શ્રીસંઘે રાજા પાસે જઈને એ પ્રમાણે કહ્યું. રાજાને આ સાંભળી આશ્ચર્ય થયુ. એણે તમામ બિલાડીઓને Jain Educationa International For Personal and Private Use Only Page #506 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનનાં પ્રકીર્ણ કિરણ [૪૭ નગર બહાર કઢાવી મૂકી. પરંતુ ભવિતવ્યતાના ગે બરાબર સાતમા દિવસે બાળક માતાના ખેળામાં હતું અને બારણાની ભૂંગળ, જેને આકાર બિલાડી જે હતો, તે બાળકના ઉપર પડી અને બાળક મરણ પામ્યું. રાજાને ખાતરી થઈ ગઈ કે ખરેખર, જૈનશાસનમાં જ સમર્થ જ્ઞાનીઓ છે. જિનશાસનની અવહેલના ફેલાઈ હતી તે નાશ પામી, અને વરાહમિહિરની અપભ્રાજના થઈ. નિમિત્તને ઉપગ મહાપુરુષે આવે સમયે કરે. નૈમિત્તિક શ્રી જિનેશ્વરદેવના શાસનને પ્રભાવક ગણાય પણ એ નિમિત્તજ્ઞાનને પચાવી જાણે અને અવસરે જ ઉપગ કરે તે, અન્યથા નહીં. (૫) તપસ્વી: તપસ્વી પણ શ્રી જિનશાસનને મહાન પ્રભાવક છે. તપ બાહ્ય અને અત્યંતરના ભેદથી બાર પ્રકાર છે. તપસ્વી કેવા હોય. તે પ્રભાવક ગણાય, એ જણાવતાં શ્રી ઉપાધ્યાયજી મહારાજ ફરમાવે તપ ગુણ ઓપેરે રોપે ધર્મને, ગોપે નવિ જિન આણ આશ્રવ લોપે રે નવિ કેપે કદા, પંચમ તપસી તે જાણ. તપસ્વી એવા કે જે તપગુણને દીપાવે. એ તપગુણ દીપે ક્યારે ? જ્યાં જાય ત્યાં ધર્મને રેપે ત્યારે. આથી સાબિત થાય છે કે શ્રી જિનેશ્વરટેવના શાસનને તપસ્વી જ્યાં જ્યાં જાય ત્યાં ઘર્મને જ રેપે; પણ એ ધર્મને ક્યારે રોપી શકે? તે તેને જવાબ એ. છે કે-ગોપે નવિ જિન આણ” શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ગોપ નહિ તે, છુપાવે નહિ તે જ ધર્મને રોપી શકે. જમાનાના નામે બીજા ગમે તે બહાને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા છુપાવાય કે આધી પાછી કરાય તે શ્રી જિનેશ્વરદેવને ધર્મ રોપાય કે ઊખડી જાય? આ વાત બરાબર વિચારવા જેવી છે. કેઈને કદાચ ન ચ્ચે તેવી છે, તેમ છતાં સત્ય હોવાથી કા કે લખ્યા વિના ચાલે તેવી નથી. તપગુણને દીપાવ હોય, સ્થાને સ્થાને ધમને રેપ હોય તે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા છુપાવવી નહિ પાલવે. આ મહાપુરુષે આજ્ઞાની દાંડી Jain Educationa International For Personal and Private Use Only Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ ]. સમ્યગદર્શન-૧ પીટયા કરે અને આજની હવામાં ઉછરેલાએ આજ્ઞા આઘી મૂકવાની વાતે કર્યા કરે, એ કેટલા દુઃખની વાત છે? શ્રી જિનેટવરદેવના શાસનમાં તે આજ્ઞા વગરના તપને પણ કાયકષ્ટ, અજ્ઞાન તપ, બાલ તપ કહેલ છે, કિંમત વગરને કહેલ છે, કારણ કે એ તપ સાધ્ય વગરને છે, જેને માટે એ હવે જોઈએ તેને માટે નથી. વળી તે તપસ્વી કે હેય? તે જણાવતાં આગળ કહે છે કે આશ્રવ લપે, એટલે આશ્રવને લેપનારો હોય. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને માનનારે આશ્રવને લેપે કે આવને રોપે? પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ-એ પાંચે આશ્રવને આશ્રવ તરીકે માનીને એ આશ્રવની પ્રવૃત્તિને લુપ્ત કરવા પ્રયત્ન કરે તે જ એ શ્રી જિનેશ્વરદેવના શાસનને તપસ્વી ગણાય. એ આશ્રવની ક્રિયાઓનું અનુમાન કરવાને તે આત્માને અધિકાર નથી. આ પાંચ આશ્રવમાં સમગ્ર દુનિયાની પ્રવૃત્તિ આવી જાય છે. હવે વિચારે કેતમારા વેપાર આશ્રવ કે સંવર? પૈસા કમાવાની પ્રવૃત્તિ આશ્રવ કે સંવર? એના ઉપયોગમાં આવનારી બધી વસ્તુઓ આશ્રવ કે સંવર ? આશ્રવ એ ધર્મસાધન કહેવાય? આશ્રવ પ્રત્યેનું વલણ તે તમારામાં કેળવાયેલું જ છે. આવમાર્ગે જોડવા મહેનત કરવી પડે તેમ નથી. મિથ્યાત્વને શીખવવા માટે અવિરતિમાં જોડાવા માટે,કષાયે કરવા માટે, મન વચન-કાયાના ચિંગોને અર્થ-કામમાં જવા માટે કે પ્રમાદ કરવા માટે, શાળા કે પાઠશાળાએ ખેલવાની જરૂર છે? નહિ જ. ઉપરની બધી વસ્તુઓને અનાદિથી આત્માને અભ્યાસ અને અનુભવ છે. સભા ગૃહસ્થ પિતાના અધિકાર પ્રમાણે જે-જે કરે તે–તે થઈ શકે કે નહિ ? એથી સમ્યકત્વ કે દેશવિરતિમાં બાધ આવે રે ? આ ગૃહસ્થ પ્રભુની આજ્ઞામાં છે કે નહિ? શ્રાવકે માટે શ્રી જિનેવરદેવની પૂજા, સદ્ગુરુની સેવા, આવશ્યક ક્રિયા, દાન, શીલ, તપ, Jain Educationa International For Personal and Private Use Only Page #508 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દશનનાં પ્રકીર્ણ કિરણે [૪૮૯ ભાવ–આ વગેરે વિહિત થયેલી ધર્મકરણી છે. તે સિવાયની જે -જે કરણએ ગૃહસ્થ કરે, તે શ્રવ કે સંવર? એ જ તમારો પ્રશ્ન છે ને? ઘર બંધાવવાં, વેપાર-રોજગાર ચલાવવા છોકરા-છોકરી પરણાવવાં, એ આશ્રવ કે સંવર? એ જ તમે પૂછવા માગે છે ને ? જે “હા” તે હું તમને પૂછું છું કે-વેપાર-રોજગાર વગેરે કરનારો ગૃહસ્થ સમ્યકત્વ કે દેશવિરતિમાં છે કે તેની બહાર છે ? સમ્યગદષ્ટિ આત્મા દેશવિરતિને સ્વીકાર કરે છે; તે એટલા માટે કે સર્વવિરતિ લેવાની તાકાત નથી. હવે એ આત્મા પિતે જે દેશવિરતિને સ્વીકાર કરે છે, તે સિવાયની અવિરતિને આશ્રવ માને કે ? સંવર? સમ્યગ્દષ્ટિ આત્માની માન્યતા એ જ હેય છે કે–અવિરતિ માત્રને શ્રી જિનેશ્વરદેએ હેય ગણી છે, માટે તેને સર્વથા ત્યાગ કર્યા વિના આત્માની મુક્તિ થઈ શકે તેમ નથી. આવું માનનારે આત્મા અવિરતિને આશ્રવ માને કે સંવર? આ સર્વવિરતિ નહીં લઈ શકનારા આત્માઓ માટે “સમ્યકૃત્વમૂળ બારવ્રત રૂપ દેશવિરતિને ઉપદેશ આપી, ગૃહસ્થાવાસમાં રહેવા છતાં યથાશક્તિ મોક્ષમાર્ગ આરાધી શકાય એવી યેજના શ્રી જિનેશ્વરદેવોએ કરી આપી, એને અર્થ એ નથી કે ગૃહસ્થાવાસની સઘળી ક્રિયાઓ કરવી જ એવી પ્રભુની આજ્ઞા છે. પાંચમા પ્રભાવક “તપસ્વી” પણ જિનશાસનના મેટા પ્રભાવક છે. તે તપસ્વી તપગુણને દીપાવે, ધર્મને રેપે અને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને ગેપ નહીં; એવા હોય છે. જે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને ગોપવે તે વાસ્તવિક રીતે તપસ્વી હોય જ નહીં. એ ધર્મને રોપે અને એનાથી તપગુણ આપે એ બને જ કેમ? સભા અત્યંતર તપ તે સહુથી થાય એવું છે ને? આજ્ઞા વગર અત્યંતર ત૫ લાવે ક્યાંથી? આજની દુનિયામાં , તે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં રહેનારને પગ પકડીને ખેંચનારા ઘણું છે, ત્યાં એ તારકની આજ્ઞામાં ટકી રહેવું એ નાનીસૂની Jain Educationa International For Personal and Private Use Only Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ ] સમ્યગ્દન-૧ વાત નથી. શ્રદ્ધાને ડહેાળી નાખવાના આજે એવા પ્રયત્ના થઈ રહ્યા છે કે એમાં જે શ્રદ્ધા ટકાવી રાખે તે પણ મહાતપસ્વી છે. સ`સારની અસારતા સમજાય તા શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ઉપર વાસ્તવિક રુચિ જાગે. જ્યાં ભવની ભીતિ નહીં ત્યાં ધર્મની પ્રીતિ થાય કચાંથી ? શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા સંસારમાં રહેવા માટેની છે કે મેાક્ષમાં જવા માટેની છે ? મેાક્ષમાં જવા માટેની આજ્ઞા જચે, એ કયારે અને સ'સારથી છૂટવાની અને મેાક્ષમાં જવાની ઇચ્છા હાય ત્યારે ને ? આથી જ મહામહાપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજા ફરમાવે છે કે— જો સ’સારથી ભય પામતા હોય અને મેક્ષપ્રાપ્તિની ઇચ્છા રાખતા હાય, તા ઇન્દ્રિયાના જય કરવામાં પ્રબળ પુરુષાર્થીને ફેારવ ! ઇંદ્રિયાના જય કરવા માટે, આ આંખેાથી દુનિયાની આસક્તિ વધે તેવા રૂપરંગ ન જોવા; ઇંદ્રિયા વિવશ બને તેવાં ખાનપાન આ જિવાથી ન લેવા; વિકારમાં લીન થવાય તેવાં ગાનતાન શ્રોત્રે દ્રિયથી ન સાંભળવાં, ઘ્રાણે ંદ્રિયને સૂંઘવાના પાર્ઘાથી ન બહેકાવવી; આત્મા પાગલ ખની જાય એ રીતે સ્પર્શેન્દ્રિયને છૂટી ન મૂકવી અને મનને વિષયામાં ન દોડવા દેવું. અજ્ઞાનમાં રહેવુ ખાટુ' છે—એમ મનાય તે જ્ઞાન પ્રત્યે પ્રેમ જાગે; પણ અજ્ઞાન જ વહાલું લાગતું હાય તે ? ત્યાગનું બળ ન હાય. તા એને પહેાંચી વળાય પણ ત્યાગની ભાવના પણ ન હેાય તે શુ થાય ? સંસારથી ભય પામવે! એ ખાયલાઓનુ` કે નામર્દીનું કામ નથી; એ તા સાચા તત્ત્વજ્ઞાનીનું કામ છે. જેને સંસારના ભય નથી લાગતા તે બહાદુર કે પુરુષાર્થ નથી, પણ નિર્માલ્ય અને અજ્ઞાનીના શિરામણિ છે. સભા॰ સંસારથી ડરે કે સ`સારને ડરાવે ? પહેલાં સ`સારથી ડરે, પછી સ’સારને ડરાવે. સ`સારમાં રાચેલા સંસારને શું ડરાવે ? શ્રી જિનેશ્વરદેવાએ અપૂર્વ ત્યાગ સેન્યા, ધાર તપશ્ચર્યાં કરી, ઉપસર્ગી સહ્યા, પછી ભાવતી 'કર બન્યા એટલે માહને Jain Educationa International For Personal and Private Use Only Page #510 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દનનાં પ્રકીર્ણ કિરણે [૪૯૧. ખેંચી લાવે તેવા કિલ્લામાં બેસીને મહાધને પણ ત્યાગી બનાવ્યા. સંસારથી ડરેલા આ ત્યાગીએ સંસારમાં રાચેલાઓને સંસારથી ડરાવવાની ક્રિયા કરે છે. ધર્માત્મા જ્યારે ધર્મને ભદ્રકર તથા ભવને ભયંકર ગણે છે, ત્યારે ભાવાભિનંદીએ ભવને ભદ્રંકર તથા ધર્મને ભયંકર ગણે છે; સાચે તત્વજ્ઞાની તે જ છે કે જે ભવને ભયંકર માની. ધર્મને ભદ્રંકર માને. શ્રી સિદ્ધસેન દિવાકરજી પ્રભાવના ક્યારે કરી શક્યા ? " શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા કેણ ન લોપે ? તરત જ કહ્યું કે આશ્રવ લેપે. પિતે આશ્રવને રોપે નહીં, પિતાના સહવાસમાં આવે. તેને આશ્રવથી ખસેડે, અને છેલ્લે કહ્યું કે-“નવિ કેપે કદી કદી કેપ. ન કરે. તપનું અજીર્ણ કેપ છે પણ આવા ગુણવાન પ્રભાવક તપસ્વી કદી કેપ કરતા નથી. છઠ્ઠા પ્રભાવક વિદ્યાવાન, સાતમાં પ્રભાવક સિદ્ધ અને આઠમા પ્રભાવક કવિ છે. એ કવિ કેવા ? શ્રી સિદ્ધસેન દિવાકર જેવા જેમના એક એક લેકને સાંભળીને રાજાએ તે તે દિશાના રાજ્યનું દાન કર્યું હતું. તે વખતે એ પરમપ્રભાવક મહાપુરુષ કહે છે—કે અમને. રાજ્ય ન ખપે. જે તે વખતે એ મહર્ષિ સિંહાસન પર બેસી ગયા હોત તે ધર્મની પ્રભાવના થાત ખરી? જ્યાં એ મહર્ષિએ રાજાનેકહ્યું કે-રાજન્ ! રાજ્યનું અમારે કાંઈ પ્રજન નથી, કે તરત જ રાજા વિક્રમાદિત્યને પણ ખાતરી થઈ કે–આ કોઈ પરમ નિસ્પૃહી મહાત્મા છે. મહર્ષિ શ્રી સિદ્ધસેન દિવાકરજીએ કહ્યું કે –“રાજન તારા હૃદયમાં શ્રી જિનેશ્વરદેવના શાસનની સ્થાપના કર !” શ્રી સિદ્ધસેન દિવાકરજીના યોગે શ્રી જિનેશ્વરદેવનું શાસન પામીને મહારાજા વિક્રમાદિત્યે શાસનની પ્રભાવના કરવામાં કમીના રાખી નહોતી. વિક્રમરાજાએ જ્યારે શ્રી સિદ્ધગિરિજીને સંઘ કાઢી ત્યારે એ સંઘમાં સીત્તેર લાખ તે શ્રાવકોનાં કુટુંબે હતાં અને પાંચ Jain Educationa International For Personal and Private Use Only Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૯ર) - સમ્યગૂદન-૧ હજાર જૈનાચાર્યો હતા. એ સંઘવીએ સંઘ કાઢી ગામેગામના સંઘમાં ધર્મ પરિણામની સ્થિરતા પેદા કરતા હતા. સંઘનું મહત્ત્વ બહુ છે, જે આપણે પ્રસંગે જોઈશું, પણ એક વાત નકકી કે એ સંઘ કાઢનારા, અને સંઘમાં જનારા બધા આજ્ઞાને રંગી હોવા જોઈએ. ભગવાનની આજ્ઞા પહેલી. એ આજ્ઞા જતી હોય તે તે પહેલાં પોતે જવા તૈયાર. - એવા એ શ્રી સિદ્ધસેન દિવાકરજી પણ ત્યાં રહી દિવસે દિવસે વૃદ્ધિ પામતી ભક્તિમાં લેવાયા અને પાલખીમાં બેસવાનું સ્વીકાર્યું. આ વાતની ગુરુવર્ય શ્રી વૃદ્ધવાદિ સૂરિવરજીને જાણ થઈ. ગુરુદેવ પરમ ઉપકારી હતા, કલ્યાણની ભાવનાવાળા હતા. એ તરત ત્યાં પહોંચ્યા. પિતે ઓળખાઈ ન જાય તે રીતે મુનિ પણાના આચારમાં બરાબર રહીને કેઈક સમયે શ્રી સિદ્ધસેનજીની પાલખી ઉપાડવામાં ગોઠવાઈ ગયા. વૃદ્ધપણને લીધે રસ્તામાં વાંકાચૂંકા ચાલવા લાગ્યા. પાલખી આમતેમ ડોલવા લાગી. શ્રી સિદ્ધસેનજીને આંચકા આવવા લાગ્યા. એટલે એ, પેલા વૃદ્ધ પુરુષને પૂછે છે કે-“જિં તવ છે જાતિ? –શું તારે ખભે દુખે છે!” સમર્થ વિદ્વાન છતાં, ઉતાવળમાં પ્રમાદના યોગે સાદા વાક્યમાં ભૂલ કરી બેઠા, અને “જાધ'ને બદલે “રાતિ” બેલાઈ ગયું. એટલે ગુરુએ તરત જ જવાબ આપે કે–તથા ઘે = થા તવ વાધરિ વાર્ત–મારો સ્કંધ તેવી પીડા નથી કરતે, જે તારે “વાપતિ પ્રગ પીડા કરે છે. આ સાંભળતાં જ શ્રી સિદ્ધસેનજી સેંક્યા. મારી ભૂલ પકડનાર આ કેણ? નક્કી ગુરુદેવ જ છે. તે જ વખતે પાલખીમાંથી ઊતરી ગુરુદેવના ચરણોમાં નમી પડ્યા. પ્રશ્ચાત્તાપપૂર્વક ક્ષમા યાચે છે. તે વખતે ગુરુદેવે કહ્યું કે– સિદ્ધસેન ! તારી આ દશા ? આ સાંભળીને એ સમર્થ વિદ્વાન એમ ન બેલ્યા કે–એમાં શું? આવા મહાન રાજાને પ્રતિબંધ કર્યા પછી આટલા અપવાદમાં શું થઈ ગયું ? આવી કેઈ જ દલીલ કે બચાવ નથી કર્યો. આવે વખતે “એમાં શું ?” કહેનારા શ્રી જૈન–શાસનની બહારની કેટિના છે. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું ખંડન કરી પાલખીમાં બેસવું Jain Educationa International For Personal and Private Use Only Page #512 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનનાં પ્રકીર્ણ કિરણે ( ૪૩. હોય તે ઘરબાર છોડવાની જરૂર શી? વિક્રમરાજાના પિતે ગુરુ બન્યા, પ્રમાદના મેગે ભૂલ કરી પણ ઉપકારી ગુરુદેવે ભૂલ સુધારવા પ્રયત્ન કર્યો, તે તરત જ ભૂલ સ્વીકારી પસ્તાયા અને માફી માગી. પૂર્વના મહાપુરુષમાં આ ગુણ મેટો હતો. આવા આત્માઓને જ જૈનશાસનમાં સ્થાન છે. આ સાંભળીને ભૂલની ક્ષમા માગવામાં એકકા બનવું જેથી નિસ્તાર જલદી થાય. આ પછી આગળ જતાં પૂજ્યપાદ મહામહોપાધ્યાયશ્રીજી ફરમાવે છે કે “જબ નવિ હવે પ્રભાવક એહવા, તવ વિધિપૂર્વ અનેક યાત્રા પૂજાદિક કરણ કરે, તેહ પ્રભાવક છેક, ધન ધન શાસન મંડન મુનિવરા. જે કાળમાં ઉપર વર્ણવ્યા તેવા કઈ પ્રભાવક ન હોય, તેવા કાળમાં આગમની આજ્ઞાપૂર્વક યાત્રા, પૂજા આદિ ધર્મકરણ વિધિપૂર્વક કરનારા પણ શાસનના પ્રભાવકે છે. અતિશયોક્તિ વિનાની વાત શ્રી જૈનદર્શને નિરૂપે મુક્તિને માગ એકજ અને અજોડ હેઈ, એ માગે આવ્યા વિના કેઈ પણ આત્માની મુકિત શક્ય જ નથી. આ વાત કોઈ પણ સાચા વિચારક આત્માને અતિશક્તિ ભરેલી લાગે તેમ નથી. અને તેમ છતાં મિથ્યાભિનિવેશવાળાને રુચે તેમ પણ નથી. વિરોધ એ ગુનો સાધુ શબ્દ જ એ છે કે–એને વિરોધ કરે એજ ગુને છે. તેને જ સાધુ ગમે સંસાર જેને ખરાબ લાગે અને મુક્તિ જેને સારી લાગે, તેને જ સાધુ ગમે. Jain Educationa International For Personal and Private Use Only Page #513 -------------------------------------------------------------------------- ________________ પ્ર સમ્યગ્દર્શન પામનારાના ગની સ્થિતિમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પૂર્વે જ પલટે આવવા માંડે છે? પ્ર સમ્યક્ત્વ પામ્યા પછીથી જ યુગમાં પલટો આવે કે સમ્યક્ત્વ પામ્યા પૂર્વે યુગમાં પલટે આવવા માંડે ? ઉ૦ સમ્યક્ત્વ પામતાં પૂર્વે પણ યોગમાં પલટો આવવાની શરૂઆત થઈ જાય છે, કેમ કે–ગમાં પલટો આવ્યા વિના સમ્યકત્વ પમાય જ નહિ. સમ્યકત્વ પામતાં પૂર્વે યંગ સંસાર તરફ જે ઢળતા હતા તે મેક્ષ તરફ ઢળવા માંડે; સંસાર તરફને યેગને ઢાળ ઘટે ને મેક્ષ શ્રો તરફને યેગનો ઢાળ વધે, તે પછી જ સમ્યકૂવ પમાય. સમ્યક્ત્વ પામતાં પૂર્વે, સમ્યક્ત્વ પમાય એવી સ્થિતિ પેદા થાય એ માટે, આત્માના પરિણામમાં પલટો આવા જ જોઈએ. સમ્યકત્વ પામવાના કમની વાતમાં એ વાત આવી ગઈ છે. આત્માના પરિણામમાં પલટો આવતાં, વચનમાં ને વર્તનમાં લેશ માત્રેય પલટે ન આવે એવુંય બને નહિ. એટલે જ, વાત થઈ હતી કે-જ્યારે શુદ્ધ યથા પ્રવૃત્તિકરણ પેદા થાય, એટલે ગની સ્થિતિ અને ગની દિશા બદલાવા માંડે. પછી અપૂર્વકરણ આવે અને અપૂર્વકરણ આવ્યા પછી અનિવૃત્તિકરણ આવે, ત્યાર પછી સમ્યફ પ્રગટે. કરણ એટલે આત્માને પરિણામ. સમ્યકત્વ પામ્યા પછીથી પણ ગની સ્થિતિ તરત જ આખી ને આખી પલટાઈ જતી નથી. કેમે કરીને એ પલટાય છે અને, એમ કરતે કરતે જ્યારે ગની સ્થિતિ બરાબર પલટાઈ જાય છે, ત્યારે શુદ્ધ ચારિત્રની પ્રાપ્તિ થાય છે, એટલે યુગમાં પલટે આણવાને માટે આત્માના પરિણામમાં પલટો પેદા કરે પડે અને એની શરૂઆત કથાથી થાય ? જીવને સારાય સંસાર તરફ અણગમો પેદા થાય અને પિતાના કલ્યાણ માટે એક મેક્ષ જ મેળવવા ગ્ય છે એમ જીવને લાગે ત્યારથી ! Jain Educationa International For Personal and Private Use Only Page #514 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનનાં પ્રકીર્ણ કરણા [ ૪૯૫ સમ્યગ્દર્શન લેવાની વિધિ : પ્ર૦ સમ્યક્ત્વ ઉચ્ચરવા માટેની વિધિ શુ છે ? ઉ॰ સમ્યકૃત્વના દાનમાં એ વિધિ છે કે જેણે સમ્યક્ત્વ ઉચ્ચરવું હોય, તેણે સમ્યક્ત્વ ઉચ્ચારતાં પહેલાં ધર્માંદાતા ગુરુની પાસે પેાતાની સઘળીય સ્થિતિ રજૂ કરી દેવી જોઈ એ. એ વિના સમ્યકૃત્વ ઉચ્ચરાવાય નહિ. પ્રાયશ્ચિત્ત માત્ર લેવુ' હાય, તે પણ જે પાપનું પ્રાયશ્ચિત્ત લેવુ હાય તે પાપને કેવી રીતે સેવ્યુ, તે પાપ કરતાં પહેલાં કેવા કેવા વિચાર કર્યાં અને તે પાપ કર્યાં પછીથી શુ' શું વિચાયુ, વગેરે અધુ. વિગતવાર વર્ણવવું જોઈ એ. ધર્મગુરુ પ્રાયશ્ચિત્ત આપતાં પહેલાં કુરીથી પણ એ વિગતાને પૂછે અને પ્રાયશ્ચિત્ત લેનારે તે કહેવી જોઈ એ. Jain Educationa International સમ્યક્ત્વ અપાય લેવાય તેથી લાભ : સમ્યક્ત્વ એ શું આપવા લેવાની ચીજ છે ? ઉભું વિધિપૂર્ણાંક ચેાગ્ય જીવને ચેાગ્ય ગુરુ દ્વારા સમ્યક્ત્વનું ઉચ્ચારણ કરાવાય, તે તે પણ સમ્યક્ત્વ ન હોય તે પમાડનાર બને છે. સમ્યક્ત્વ ખરાખર ઉચ્ચરે અને એની મર્યાદા જાળવ્યા કરે, તે એમાંથી પણ સમ્યગ્દર્શન માટે જરૂરી પરિણામ પેદા થાય. ‘ જેમ સાધુના આદ્યા’ ચેાગ્ય વ્યક્તિએ ચેાગ્ય જીવને આ આદ્યા આપ્યા હોય, તે આ આઘાના યાગે સવિરતિના પરિણામ ન હેાય તેા આવે અને હાય તા ટકથા રહે. આઘા હાથમાં હોય તે તે કેટલાંય પાપકર્માંથી મચી જાય. એને સિનેમા જોવાનુ મન થઈ જાય, તે પણ એ જોવા જઈ શકે નહિ અને પાછું મન ઠેકાણે આવી જાય. રાત્રે મહાર ભટકવાનું મન થઈ જાય તેાય તે નીકળી શકે નહિ અને પાછું મન ઠેકાણે આવી જાય. આઘા હાથમાં રાખીને પણ જે એની મર્યાદાને ચૂકે, એની વાત જુદી છે; બાકી આ વેષ એવા છે કે-આત્મામાં જે લાયકાત હોય, તે સવિર્સતના પરિણામા ન હોય તા પેદા કરવામાં મદદગાર થાય અને સવવિરતિના પરિણામે હાય તા તેને સ્થિર CH For Personal and Private Use Only Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ ] સમ્યગદર્શન-૧ કરવામાં તથા જતાં અટકાવવામાં મદદગાર બની જાય. આ વેષ વગર સાધુપણાનું પાલન થઈ શકે નહિ. કોઈ જીવવશેષ એમ ને એમ કેવલજ્ઞાન પામી જાણ એ વાત જુદી છે, પણ સવવતિના પરિણામેા જો પ્રગટથા હાય તા તે પિરણામાને ટકાવવાને માટે આ વેષ જરૂરી છે. આ વેષ અપાય છે, તે શુ કહેવાય ? ‘સાધુપણુ આપ્યું તે લીધુ,’ સાધુપણુ એ હૈયાની ચીજ છે કે તે આપવા—લેવાની ચીજ છે ? સાધુપણુ' હૈયાની ચીજ છે તે છતાં વેષની મહત્તા કેટલી ? તેમ સમ્યકત્વ પણ આપી, અને લઈ શકાય. યાગ્ય રીતે અપાય, લેવાય અને પળાય, તેા એથી લાભ જ થાય. પ્ર૦ શિક્ષાથી જિનભક્તિ કે મંદ કષાયથી ? અમારી એ માન્યતા છે કે—શિક્ષા હા ચા ન હેા, કષાયમંદતા વિના જિનભક્તિ જાગતી નથી. જિન-ભક્તિ માટે શિક્ષા સહાયક પણ નથી અને વિદ્મ કરનારી પણ નથી. ઉ॰ શિક્ષા એ પ્રકારની છે. સમ્યક્ અને મિથ્યા. સમ્ય-શિક્ષાથી પણ મદકષાયતા થાય છે અને મદકષાયતાથી સારી પ્રવૃત્તિ કરતાં કા-ચાના સમ્યક્ત્વ પામવા ચેાગ્ય ઉપશમ, ક્ષાપશમ કે ક્ષય થવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. મિથ્યાશિક્ષા એમાં વિઘ્ન નાખનારી છે, કારણ કે-એ શિક્ષા કષાયને વધારનારી છે. પ્ર૦ શિક્ષાથી સમ્યગ્દર્શનના વિષયમાં સારી યા ખેાટી કોઈ અસર નીપજતી નથી. કષાયમ શ્વેતા જ મુખ્ય છે. કષાયમ'ૠતા વિનાના નવ પૂર્વી ને પણ અજ્ઞાની કહ્યા છે અને કષાયમ દ્વૈતાવાળા અલ્પ જ્ઞાનવાળાને પણ જ્ઞાની કહ્યા છે. ઉ. પ્રશ્નને ભાવ એ છે કે-૧૧ અંગના પાઠી અને નવ પૂના પાડી પણ મિથ્યાદષ્ટિ હેાઈ શકે છે અને આત્માના સ્વરૂપની શ્રદ્ધાપૂર્ણાંક પ્રતીતિ થઈ જાય તેા અલ્પજ્ઞાની પણ પાપરહિત બની શકે છે; માટે શિક્ષાની સાથે સમ્યગ્દર્શનની પ્રાપ્તિના કોઈ પણ કાર્ય કારણ ભાવ નથી. આપણું કહેવુ' એમ છે કે જેનુ' મિથ્યાત્વમેાહનીય ક Jain Educationa International For Personal and Private Use Only Page #516 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનનાં પ્રકીર્ણ કિરણા [ ૪૯૭ ઉપશમાદિભાવને ન પામ્યું હોય અને મળેલું જ્ઞાન પણ જો એના મિથ્યાત્વમાહનીય કર્મના નાશ કરવામાં સહાયક પણ ન થયુ હોય તા એ જ્ઞાની હાવા છતાં પણ સમ્યગ્દશ ન ગુણુને પ્રાપ્ત ન કરી શકે અને જેનું થાડુ' પણ જ્ઞાન, મિથ્યાત્વમેાહનીયને નાશ કરવામાં જો સહાયક બની જાય તેા તે અલ્પજ્ઞ હાવા છતાં સમ્યગ્દČન ગુણને પામી શકે છે. એથી થાડા જ્ઞાનવાળા આત્માના મિથ્યાત્વમાહનીય કર્મોના નાશ થવામાં કે તે કર્મોની મંદતા થવામાં કોઈ હરકત આવતી નથી. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે મિથ્યાત્વની મંદતા થવી કે એના ઉપશમ, ક્ષયાપશમ કે ક્ષય થવા, એ જ મુખ્ય સાધન છે; પરંતુ એ મઢતા કે ઉપશાદિ સાધવામાં સાચી શિક્ષા સહાયક બની શકે છે, એમ માનવામાં કોઈ જ ખાધ આવતા નથી. શ્રી તત્ત્વાર્થસૂત્રમાં પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ નિઃસથી અને અધિગમથી એમ ઉંભય રીતે વર્ણવી છે. અધિગમ પરીપદેશ રૂપ પણ છે. ઉપદેશ એ વચનરૂપ છે, જ્ઞાનરૂપ છે. પાપદેશના ભાવને સમજવા માટે પણ જ્ઞાન જરૂરી છે; માટે એ જ્ઞાન એ સમ્યક્ત્વની પ્રાપ્તિમાં અને મિથ્યાત્વના નાશમાં નિમિત્ત થયું કે નહિ ? થયું જ; અને નિમિત્ત પણ કારણ કહેવાતું હોઈ ને જ્ઞાનના પણ કાર્ય કારણભાવ સિદ્ધ થઈ જાય છે. પ્રત્યેક કાર્ય માટે પાંચેય કારણેાની જરૂર જ્ઞાનીઓએ સ્વીકારી છે, કાર્ય સાધવા માટે પાંચેય કારણે એકસરખાં જોરદાર હાય છે; પણ એમાં પ્રધાનતા કાઈ પણુ એકની હાય છે. એ રીતે સાપેક્ષ કાર્ય કારણભાવ પ્રત્યેકના હાવાથી જ્ઞાન પણ કારણ છે એમ કહી શકાય. આ રીતે જ્ઞાન પણ પાપના નાશનું કારણભૂત થઈ શકે છે. પરંતુ પૃા વિજ્ઞાનને મઢ સમ્યગજ્ઞાન તા કારણ છે જ સહાયક માનવાની શી જરૂર ? ઉ૦ પ્રશ્નકારનુ` કહેલું એમ છે કે આત્મજ્ઞાનને પણ માતામાં હરકત નથી, પણ દુનિયાના પદાર્થાના સાનો પ લ, માનન વાની જરૂર નથી.’ એના ખુલાસા એ છે કે મિથ્યાત્વની ગાઢ માસ સ. ૩૨ Jain Educationa International For Personal and Private Use Only Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ] સમ્યગ્દર્શન-૧ જે જે દુન્યવી જ્ઞાન આવે છે, તે મારે અજ્ઞાનનું કારણ બંને છે. જ્યાં સુધી સંપૂર્ણ જ્ઞાન ન થાય ત્યાં સુધી અજ્ઞાન રહેવાનુ જ છે, એ ષ્ટિએ તા બધા અજ્ઞાની છે, પણ સમ્યક્ત્વની હાજરીમાં થેાડુ' પણુ જ્ઞાન જ્ઞાન મનાય છે અને મિથ્યાત્વની હાજરીમાં ઘણુ. પણ જ્ઞાન અજ્ઞાન મનાય છે. એ રીતે અજ્ઞાન પણ બે પ્રકારનુ છે; એક સમ્યગ્દૃષ્ટિનું અને એક મિથ્યાર્દષ્ટિનું સમ્યગ્દૃષ્ટિનું અજ્ઞાન પ્રપંચજનક નથી અને મિથ્યાદષ્ટિનું અજ્ઞાન પ્રપંચજનક છે. એટલા માટે સમ્યગ્દષ્ટિની પાપવૃત્તિ હુંય બુદ્ધિથી કમના ચેાગે થશે પણ ઉપાદેય બુદ્ધિથી અને સફાઈથી નહિ થાય;જ્યારે મિથ્યાત્વસહચરિત જ્ઞાનીં ઉપાદેય બુદ્ધિથી અને વધુ સમજી હશે તેા સફાઈથી એટલું પાપ કરશે કે એની જોડીમાં પેલેા નહિ આવે. એ માટે મિથ્યાત્વની સાથે વધતુ દુનિયાદારીનું જ્ઞાન બહુ નુકસાન કરે છે. મિથ્યાત્વવાન તેા અજ્ઞાનીએ છે જ પણ જાણી જોઈ ને મિથ્યાત્વના સાથથી ભણવાવાળા મહાઅજ્ઞાનીએ છે, એમ કહેવું વધારે વાજબી છે. આત્માના લક્ષ્યવાળાને અપજ્ઞાની હોવા છતાં એને અજ્ઞાની કહેવાની જરૂરત નથી. ભણેલાને માટે પણ અજ્ઞાનીના પ્રયાગ મિથ્યાત્વને ધ્યાનમાં રાખીને થાય છે. અન્યથા, મિથ્યાભાષી થવાય. પ્ર૦ વિવેકની હયાતિના પ્રભાવ શું છે ? ઉ॰ વિવેકની હયાતિમાં એ તાકાત છે કે-દુર્ગતિમાં આત્માને જવા ન દે, એટલું જ નિહ પણ સદ્ગતિમાં સ્થાપે. વિવેક આવતાં પૂર્વ દુર્ગતિનું આયુષ્ય લખાઈ ગયું હોય તા ભલે દુર્ગાંતિમાં જવું પડે, પણ ત્યાંય વિવેક કાયમ રહી જાય તે વિવેકની હયાતિમાં આત્મા દ્રુતિમાં ઘસડી જનારુ આયુષ્યકમ ઉપાજે જ નહિ; અર્થાત્ વિવેકની હયાતિના એ પ્રતાપ છે કે એ હેાય ત્યાં સુધી તેા ગાઢ અવિરતિ કના ઉદયવાળા પણ આત્મા દુગતિએ લઇ જનારા આયુષ્ય ક્રમ ને માંધનારા થાય જ નહિ. Jain Educationa International For Personal and Private Use Only Page #518 -------------------------------------------------------------------------- ________________ સમ્યગશનનાં પ્રકીર્ણ કિરણે વિવેકશન્ય આત્મા જ દુર્ગતિનું આયુષ્યકર્મ બાંધનારે બને છે ૫૦ જેટલા આત્માઓ દુર્ગતિએ ગયા તે બધા જ વિવેક - વિનાના હોવાથી ગયા? ઉ૦ વાતને બરાબર તમે સમજ્યા નહિ. દુર્ગતિમાં જે આત્માઓ. ગયા, જાય છે, અને જશે, તે તે આત્માઓએ તે તે દુર્ગતિમાં જવાનું જે અયુષ્ય ઉપાર્યું, ઉપજે છે અને ઉપાર્જશે, તે તે આયુષ્યને બંધ સમયે તે તે આત્માઓ નિયમ વિવેકશૂન્ય હતા, છે અને હશે. દુર્ગતિમાં જવાનું આયુષ્ય ઉપાસ્યું, એને બંધ પડી ગયે અને પછી વિવેક પ્રગટયો, એ વાત જુદી છે પણ આયુષ્ય કર્મને બંધ પડ્યો ન હોય એ દશામાં વિવેક પ્રગટી જાય અને જીવનના અંત સુધી બરાબર ટક્યો જ રહે, તે તે આત્મા દુર્ગતિમાં જાય જ નહિ એટલું જ નહિ, પણ સદગતિમાં જ જાય એમ જ્ઞાનીઓ ફરમાવે છે. ક્ષાયિક સમ્યક્ત્વ છતાં નરકે કેમ? પ્ર. શ્રી તીર્થંકરદેવના આત્માઓ નરકે ગયા તે વિવેક શુ-ચ દશામાં ? - ઉ૦ જે સમયે નરકે ગયા તે સમયે વિવેકશૂન્ય હતા એમ નહિ, પણ જ્યારે એ આત્માઓએ નરકે જવાનું આયુષ્યકર્મ બાંધ્યું તે સમયે તે તે આત્માઓ નિયમ વિવેકશૂન્ય જ હતા; અન્યથા તે આત્માઓ દુર્ગતિએ જાત જ નહિ. શ્રી શ્રેણિક મહારાજા અને શ્રી કૃષ્ણ મહારાજા ક્ષાયિક સમ્યક્ત્વવાળા એટલે ક્ષાયિક વિવેકવાળા હેવા છતાં નરકે ગયા, ત્યાં જ્ઞાનીઓ સ્પષ્ટ જણાવે છે કે–“વિવેકશૂન્ય દશામાં, વિવેક પ્રગટતાં પૂર્વે જ શ્રી શ્રેણિક મહારાજ અને શ્રી કૃષ્ણ મહારાજ નરકે ખેંચી જનારા આયુષ્યકર્મને બાંધી ચૂક્યા હતા. જે વિવેક પ્રગટતાં પૂર્વે નરકે જવાના આયુષ્યકમને બાંધ્યું ન હોત, તે કદી Jain Educationa International For Personal and Private Use Only Page #519 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦] સમ્યગદશન-૧ પણ ક્ષય નહિ પામનારા એવા વિવેકને પામેલા તે પુણ્યાત્માએ નરકે જાત જ નહિ ! ક્ષાયિક સમ્યફત્વવાન નરકે જાય તે જ્યારે જાય ? ૨૦ ક્ષાયિક સમ્યકત્વને પામેલા આત્માઓને વધુમાં વધુ એક જ વાર નરક જવું પડે એમ જ ને ? ઉ૦ ક્ષાયિક સમ્યકત્વને પામેલા પુણ્યાત્માઓ, સમ્યક્ત્વની પ્રાપ્તિ પૂર્વે નરકનું આયુષ્યકર્મ બાંધી ચૂક્યા હોય તે જ તે પછીના પ્રથમ ભવમાં નરકે જાય; બાકી ક્ષાયિક સમ્યક વની પ્રાપ્તિ થયા પછી આત્મા કદિપણ નરકે જાય નહિ. સાયિક સમ્યકત્વ અને ક્ષપશ્ચણિઃ પ૦ ક્ષાયિક સમ્યકત્વ પામ્યા પછીથી આત્મા મેક્ષે કયારે જાય ? ઉ૦ ક્ષાચિક સમ્યક્ત્વ પામતાં પહેલાં જે આયુષ્યકર્મને બંધ ન પડી ગયે હોય, તે તે આત્મા તે જ ભવમાં મુક્તિ પામ્યા વિના રહે નહિ. ક્ષાયિક સમ્યકત્વ ક્ષપકશ્રણ માંડયા વિના પમાતું નથી. હવે ક્ષપકશ્રેણિ માંડ્યા પછી આત્માએ તે પૂર્વે આયુષ્યકર્મને બંધ કરી લીધું હોય, તે તે આત્મા દર્શનસપ્તકને ક્ષય કરીને અટકી જાય છે, અને એથી જ તે ક્ષપકશ્રેણિને ખંડ ક્ષપકશ્રેણિ કહેવાય છે. કદાચિત્ એમ પણ બને છે કે–આત્મા ક્ષપકશ્રેણિ માંડ્યા પછીથી અનન્તાનુબંધી ચારને ક્ષય કરીને વિરામ પામી જાય છે, અને મિથ્યાત્વને તેણે ક્ષય નહિ કરેલ હોવાથી તેના ઉદયથી ફરી અન નાનુબંધી ચતુષ્ક બાંધે એ શક્ય છે. પણ જેઓએ પૂર્વે આયુષ્યકર્મને બંધ ન કરી લીધું હોય, તે આત્માઓ તે ક્ષપકશ્રેણિ માંડી, દર્શનસપ્તકનો ક્ષય કરવા દ્વારા ક્ષાયિક સમ્યગ્દર્શનને પામી, ચારિત્રમિહનીય ક્ષચ કરી વીતરાગતા પામી બાકીનાં ત્રણે ઘાતિકર્મોને ક્ષય કરી અન્નમુહૂર્તમાં કેવળજ્ઞાન પણ ઉપાજે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #520 -------------------------------------------------------------------------- ________________ સગાનનાં પ્રકીર્ણ શિરણે [પ૧ મિદષ્ટિ ક્ષકશ્રેણિ માંડી શકે જ નહિ? પ્રહ ક્ષપકશ્રેણિ મિથ્યાષ્ટિ આત્મા માંડી શકે? ઉ૦ મિથ્યાદષ્ટિ આત્મા ક્ષપકશ્રેણિ માંડી શકે જ નહિ. સમ્યગ્દષ્ટિ આત્મા જ ક્ષપકશ્રેણિ માંડી શકે; પછી તે અવિરતિ હોય, દેશવિરતિબર હિય, પ્રમત્તગુણસ્થાનકે વર્તતે હોય કે અપ્રમત્ત ગુણસ્થાનકે વર્તતે હેય! એટલે મિથ્યાદષ્ટિ તે ક્ષપકશ્રેણિ માંડે જ નહિ. સમ્યકત્વ એકલા ક્ષાયિક પ્રકારનું જ નથી. એક શાયિક પ્રકાર માનવામાં આવે તે ઊભી થતી આપત્તિ પ્રય આપે હમણું જ કહ્યું કે-ક્ષપકશ્રેણિ માંડ્યા વિના ક્ષાયિક સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય જ નહિ. ઉ૦ તે બરાબર છે અને મિથ્યાદષ્ટિ આત્મા ક્ષપકણિ માંડી શકે જ નહિ, તે પણ બરાબર છે. કારણ કે સમ્યક્ત્વ એકલું ભાયિક પ્રકારનું જ હેતું નથી. માત્ર ક્ષાયિક પ્રકારનું જ સમ્યગ્દર્શન હોય તે તે મિથ્યાદષ્ટિ આત્મા ક્ષપકશ્રેણિ માંડે જ એમ કબૂલ કરવું પડે અથવા જે મિથ્યાદષ્ટિ આત્મા ક્ષપકશ્રેણિ ન માંડે છે કે ઈમેક્ષે જવાનું નથી કે કઈ મેફ ગયું નથી અગર તે કઈ મેક્ષે જતું નથી એમ માનવું પડે. પછી મેક્ષમાર્ગ, એને ઉપદેશ, એની આરાધના વગેરે રહ્યું - ક્યાં ? સમ્યક્ત્વને જે એકલા ક્ષાયિક પ્રકારનું જ માનવામા આવે, તે તે તેને માનનારાની સ્થિતિ વિષમ થવા પામે કારણ કે–આપણે જાણીએ છીએ કે-આ ક્ષેત્રમાંથી હાલ કોઈપણ આત્મા મુક્તિએ જઈ શકતે નથી, એટલે અત્યારે આ ક્ષેત્રમાં વતી રહેલા અને તેણે કેવા માનવા પડે ? મિથ્યાષ્ટિ” એમ જ માનવું પડે ને? પ્ર. પૂર્વે આયુષ્યકર્મને બાંધી ચૂકેલા અને તે પછી સચકવ પામેલા એવા ન મનાય? ઉ૦ એવા ન મનાય. કારણ કે જ્ઞાનીઓ ફરમાવે છે કે-આ કાળમાં આ ક્ષેત્રના છ ક્ષપકશ્રણિ માંડી શકતા નથી, અને ક્ષપકઆણિ માંડ્યા વિના ક્ષાયિક સમ્યકત્વ પમાય જ નહિ, એટલે ક્ષાયિક Jain Educationa International For Personal and Private Use Only Page #521 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨] સમ્યગદરશન-૧ સમ્યકત્વને લઈને આવેલા સિવાયના આ કાળમાં–આ ક્ષેત્રમાં વર્તતા જીવોને આપણે મિથ્યાદષ્ટિ જ માનવા પડે. એથી વર્તમાનમાં ચતુર્વિધ શ્રીસંઘની હયાતિ નથી, એમ પણ માનવું પડે, કારણ કે સમ્યકત્વ વિના ન તે સાચું સાધુપણું હોય અને ન તે સાચું શ્રાવકપણું હિય! આમ સાધુ-સાધ્વી કે શ્રાવક-શ્રાવિકા નથી એમ મનાય, તે શાસનને વિચ્છેદ પણ માન પડે. શાસનને વિચ્છેદ માનવાના. ગે મેક્ષમાર્ગની આરાધના કરવાની વાત પણ ઊડી જાય. આ બધી આપત્તિ શાથી ઊભી થાય? - પ્રવ સમ્યકત્વ એકલા ક્ષાયિક પ્રકારનું જ છે, એમ માનવામાં આવે તો ! બરાબર છે. સમ્યકત્વ એકલા ક્ષાયિક પ્રકારનું જ છે એમ માનવામાં આવે તે જ આ બધી આપત્તી ઊભી થાય, પણ આ શાસનમાં ક્ષાયિક સમ્યગ્દર્શનની જેમ પથમિક સમ્યગ્દર્શન અને ક્ષાપશમિક સમ્યગ્દર્શન એ વગેરે પ્રકારો પણ માનવામાં આવેલા છે. આપણે વાત તે એ ચાલતી હતી કે ક્ષપકશ્રેણિ માંડ્યા વિના ક્ષાયિક સમ્યગ્દર્શન કઈ પણ આત્મા પામે જ નહિ અને મિથ્યાષ્ટિ આત્મા ક્ષપકશ્રેણિ માંડી શકે જ નહિ. ક્ષાપશમિક સમ્યક્ત્વની હાજરીમાં જ પહેલી વાર ક્ષપકશ્રેણિ મંડાય ? પ્ર. ક્ષાયિક સમ્યગ્દર્શન તે જ આત્મા પામી શકે, કે જેનામાં ઔપશમિક સમ્યગ્દર્શન હેય અથવા તે ક્ષાપથમિક સભ્યદર્શન હોય, પણ ઔપશમિક કે ક્ષાપશમિક સમ્યગ્દર્શન જેનામાં ન વર્તતું હોય, તે તે ક્ષાયિક સમ્યગ્દર્શન પામી શકે જ નહિ, એમને? ઉ૦ અનુમાન દોરવામાં આટલી બધી ઉતાવળ નહિ કરવી જોઈએ. પ્ર. આપે કહ્યું ને કે-સાયિક સમ્યગ્દર્શન મિથ્યાષ્ટિ પામી - શકે નહિ ? Jain Educationa International For Personal and Private Use Only Page #522 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનનાં પ્રકીર્ણ કિરણે [૫૦૩ , ઉતે બરાબર છે, પણ તમે હમણું જ જે અનુમાન દોર્યું તેમાં થોડી ભૂલ છે, માટે જ કહ્યું કે-અનુમાન દોરવામાં આટલી બધી ઉતાવળ નહિ કરવી જોઈએ. ' ક્ષાયિક સમ્યગ્દર્શન તે જ આત્મા પામી શકે છે, કે જે આત્મા ક્ષાપશમિક સમ્યવને ધરનારે હોય. ક્ષાપશમિક સમ્યકત્વની ગેરહાજરીમાં કઈ પણ આત્મા સૌથી પહેલી વાર ક્ષપકશ્રેણિ માંડી શકતો નથી. પ્રઢ સૌથી પહેલી વાર એમ કેમ? ઉ. કારણ કે-ક્ષપકશ્રેણિ માંડી ક્ષાયિક સમ્યગ્દર્શન પામી પર્વે આયુષ્પકર્મ બાંધ્યું હોવાના કારણે, અટકી પડેલા આત્માઓ જ્યારે કેવલજ્ઞાન પામે છે, ત્યારે તે પૂર્વે તે આત્માઓને ફેર ક્ષપકશ્રેણિ માંડવી જ પડે છે. જો કે એ વાત ચોકકસ છે કે ફેર મંડાતી ક્ષકશ્રેણિને કેમ પહેલાંની અધૂરી હોય ત્યાંથી જ આગળ વધે છે. એ ક્ષપકશ્રણિ ક્ષાયિક સમ્યકત્વની હાજરીમાં મંડાતી હોવાથી “ક્ષાપશમિક સમ્યકત્વની ગેરહાજરીમાં કઈ પણ આત્મા પહેલી વાર ક્ષપકશ્રેણિ માંડી શકતું નથી.”—એમ કહેવાયું છે. ક્ષપકશ્રેણિ વધુમાં વધુ કેટલી વાર મંડાય : - પ્રવ્ર આત્મા વધુમાં વધુ ક્ષેપકશ્રેણિ કેટલી વાર માંડતે હશે ? ઉ૦ બહુ જ સીધી વાત છે. કેઈ પણ આત્મા મેક્ષે જતાં પહેલાં અનન્તકાળ સુધી આ સંસારમાં રહેલે જ હોય છે. એ અનન્તાકાળમાં આત્મા વધુમાં વધુ વખત ક્ષપકશ્રેણિ માંડે તે માત્ર બેજ વાર માંડે. પહેલી વાર માંડી ત્યારે જે દર્શનસપ્તકને ક્ષય થયો ત્યાંથી જ બીજી વાર આગળ જાય છે. મોટે ભાગે તે આત્માઓ એક જ વાર ક્ષપકશ્રેણિ, માંડે છે, પણ આપણે વિચારી ગયા તેમ ક્ષપકશ્રેણિ માંડતા પૂર્વે આયુષ્યકમને બંધ પડી ગયું હોય તો આત્મા ક્ષપકશ્રેણિ માંડે તોય દર્શનસપ્તક ખપાવીને અટકી જાય અને એથી ચારિત્ર Jain Educationa International For Personal and Private Use Only Page #523 -------------------------------------------------------------------------- ________________ પ૭૪ ] . સમ્યગદરમિ-૨ મેહનીય આદિ અપાવીને કેવળજ્ઞાન પમવાને એ મને ફરીથી #પણિ માંડવી જ પડે. અને બાકી રહેતી પ્રકૃતિને ક્ષય કરવું જ પડે તેમજ બીજા પણ આવરને કરવાં જ પડે. એટલે. એક આત્મા વધુમાં વધુ વાર ક્ષપકશ્રેણિ માંડે તો બે વાર જ માંડે, બેથી ત્રીજી વાર નહિ જ, અને તે પણ એક ભવમાં તો, મંડાય તો એક જ વાર મંડાય એમ અપેક્ષાથી કહી શકાય. મોટાભાગે બને તો એવું કે જે ભવમાં મોક્ષે જવાના હોય તે ભવમાં જ ક્ષપકશ્રેણિ માંડે. અહીં એક વાત એ યાદ રાખી લેવાની કે-પહેલાં કહી ગયા તેમ, ક્ષપકશ્રેણિ માંડીને અનન્તાનુબંધી ચતુષ્કને ક્ષય કરીને અટકી ગયેલા અને એથી મિથ્યાવને વેગે ફેર અનન્તાનુબંધી ચતુષ્કના ચક્કરમાં સપડાઈ જવાની શક્યતાવાળા આત્માઓની તે ક્ષપકશ્રેણિને આપણે ગણનામાં લીધી. નથી. અન્યથા, નિશ્ચયપૂર્વક, ક્ષેપકણિ એક આત્મા અનન્તાકાળમાં કેટલી વાર માંડે તે કહી શકાય નહિ. ક્ષપકશ્રેણિ માંડનાર અટકે તે એક જ કારણે : પ્રય ક્ષપકશ્રેણિ માંડેલે જીવ દશનસપ્તકને ક્ષય કરીને જે અટકી જાય, તે તેના અટકી જવાનું કારણ એક જ ને? ઉદ હા, અને તે એ જ કે-ક્ષપકશ્રેણિ માંડતાં પૂર્વે આયુષ્યને બંધ પડી ગયે હેય ! આયુષ્યકર્મને બંધ ન પડી ગયા હોય તે તે ક્ષપકશ્રેણું માંડી દર્શનસપ્તકને ક્ષય કરી ચૂકેલા આત્માઓ, ચારિત્રમેહનીય આદિને ક્ષય કરી અન્તમુહૂર્તમાં નિયમ કેવલજ્ઞાન પામી જાય. . . * , “ક્ષપકશ્રેણિ માંડનારા અગિયારમે જતા જ નથી, પણ બીજા જે .. જય છે તે નિયમાં પડે છે : પણિ માંડી અગિયારમા ગુણસ્થાનકે જઈને કેટલાક Jain Educationa International For Personal and Private Use Only Page #524 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનનાં પ્રકીર્ણ કિરણે [પ૦૫ ઉ૦ જે આત્માએ ક્ષપકશ્રણિ માંડે તે આત્માઓ અગીયારમાં ગુણસ્થાનકે જાય જ નહિ અને બીજા જે આત્માઓ ઉપશમશ્રેણિ દ્વારા અગિયારમા ગુણસ્થાનકે જાય છે, તે આત્માઓ પાછા પડ્યા વિના રહેતા જ નથી. અગિયારમું ગુણસ્થાનક એવું નિયત છે કે–અગિયારમ ગુણસ્થાનકે જે જે આત્માએ જાય છે, તે તે આત્માએ એટલે સુધી પહોંચીને નિયમાં પાછા પડે જ, પણ જે જે આત્માએ ક્ષપકશ્રેણિ માંડે છે તે આત્માએ સાતમે, આઠમે, નવમે અને દશમે જઈ દશમાના અને રાગદ્વેષથી સર્વથા રહિત થઈ જાય છે, ત્યાંથી અગિયારમે નહિ જતાં સીધા બારમે જ જાય છે, અને બારમાના અંતે બાકી રહેલ ત્રણે ઘાતિકર્મોને પણ સર્વથા ખપાવે છે, અને એમ ચારે ઘાતિકર્મો સર્વથા ખપે ત્યારે જ કેવલજ્ઞાન થાય. કેવળજ્ઞાની તેરમા ગુણસ્થાનકે રહે છે પ્રકેવલજ્ઞાની તેરમાં ગુણસ્થાનકે જ હોય? ઉ૦ મેક્ષ પામતાં પહેલાં પાંચ હસ્તાક્ષર જેટલો સમય કેવલજ્ઞાની આત્મા ચૌદમા ગુણસ્થાનકે અગીદશામાં રહે છે. તે પહેલાં અને ચાર ઘાતિકર્મોને સર્વથા ક્ષય કર્યા પછીથી આત્મા વચ્ચે જેટલે કાળ આ દુનિયામાં રહે તેટલે કાળ તેરમા ગુણસ્થાનકે જ રહે. રાગદ્વેષથી સર્વથા રહિત થયેલા ફરી રાગદ્વેષી બનતા જ નથી પ્ર. તે પછી અગિયારમા ગુણસ્થાનકે કયા આત્માઓ આવે અને પડે ? " " ઉ૦ ક્ષેણિ બે પ્રકારની છે કે ક્ષપકશ્રેણિ અને ઉપશમશ્રણિ. ઉપશમ. શ્રેણિવાળે આત્મા દેશમાંથી અગિયારમે ગુણસ્થાનકે જોયું છે, અને એ ગુણસ્થાનક એવું છે કે જે ત્યાં ગયો તે પાછો ગબડ્યા વિના રહે જ નહિ. | પ્રવ, આપે તે ફરસારું ને કેન્દ્રમાં ગુણસ્થાન કે આત્મા સ. ૩૩ ( * * ક = " Jain Educationa International For Personal and Private Use Only Page #525 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬] સમ્યગદશન-૧ રાગદ્વેષથી સર્વથા રહિત થઈ જાય છે? જ્યારે દેશમાં ગુણસ્થાનકે આત્મા સર્વથા રાગદ્વેષથી રહિત થઈ જાય છે, તે પછી દશમ ગુણસ્થાનકેથી આગળ વધી અગિયારમાં ગુણરથાનકે જઈ પાછા કેમ પડાય? એક વાર રાગદ્વેષને સર્વથા અભાવ થઈ જાય અને પછી પાછા રાગકેષથી ભરેલા બની જવાય એમ બને ખરું? ઉ૦ મુંઝાઓ મા. જે કહેવાય છે તે રીતસર સમજવા પ્રયત્ન કરો. એક વાર રાગદ્વેષને સર્વથા અભાવ થઈ જાય, એટલે અનન્તાકાળે પણ એ આત્માં રાગદ્વેષથી લેપાય જ નહિ. એ નિર્મલતા આવી તે આવી. પછી તે અનન્તાકાળે પણ જાય જ નહિ ! દશમા ગુણસ્થાનકે જે આત્માએ રાગદ્વેષથી સર્વથા રહિત થઈ જાય, તે આત્માઓ અગિયારમા ગુણસ્થાનકે નહિ જતાં દેશમાંથી સીધા બારમે જ ગુણસ્થાનકે જાય અને ક્ષપકશ્રેણિ માંડેલા આત્માઓ જ દેશમાં ગુણસ્થાનકે રાગદ્વેષથી સર્વથા રહિત બને છે, એ વાત કહી હતી ને ? સભા, હા જી. એ બરાબર યાદ છે તે આ મૂંઝવણ ન થાત અને ક્ષપકશ્રેિણિની વાત ઉપશમણિની વાત સાથે તમે જડી તે જેડાત નહિ. ક્ષપકશ્રેણિવાળા અને ઉપશમ શ્રેણિવાળા આત્મામાં દશામા - ગુણસ્થાનકે રહેતે ફરક : પ્ર. ઉપશમશ્રેણિવાળા આત્માઓ દશમાન અને રાગદ્વેષથી - સર્વથા રહિત નથી બનતા, એમ જ ને? ઉ૦ છે તે એમ જ, પણ એમાં સમજવા જેવું છે એ નહિ સમજે તે ફેર ભુલાવામાં પડતાં વાર નહિ લાગે. ઉપશમશ્રેણિ માંડીને દશમા ગુણસ્થાનકે પહોંચેલા આત્માઓને રાગ કે દ્વેષ ઉદયમાં હેતા નથી, પણ સત્તામાં જરૂર હોય છે. રાગદ્વેષને સર્વથા અભાવ નહિ, પણ રાગદ્વેષના ઉદયને સર્વથા અભાવ ઉપશમણિમાં દશમાએ પહોંચેલાને * * Jain Educationa International For Personal and Private Use Only Page #526 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનનાં પ્રકી કિરણા [ ૫૦૭ જરૂર હોય છે. ક્ષપકશ્રેણ માંડેલા આત્માઓ દશમાના અન્તે સથા રાગદ્વેષ રહિત બની જાય છે, જ્યારે ઉપશમશ્રેણિ માંડેલા આત્મા દશમાના અન્તે રાગદ્વેષના ઉયથી સર્વથા રહિત બની જાય છે. ફેર એ જ કે—ક્ષપકશ્રેણિવાળાને દશમાને અન્તે રાગદ્વેષ સત્તાગત પણ હાતા નથી, જ્યારે ઉપશમશ્રેણિવાળાને દશમાને અન્તે રાગદ્વેષ ઉયગત સથા ન હોય પણ સત્તાગત નિયમા હાય ઃ અને દશમાના અન્ત પણ રાગદ્વેષ સત્તાગત રહી જાય છે, એથી જ ઉપશમશ્રેણિ માંડનારા આત્મા તે વખતે બારમા ગુણસ્થાનકે જઈ શકતા નથી અને અગિયારમા ગુણસ્થાનકે જઈને પાછા પડે છે. પશ્રણિ માંડચા વિના કેવળજ્ઞાન નહિ ઃ પ્ર॰ ક્ષપકશ્રણ માંડે નિહ તા કેવલજ્ઞાન મળે જ નહિ એમને ? હા, ક્ષપકશ્રેણિ માંડી દશમાના અન્તે રાગદ્વેષથી સ થા રહિતપશુ ́ પામ્યા વિના અને પછી પણ ખાકીનાં ત્રણ ઘાતિકર્માના છેલ્લે છેલ્લે ક્ષય કર્યા વિના કેવલજ્ઞાન પ્રગટ કરી શકાતું નથી એટલે કે ક્ષેપકશ્રેણિ માંડવા વિના કાઈ કેવલજ્ઞાન પ્રગટાવી શકતું જ નથી. પ્ર૦ અને મિથ્યાદૃષ્ટિ ક્ષપકશ્રેણિ માંડી શકે નહિ એટલે તે પહેલાં સમ્યગ્દર્શન પામવુ જ જોઈએ ને ? ઉ॰ જરૂર. માંડે તે સમ્યગ્દષ્ટિ આત્માજ ક્ષેપકશ્રેણિ માંડે. મિથ્યાષ્ટિ આત્મા સમ્યક્ત્વ પામ્યા વિના ક્ષેપકશ્રેણ માંડી શકતા જ નથી. ક્ષાયેાપશમિક સમ્યક્ત્વની હાજરીમાં જ ક્ષપક્ષણિનું મંડાણ શરૂ થાય છે. પ્ર૦ ક્ષપકશ્રેણિ માંડનારા આત્મા ક્ષપકશ્રેણ માંડતી વખતે ઔપશુમિક અગર ક્ષાયેાપશમિક સમ્યક્ત્વમાં વતા જ હોય ? ૩૦ ફેર ભૂલ્યા. આ પ્રશ્ન ફેર રૂપાન્તરે આવ્યા. આત્મા જે સમયે Jain Educationa International For Personal and Private Use Only Page #527 -------------------------------------------------------------------------- ________________ પ૦૪] - સમ્યગદશન-૧ ક્ષપકશ્રેણિ માંડવાની શરૂઆત કરે છે, તે વખતે તે ક્ષાપશમિક સમ્યકત્વમાં જ વર્તતે હોય છે. અને ખંડ ક્ષપકશ્રેણિવાળે જ્યારે ફરી માંડે ત્યારે ક્ષાયિક સમ્યક્ત્વમાં જ વર્તતે હેાય છે. પણ ઔપશમિક સમ્યકત્વમાં વતતે આત્મા તે જ દિશામાં ક્ષપકશ્રેણિ માંડી શકે નહિ. સમ્યગ્દષ્ટિ આત્મા જ માંડે તે ક્ષપકશ્રેણિ માંડી શકે છે, એમ કહેવાય ત્યારે સમજી લેવાનું કે–ક્ષાપશમિક સમ્યક્ત્વવાળાની જ વાત કહેવાય છે. બધી વસ્તુઓ અપેક્ષાએ કહેવાય. એ અપેક્ષાની ઉપેક્ષા કરનારા સીધા માંથી ઊંધુ પકડે એ બનવાજોગ છે. ક્ષાપશમિક સમ્યકત્વમાં વર્તા જીવ જ ક્ષાયિકસમ્યકત્વ પામી શકે છે ? પ્ર. ત્યારે ક્ષાયિક સમ્યકૃત્વ પણ તે જ પામે કે જે પહેલાં ક્ષાપશમિક સમ્યકત્વ પાયે હોય ? ઉ૦ ક્ષાપશમિક સમ્યક્ત્વ પામ્યું હોય એટલું જ નહિ, પણ ક્ષાપશમિક સમ્યક્ત્વમાં જે વતી રહ્યો હોય, તે જ ક્ષપકશ્રેણિ માંડે અને દર્શનસપ્તકના ક્ષય સુધી પહોંચે તે ક્ષાયિક સમ્યકત્વ પામી શકે. પ્રદ એ વિષયમાં સૈદ્ધાંતિક અને કાર્યગ્રન્થિક વચ્ચે મત ઉ૦ સૈદ્ધાંતિક અને કાર્મગ્રશ્વિક બનેય માન્યતાઓ આ વિષયમાં એક જ છે. અર્થાતુ-“ક્ષાપશમિક સમ્યકૃત્વમાં જે આત્માન વર્તતે હોય તે ક્ષપકશ્રણિ માંડી શકે જ નહિ અને ક્ષપકશ્રેણિ માંડી શકે નહિ એટલે ક્ષાયિક સમ્યગ્દર્શનાદિ પામી શકે જ નહિ –આ વિષયમાં સૈદ્ધાંતિક અને કાર્મગ્રન્થિક બનેય મન્ત એકસરખાં જ છે. .. સંયકત્વની ઉત્પત્તિ સંબંધી 1. " . " સૈદ્ધાંતિક અને કાર્મગ્રથિકે માન્યતા કપરા સચકૃત્યની ઉત્પત્તિ સંબંધમાં મતભેદ નથી?. . Jain Educationa International For Personal and Private Use Only Page #528 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનનાં પ્રકી કિરણે [ પ ઉ॰ છે. કામ ગ્રન્થિક માન્યતા એવી છેકે અનાદિ મિથ્યાદ્રષ્ટિ આત્મા જે સવ પામે છે, તે ઔપશમિક જ હાય છે. ઔપશમિક સભ્ય વધુમાં વધુ ટકે તા એક અન્તર્મુહૂત ટકે, એટલે ઔપમિક સમ્યક્ત્વને પામેલા આત્માએ એ સમ્યક્ત્વના કાળમાં ત્રણ પૂજ કરવા દ્વારા ત્રણ વિભાગમાં વહેચાઈ જાય છે. કાં તા ક્ષાયે પામિક સમ્યકૃત્વ પામે છે, કાં તા ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે જાય છે અને કાં તા સીધા જ પહેલા ગુણસ્થાનકે જાય છે. એવા પણ આત્માએ હાય છે કે—જે ત્રણ પુંજ કરતા નથી અને અનતાનુબંધી કષાયાના ઉદય થઈ જવાના કારણે ચેાથા ગુણસ્થાનકેથી ખીજે ગુણસ્થાનકે જઈ ને પહેલે ગુણસ્થાનકે જાય છે. સૈદ્ધાન્તિક માન્યતા એવી છે કે–અનાદિ મિથ્યાદષ્ટિ જીવ ઔપશમિક સમ્યક્ત્વ પામ્યા વિના પણ ક્ષાયેાપશમિક સમ્યક્ત્વ પામી શકે છે. અને જે અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવા ઔપશમિક સમ્યક્ત્વ પામે છે તે જીવા તે સમ્યક્ત્વમાંથી ક્ષાાપશમિક સમ્યક્ત્વની દશામાં જઈ શકતા જ નથી. બાકી સૈદ્ધાન્તિક અને કામગ્રન્થિક બન્નેય માન્યતા ક્ષાયિક સમ્યગ્દર્શન, ક્ષાયાપશમિક સચ્ચૠન પામ્યા વિના પમાય જ નહિ, અર્થાત્—ક્ષાયે પામિક સમ્યકૂની હયાતિમાં જ ક્ષપકશ્રણિ માંડી ક્ષાયિકસમ્યગ્દર્શન પમાય, આ એકસરખી રીતે સ્વીકારે છે. વાત અન્યલિગે સિધ્ધ સબધી ખુલાસે પ્ર૦ ક્ષાયેાપશમિક સમ્યકૃત્વની હયાતિમાં જ ક્ષપકશ્રણિ મંડાય, ક્ષપકશ્રેણિ માંડનાર જ ક્ષાયિક સમ્યકત્વ પામી શકે અને તેજ આગળ વધે તા કેવળજ્ઞાન ઉપાઈ માક્ષે જઈ શકે, તા પછી અન્યલિ'ગે પણ સિદ્ધ થાય, એમ જે કહ્યુ છે તેનુ શું ? ઉ॰ અન્યલિંગે પણ સિદ્ધ થાય એમ તે કહ્યું જ છે, પણ અન્ય માન્યતાએ પણ સિધ્ધ થાય, એમ તેા કહ્યું નથી ને ? Jain Educationa International For Personal and Private Use Only Page #529 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ ] સભા ના છે. અન્ય માન્યતાએ પણ સિદ્ધ થાય એમ નથી કહ્યું પછી એમાં મૂંઝવણુ કરવા જેવું શું છે ? અન્યલિંગમાં રહેલા પણ આત્મા ક્ષાયેાપશમિક સમ્યક્ત્વ પામી, ક્ષપકશ્રણિ માંડી દશમાના અન્તે રાગદ્વેષથી સ થા રહિત બને તેા બારમાના અન્તુ કેવલજ્ઞાનની આડે આવતાં આવરણાને દૂર કરી, કેવલજ્ઞાન ઉપાર્જી માક્ષે જાય એ અને અને તે જ અન્યલિંગે સિદ્ધ થયા એમ કહેવાય. સમ્યગ્દર્શન-૧ શ્રી તીર્થંકર નામક઼મ નિકાા છતાં નરકે જાય તે કયા કારણે : પ્ર૦ શ્રી તીર્થંકરદેવના આત્માઓમાં પણ અમુક આત્માઓ તીથકર નામકર્મ નિકાઢ્યા પછીથી પણ નરકે ગયા છે, તે કેમ ? ૬૦ શ્રી તી...કર નામકર્મીની નિકાચના કરતાં પૂર્વે તેવા આયુષ્યકર્મના અન્ય કરી લીધા હાય, એટલે તેમ પણ બને. પ્ર૦ એવા આયુષ્યકમના બન્ધ થયા ત્યારે તેમનામાં પણ સમ્યકૃત્વ નહિ જ ને ? ઉ॰ નહિ જ, કારણ કે સમ્યક્ત્વની હયાતિમાં દુર્ગાંતિમાં ઘસડી જનારા આયુષ્યકમના બંધ પડતા જ નથી. પ્ર॰ આ એકાન્તે નિયમ ? ઉ॰ હા, સમ્યગ્દર્શનની હયાતિના એ પ્રભાવ છે. સમ્યગ્દર્શનરૂપ વિવેકના એ પ્રતાપ છે. આપણી મૂળ વાત તા એ હતી કે તમારે પણ તમારા પોતાના માટે એ દશા લાવવી હાય, તે વિવેક પ્રગટાવવાની બાબતમાં કે પ્રગટેલા વિવેકને જાળવવાની તથા ખીલવવાની મામતમાં પણ જરાય બેદરકારી નહિ જ દાખવવી જોઈ એ. Jain Educationa International For Personal and Private Use Only Page #530 -------------------------------------------------------------------------- ________________ આ મિથ્યાત્વના ઉપશમાદિ વિના સમ્યકત્વ નહિ :સમ્યગ્દર્શન, દેશવિરતિ અને સભ્યશ્ચારિત્રની ઇચ્છા આ ત્રણ ગુણે મધ્યમ પત્રરૂપ ગૃહસ્થામાં હોય છે. આ ત્રણ ગુણેમાં જે પ્રથમ ગુણ છે, તે સંસારને સારભૂત માનનારા આત્માઓમાં હોઈ શકતા નથી. અર્થ અને કામ નામના પુરુષાર્થને પણ ઉપાદેય તરીકે માનનારા આત્માઓમાં “સમ્યગ્દર્શન” નામને ગુણ સંભવિત જ નથી. “આ સંસાર અસાર છે”—એમ સાંભળતાં જ જેઓ ભડકે છે, તેમાં સમ્યદર્શનની સંભાવના કરવી,એ પણ અજ્ઞાન છે. સંસારની અસારતા નહિ સાંભળી શકનારા ઘેર મિથ્યાત્વ નામના રોગથી રિબાતા આત્માઓ છે અને ઘેર મિથ્યાત્વ એ સમ્યગ્દર્શનનું પ્રતિપક્ષી છે. મિથ્યાત્વના ઉદયમાં સમ્યગ્દર્શનને સદ્દભાવ હોઈ શકતું નથી. હેયમાં ઉપાદેયબુદ્ધિ અને ઉપાદેયમાં હેયબુદ્ધિ કરાવનારું મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એ “દર્શન મેહનીય” નામની પ્રકૃતિ છે. દર્શનમેહનીયના ઉપશમ; ક્ષયશમ કે ક્ષય વિના સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતી નથી. મધ્યમ પાત્ર રૂપ ગૃહસ્થોમાં આ ગુણ પ્રથમ છે. આ ગુણ વિના આગળના બે ગુણેની પ્રાપ્તિ શક્ય નથી. ચ ક્ષાપશમિક વિના ક્ષાયિક નહિ જ સમ્યગ્દર્શન મુખ્યત્વે ત્રણ પ્રકારનું છે. પશમિક, ક્ષાપશમિક અને ક્ષાયિક. જીવને જ્યારે પ્રથમ સમ્યકત્વની પ્રાપ્તિ થાય ત્યારે તે કાં તે ઔપથમિક હેય અથવા તે ક્ષાપશમિક હેય પણ ક્ષાયિક તે ન જ હોઈ શકે. Jain Educationa International For Personal and Private Use Only Page #531 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્રદર્શન-૧ સમ્યક્ત્વ થાય દર્શોનમેાહનીચના ઉપશમથી ઔપર્મિક સમ્યક્ત્વ થાય છે. દનમાહનીયના ક્ષયાપશમથી ક્ષાયેાપમિક છે, અને દર્શનમેાહનીયના ક્ષયથી જ્ઞાયિક સમ્યક્વ થાય છે. ક્ષાયેાપમિક સમ્યક્ત્વ પામવા પૂર્વે આત્મા જ્ઞાયિક સમ્યક્ત્વ પામતા જ નથી. જેમ ક્ષાયિક ચારિત્ર પામવા માટે ક્ષાયેાપમિક ચારિત્ર પામવુ પડે છે તેમ ક્ષાયિક સમ્યકત્વ પામવા માટે ક્ષાયેાપરામિક સમ્યક્ત્વ પામવુ' પડે છે. આ વાત અતિશય સ્પષ્ટ હોવા છતાં પણ, આગમના અભ્યાસી ગણાતા વિદ્વાન આચાર્યશ્રી આથી વિપરીત પ્રરુપણા કરતાં જ્યારે એમ પણ કહી નાખે છે કે સમ્યફૂર્વ સીધું ક્ષાયિક થઈ જાય પણ ચારિત્ર ક્ષાયેાપશમિક વગર ક્ષાયિક થાય નહિ.” ત્યારે તેમણે તે પેાતાની વાતને યા તે શાસ્ત્રપ્રમાણથી સિદ્ધ કરવી જોઈ એ અને તેમ ન થઈ શકે તેા ખીજ–ત્રીજી ચર્ચામાં ઊતર્યાં સિવાય પોતાની ભૂલને નિખાલસપણે સુધારી લેવી જોઈએ કે જેથી અજ્ઞાન અજ્ઞાન આત્માએ ઉન્માર્ગે દોરાય નહિ અને તે પણ ઉસૂત્રભાષણના ભંકર દોષથી બચી શકે. એમ કરવામાં જ્ઞાનના મઢે કે વિદ્વત્તાનુ પ્રદર્શન કરવાની વૃત્તિ આડે આવવી જોઈ એ નહિ. ૫૧૨ ] નિજ રાની તરતમતા ઃ “સમ્યક્ત્વ સીધું ક્ષાચિક થઈ જાય પણ ચારિત્ર ક્ષાાપશમિક વગર ક્ષાયિક થાય નહિ.” આ પ્રમાણે બાલનારા એ આચાર્ય શ્રી એવુ પણ કહે છે કે અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ, સમ્યક્ત્વ પામતી વખતે જે નિરા કરે તે સર્વવિરતિમાં રહેલા સાધુ જે નિરા કરે તેના કરતાં અસંખ્યાત ગુણી નિરા કરે.” તેએની આ વાત પણ એટલી જ અસંબદ્ધ અને શાસ્ત્રથી વિરુદ્ધ છે. આ રીતે અનેક વિષયામાં ખાટાં વિધાન! કરનારા તેમને એવી સલાહ આપવાનું જરૂર મન થાય કે-“ આપશ્રી શાસ્ત્રોના વિવેકયુક્ત અભ્યાસ કરી આવા થેચ્છ અસત્ય વિધાના કરવાનુ છેડી, વિવેકપૂવ કનાં વિધાના કરે. નહિ તેા વિના કારણુ આમ ઉન્માદે ચઢી કરેલી આરાધના Jain Educationa International For Personal and Private Use Only Page #532 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનનાં પ્રકીર્ણ કિરણે [૫૧૩ ધૂળમાં મેળવવા સાથે પ્રભુશાસનની પ્રાપ્તિને ભવાનરમાં પણ દુર્લભ બનાવશો. ખરેખર સમ્યગ્દર્શનની હાજરીમાં આવાં યથેચ્છ વિધાન થવાં અસંભવિત ગણાય. મધ્યમ પાત્ર તરીકે વર્ણવતા ગૃહસ્થના ત્રણ ગુણેમાં પણ“ સ નાત.” આ પ્રમાણે કહી, પ્રથમ ગુણ તરીકે ઉપકારીએ સમ્યગ્દર્શનને જણાવે છે. સમ્યગ્દર્શન, દેશચારિત્ર અને સર્વવિરતિની ઈચ્છા–આ ત્રણ ગુણવાળા ગૃહસ્થો મધ્યમ પાત્ર છે. એમ જાણ્યા પછી તરત જ સમજાશે કે–ઉત્તમ પાત્ર તરીકે સાધુઓને વર્ણવતું શ્રી જૈનશાસન મધ્યમ પાત્ર તરીકે દેશવિરતિધર શ્રાવકને જ વર્ણવે છે. દેશવિરતિધર શ્રાવકોમાં પણ સમ્યગ્દર્શન અવશ્ય જોઈએ. સમ્યગ્દર્શન વિના અને સર્વવિરતિની લાલસા વિના દેશવિરતિને પરિણામ પણ હોઈ શકતું નથી. સાધુઓમાં જેમ સમ્યગદર્શન ગુણ જરૂરી છે, તેમ દેશવિરતિધર શ્રાવકોમાં પણ સમ્યગદર્શન ગુણ જરૂરી છે જ. “સમ્યગદર્શન ગુણ મહત્વને હોવા છતાં પણ, એને કરતાંય દેશવિરતિ અને સર્વવિરતિ આદિ પણ મહત્વના જ છે, એટલે “સર્વવિરતિમાં રહેલ સાધુ જે નિજર કરે તેના કરતાં અનાદિ મિથ્યાદષ્ટિ જીવ, સમ્યકત્વ પામતી વખતે અિસંખ્યાતગુણી નિ જરા કરે.-આ પ્રમાણે કહેવું, એ કાં તો અજ્ઞાન છે અથવા તે ઉમાદ છે. સમ્યક્ત્વ પામતી વખતે જે કર્મલઘુતા જોઈએ, તેના કરતાં દેશવિરતિ પામવામાં અધિક કર્મલઘુતા હેવી જોઈએ, અને એના કરતાંય સવવિરતિ પામવામાં અધિક કમલઘુતા જોઈએ. અનંત ઉપકારીઓ તે–પ્રથમ સમ્યક્ત્વને પામતી વખતે આત્મા જે નિર્જરા કરે છે, તેના કરતાં સમ્યકૂવને પામેલે આત્મા અસંખ્યાત ગુણ નિર્જરા કરે છે.—આ પ્રમાણે ફરમાવે છે એટલું જ નહિ, પણ વધુમાં તે પરમર્ષિએ તે એમ પણ ફરમાવે છે કે સમ્યગ્રદર્શનને પામેલા છે જે નિર્ભર કરે છે, તેના કરતાં પણ દેશવિરતિપણાને પામવાની ઈચ્છાવાળા જેને, દેશવિરતિને પામવાની ઈચ્છાવાળા જ કરતાં Jain Educationa International For Personal and Private Use Only Page #533 -------------------------------------------------------------------------- ________________ પ૧૪] સમ્યગ્ગદશન–૧. પણ દેશવિરતિને પામી ચૂકેલા જીવોને, દેશવિરતિને પામેલા છે કરતાં પણ સર્વવિરતિને પામવાની ઈચ્છાવાળા જીવોને, સર્વવિરતિને પામવાની ઈચ્છાવાળા જીવો કરતાં પણ સર્વવિરતિને પામતા અને અને સર્વવિરતિને પામતા છ કરતાં પણ સર્વવિરતિને પામી ચૂકેલા જીવોને કમશઃ અસંખ્યય અસંખ્યય ગુણનિર્જર હોય છે. આથી એ વાત ખૂબ ખૂબ સ્પષ્ટ થાય છે કે–સર્વવિરતિમાં રહેલા પુણ્યવાન આત્માઓની અપેક્ષાએ અનાદિ મિથ્યાદષ્ટિ જીવ પ્રથમ સમ્યક્ત્વ પામતી વખતે જે નિર્જરા કરે છે, તે અસંથાત. ગુણ તે નથી જ, પણ અસંખ્યાત–ગુણહીન છે. અનંત ઉપકારી મહાપુરૂષોએ આવી આવી વાતે સ્પષ્ટ શબ્દોમાં કરેલી હોવા છતાં પણ કોઈ તેવા પ્રકારના મહી, આગમથી સર્વથા વિરુદ્ધ વાતે આગમના નામે જવાય ત્યારે તેવી ઉન્માદી દશા માટે ખૂબ જ દયા આવે છે અને અન્ય ભદ્રિક તથા સત્યના અથી આત્માઓ અસત્યમાર્ગના ઉપાસક ન થઈ જાય—એ હેતુથી એવી અસત્ય વાતને પ્રતિકાર કરે, એ કોઈ પણ સ્વપરહિતકાંક્ષી સમર્થ આત્માને અનિવાર્ય ધર્મ થઈ પડે છે. ક્ષાયિક સમ્યક્ત્વને પામવા જોગી ખંડ ક્ષપકશ્રેણિ પણ ક્ષાપશમિક સમ્યક્ત્વની ગેરહાજરીમાં કઈ પણ આત્મા માંડતે નથી આમ હોવા છતાં પણ “ક્ષાયિક સમ્યકત્વ પામવા માટે ક્ષાપશમિક સમ્યકત્વ પામવાની જરૂર નથી.-આવું અસત્ય સમજાવવું એ કંઈ પણ રીતે હિતાવહ નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #534 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : આ વિશ્વને પ્રત્યેક આત્મા સ્વભાવે નિર્મળ જ્ઞાન-દર્શન અને ચારિત્રને સ્વામી હોવા છતાં અનાદિકાલીન કર્મસંગના કારણે અનંતકાળથી મિથ્યાજ્ઞાન અને મિથ્યાદર્શનને ગાઢ આવરણથી ઘેરા ચેલે છે. જ્યાં સુધી આત્મા ઉપરના એ આવરણે ખસે નહિ ત્યાં સુધી એની પ્રત્યેક પ્રવૃત્તિ મિથ્યાત્વ સહચરિત હોઈને ઊંધી દિશાની જ હોય છે. પરિણામે સુખને અથી એ આત્મા પોતાના સુખ માટેના જ પ્રયત્ન દ્વારા વધુ ને વધુ દુઃખ તરફ ધકેલાતું જાય છે. આમા ઉપર છવાઈ ગયેલે મિથ્યાત્વને આ અંધકાર પાંચ પ્રકારમાં વહેંચાયેલું છે. અનાદિકાલીન મિથ્યાત્વના ગાઢ અંધકારથી ઘેરાયેલે આત્મા રાગ-દ્વેષની નિબિડ ગ્રંથિથી એ બંધાયેલ અને દૃષ્ટિરાગના બંધનથી એવો જકડાયેલ હોય છે કે–દેવ-ગુરુ-ધર્મના વિષયમાં એ કદી યથાર્થ વિવેક દાખવી શકતું નથી. અતત્વમાં તત્ત્વબુદ્ધિ અને તત્વમાં અતવબુદ્ધિના કારણે પગલિક ભાવોમાં અને સંસારની ક્રિયાઓમાં એને કઈ પણ પ્રકારને અધર્મ દેખાતું નથી અને આત્મહિતકર ધર્મક્રિયાએ એને નિરર્થક અને કંટાળા ભરેલી લાગે છે. કાલપરિપક્વતાના વેગે ભવ્યત્વ સ્વભાવ પ્રકટ થવાથી અને લઘુકમિતાના યોગે તેના આત્મા ઉપર છવાયેલા ગાઢ મિથ્યાત્વરૂપી અંધકારના ઓળા જ્યારે ઊતરવા માંડે ત્યારે, મિથ્યાત્વ મંદ થવાના કારણે જીવમાં મેક્ષભિલાષા પ્રગટે છે. આ પછી એને નિસર્ગથી કે સદ્દગુરુના ઉપદેશથી સમ્યગ્દર્શનની અનિવાર્યતાને બેધ અને તેને પ્રાપ્ત કરવાની તીવ્ર અભિલાષા પ્રગટે છે. જીવની આ બધી અવસ્થાને કાળ એ શુદ્ધયથાપ્રવૃત્તિકરણને કાળ છે. અનાદિયથાપ્રવૃત્તિ કરણ દ્વારા ગ્રથિદેશે આવેલ છવ એ શુદ્ધયથાપ્રવૃત્તિકરણ દ્વારાજ અપૂર્વકરણ પામે છે અને એ અપૂર્વકરણ દ્વારા એ ગ્રંથિને ભેદ કરે છે. તે પછી અનિવૃત્તિકરણ દ્વારા મિથ્યાત્વને ઉપશમ કરી અંતરકરણની સ્થિતિને પ્રાપ્ત કરે છે, જે વખતે એના પ્રત્યેક આત્મપ્રદેશ ઉપર સમ્યગ્દર્શનરૂપી સૂર્યને પ્રકાશ અત્યંત ઝળહળી ઊઠે છે, Jain Educationa International For Personal and Private Use Only Page #535 -------------------------------------------------------------------------- ________________ :૫૧] આ રીતે સમ્યગ્દર્શનને પામેલા એ આત્મામાં યથાશકય પાંચ પ્રકારનાં વિશિષ્ટ લક્ષણા પ્રગટે છે, પાંચ પ્રકારનાં દૃષણેથી એ સાવધ રહે છે, પાંચ પ્રકારના ભૂષણેાથી એ સમ્યગ્દર્શનને અલંકૃત કરે છે અને એ સમ્યગ્દર્શનના પ્રભાવે જ એ આત્મામાં બીજી અનેક પ્રકારની ઉત્તમતાઓ પ્રગટ થાય છે. એ આત્માને શ્રી જિનેશ્વરદેવના વચનામાં એવા તા અવિહડ વિશ્વાસ પેદા થાય છે કે જેના યેાગે એના પ્રત્યેક આત્મપ્રદેશ ઉપર“તમેવ સજ્જ નિલ'' 7' ઝિîદ્દિ વૈદ્ય”—એ પ્રકારના મુદ્રાલેખ કાતરાઈ ગયા હોય છે. અથ કામ એને હેય લાગે છે. સુખમાં એ લીન થતા નથી. દુઃખમાં એ દીન બનતા નથી. સુદેવ-ગુરુ અને સુધર્મ એની આંખ સામે સદાયે રમતા હાય છે. એ એને સદા પ્રશ'સક હેાય છે. પરિચય એ સદાયે ધસી જનાના જ કરે છે. મિથ્યાદષ્ટિએના પરિચયથી એ વિવેકપૂર્વક દુર રહે છે. સમ્યગ્દર્શનના પ્રત્યેક આચારને શક્તિ મુજબ આચરવા એ ઉદ્યસ્ત હેાય છે. એવા જીવ હમેશા સમ્યગ્જ્ઞાનના ઉપાસક હોય છે. તત્ત્વાતત્ત્વના વિવેક કરવા એ સદ્ગુરુ પાસે અનેક પ્રકારના પ્રશ્નો કરતા હાય છે, સદ્ગુરુ પાસે શાસ્ત્રાધ્યયન કરી શાસનમાં કે વિશ્વમાં આત્મહિતને સ્પર્શીતા જે જે પ્રશ્નો ઉપસ્થિત થાય તેની ચર્ચા-વિચારણા કરી યથાર્થ તત્વનિર્ણય કરવામાં એ સદા ઉદ્યમવંત હાય છે. એમ કરતાં કરતાં એ આત્મા દેવ-ગુરુ-ધર્મ અને ધમીજનાની સુંદર રીતે ઉપાસના કરી, ચારિત્રમાહનીયને! ક્ષયેપશમ સાધી, ચારિત્રધર્મને પ્રાપ્ત કરે છે અને જીવનભર નિર્મૂળ રીતે તેનુ' પાલન કરી, કેાઈ એવુ' નિકાચિત કર્મ પૂર્વે બંધાયેલુ' ન હાય તે, અલ્પ સમયમાં સર્વ કર્મોને ક્ષય કરી પરમપદના ભાક્તા બને છે. તમે પણ સૌ એ રીતે નિળ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરી, શક્તિ હાય તા ચારિત્રધર્મના સ્વીકાર કરવા દ્વારા અને તેવા પ્રકારની શક્તિ ન હાય તા, એવી શક્તિ પ્રગટ થાય તે માટે સુંદર શ્રાવકધર્મ નું પાલન કરી આ માનવજીવનને સફળ બનાવી ભવાંતરમાં ચારિત્રધર્મ ને પ્રાપ્ત કરી, અલ્પ સમયમાં પરમપદના ભાકતા બને, એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા. Jain Educationa International For Personal and Private Use Only Page #536 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ પરમશાસનપ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના. અદ્યાવધિ પ્રગટ થયેલા પુસ્તકોની યાદી કમાંક પુસ્તકનું નામ ૧ આચારાંગધૂતાધ્યયન ભા. ૧ ૨ આત્માને ઓળખે ૩ Know thy Self 8 The idenl of real culture in the Ramayana. 4 The Right Direction of real progress. જે ૬ આત્મોન્નતિનાં પાન ભા. ૧ રૂ. ૨-૦૦ ભા. ૨ રૂ. ૨-૦૦ ભા. ૩ રૂ. ૨–૦૦ به می ما ૯ કથાઓ અને કથા પ્રસંગો ભા. ૧ ૧૦ , છ , ભા. ૨ ૧૧ કુંભેજ તીર્થની યાત્રાએ ૧૨ ચાર ગતિનાં કારણે ભા. ૧ ૧૩ 9 1 ભા. ૨ ૧૪ જયાનંદ કેવલી ચરિત્ર ભા. ૧ ૧૫ જિનભક્તિને મહત્સવ ૧૬ જૈન પ્રવચન ભા. ૧ ૧૭ જૈન રામાયણ ભા. ૧ ૧૮ 9 ભા. ૨ ૧૯ છે ભા. ૩ ૨૦ ૪ ભા. ૪ ૨૧ , ભા. ૫ ૨૨ જ ભા. ૬ ૨૩ , ભા. ૭ ૨૪ દિશા સૂચન 'ભા. ૧ જાહેર વ્યાખ્યાનો]. ૨૫ ભા. ૨ " છે. ૨૬ , ભા. ૩ - ક & mx 7 w Jain Educationa International For Personal and Private Use Only Page #537 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮] ર૭ ધર્મકથાઓ ભા. ૧ ૨૮ ધર્મરત્નપ્રકરણમ ભા. ૧ ૨૯ , ભા. ૨ ૩૦ નવપદ માહાત્મ્ય વર્ણન ૩૧ નવપદ સ્વરૂપ દર્શન ૩૨ પતન અને પુનરુથાન ભા. ૧ ૩૩ છે કે, ભા. ૨ V૩૪ 9 9 ભા. ૩ રૂ. ૨-૦૦ ૩૫ પર્યુષણસંદેશ લેખમાળા ૩૬ પ્રકાશનાં કિરણે ૩૭ પ્રકીર્ણ કથા સંગ્રહ ૩૮ પૂનાથી કરાડ સુધીનાં પ્રવચન 34 Baldiksha or Child Sanyas ૪. રામાયણમાં સંસ્કૃતિને આદર્શ ભા. ૧ [પ્રથમવૃત્તિ ૪૧ ૦ ૦ છે ભા. ૨ , ૪૨ » » » ભા. ૩ છે ૪૩ ) 9 ક ભા. ૪ , ૪૪ વીરવિભૂની અંતિમ દેશના ૪પ સત્યનું સમર્થન યાને જૈન સાહિત્યની સર્વોત્કૃષ્ટતા ૪૬ સનાતન સત્યને સાક્ષાત્કાર ૪૭ સમ્યગ્દર્શનનું પ્રગટીકરણ ૪૮ સંઘનું સ્વરૂપ ભા. ૧ ૪૯ છે કે, ભા. ૨ પ૦ સિરિમઈ સમરાઈચ કહા ભૂમિકા ભા. ૧ ૫૧ રામાયણમાં સંસ્કૃતિને આદર્શ ભા. ૧ (દ્વિતીયાવૃત્તિ પર છ છ છ ભા. ૨ છે ૫૩ છ જ ઝ ભા. ૩ ૪ ૫૪ છે કે છે ભા. ૪ , Jain Educationa International For Personal and Private Use Only Page #538 -------------------------------------------------------------------------- ________________ V૬૦ [પ૧૦ Wપપ રામાયણમાં સંસ્કૃતિને આદર્શ ભા. ૫ [દ્વિતીયાવૃત્તિ રૂા. ૨–૦૦ V૫૬ » » » ભા. ૬ ) રૂ. ૨–૦૦ V૫૭ છે. 8 9 ભા. ૭ 99 રૂા. ૨–૦૦ ૫૮ જેન રામાયણ ભા. ૧ [નવી આવૃત્તિ પ૯ ભા. ૨ ) ભા. ૩ રૂા. ૬-૫૦ W૬૧ ભા. ૪ » રૂા. ૬-૫૦ V૬૨ ભા. ૫ છે. રૂ. ૫-૦૦ ૨૬૩ ભા. ૬ ઇ. રૂા. ૫-૦૦ ૬૪ નવપદ દર્શન ૬૫ જીવન સાફલ્ય દર્શન ભા. ૧ ૬૬ ભા. ૨ ૬૭ સમ્યગ્દર્શન રૂ. ૨૦-૦૦ શ્રી જિનવાણી પ્રચારક ગ્રંથમાળા” ના અન્વયે કમાંક નં. ૩૦ તથા ૩૧ ભેગા કરીને કમાંક નં. ૬૪ નું પુસ્તક શ્રી જૈન પ્રવચન પ્રચારક ટ્રસ્ટ–મુંબઈ તરફથી તાજેતરમાં પ્રગટ થયેલ છે. ક્રમાંક નં. ૧૬ બે ભાગમાં કમાંક નં. ૬૫-૬૬ રૂપે તાજેતરમાં પ્રગટ થયેલ છે. ક્રમાંક નં. ૪૭ ક્રમાંક નં. ૬૭ પુસ્તકમાં સંપૂર્ણ સમાવિષ્ટ થઈ જાય છે. કમાંક નં. ૬૪, ૬૫, ૬૬, ૬૭ ના ચાર પુસ્તકે રૂા. ૫૧ ના ગ્રાહકો થનારને એકી સાથે અપાય છે પરંતુ હવે એ મળવા શક્ય નથી. ક્રમાંક નં. ૬૩ નું પુસ્તક ટુંક સમયમાં પ્રગટ થનાર છે. - કમાંક નં. ૬૭ નું પુસ્તક અલ્પ સંખ્યામાં છે છૂટક લેનારને રૂા. ૨૦-૦૦ થી પ્રાપ્ત થઈ શકશે. નોંધ: ઉપરોક્ત પુસ્તકમાં લગભગ અપ્રાપ્ય છે. એથી જેટલા માને છે તેની આગળ છે આ નિશાન કરેલ છે. જે પ્રાપ્ય છે તે પણ અલ્પ સંખ્યામાં છે. માટે જરૂરિયાતવાળા એ અંગે શ્રી જૈનપ્રવચન પ્રચારક ટ્રસ્ટે મુંબઈને શિધ્ર સંપર્ક સાધે. Jain Educationa International For Personal and Private Use Only Page #539 -------------------------------------------------------------------------- ________________ અમુલ્ય તક અવસર ચૂકશે નહિ શ્રી જિનવાણી પ્રચારક ગ્રન્થમાળાના હવે પછીના પ્રકાશને : [ ગ્રંથમાળા નં. પ થી ૮] “શ્રાદ્ધ-ગુણ-દર્શન- ભા.૧-૨-૩-૪” શ્રીધર્મરત્નપ્રકરણ-ગ્રંથને અવલંબીને પૂજ્યપાદ પ્રવચનકારશ્રીએ. આપેલા કુલ ૫૩ પ્રવચને વિશાળ સંગ્રહ આ ચાર ભાગમાં પ્રગટ કરવામાં આવનાર છે. તે ચાર પુસ્તકની શ્રેણિના રૂા. ૫૧ ભરી આપ અત્યારથી જ ગ્રાહક બને. પ્રથમ શ્રણિતા ચાર પુસ્તકો પ્રગટ થતાં પૂર્વે જ લગભગ ખપી ગયા છે. અમૂલ્ય અવસર ચૂકશે નહિ. - રૂા. ૫૧] ભરી આપ ગ્રાહક બને... ... વાંચે-વંચાવા વાંચે-વચા જિંઠાવાણી” પાક્ષિક પૂજ્યપાદ પરમશાસન પ્રભાવક આખ્યાનવાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શ્રી જિનાજ્ઞાસારગર્ભિત પ્રવચનોને નિયમિત દર પખવાડીયે પ્રગટ કરતાં– - “ જિનવાણી પાક્ષિકના આપ ગ્રાહક બન્યા છે? જે, ના, તે તુરત જ નીચેના સરનામે લવાજમ ભરી ગ્રાહક બને અને ઘેર બેઠાં શ્રી જિનવાણીનું અમપાન કરો. ! વાર્ષિક લવાજમ રૂા. ૧૦-૦૦ * . આજીવન સભ્ય રૂા. ૧૭૫-૦૦ શ્રી જિનવા પ્રકાશન - શ્રી જૈન પ્રવચન પ્રચાસ્ક ટ્રસ્ટ મુ. વઢવાણ શહેર માં છે પ૯ બેંક ઓફ ઈન્ડિયા બિલ્ડીંગ . ૧૮૫, શેખ એમણુ સ્ટ્રીટ, રા. (સૌરાષ્ટ્ર) સંબઈ-૪૦૦૦૦૨ હo Jain Educationa International For Personal and Private Use Only Page #540 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only