SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ર ર ગૂ ૬ શ ના ભિ લા “ આપણે બહુ ઊંચે આવી ગયા છીએ. ’ જ્ઞાનીઓએ સમ્યક્ત્વને ઘણું ઘણું મહત્ત્વનું માન્યું છે, પણ બધા જીવા કાઈ કાળે પણ એવા હાતા જ નથી. કે—સૌને સમ્યક્ત્વની જે મહત્તા છે તે સમજાઈ જાય. શ્રી તીર્થંકરદેવા ખુદ ઉપદેશ દેનારા હાય તા પણ, એ ઉપદેશને સાંભળનારા જીવામાં એવા જીવા પણ હોય છે કે, જેમને સમ્યફાદિની મહત્તા સમજાય જ નહિ. એટલે, જે જીવાની સમજને સાચા વિકાસ થવા પામ્યા હાય, અથવા તા જે જીવાની સમજને સાચા વિકાસ થવા પામે, એવા જીવા જ સામગ્રીને પામીને સમ્યક્ત્વાદિની મહત્તાને સમજી શકે છે. હરેક કાળમાં આવા જીવા અલ્પ સંખ્યામાં જ હોય છે. સમ્યક્ત્વાદિ ધર્મોની વાત સાંભળવાનું સૌભાગ્ય પણ જગતના જીવામાંથી ઘણા ઓછા જીવાને સાંપડે છે. આ વાત જો આપણા ધ્યાનમાં આવી જાય, તા આપણને લાગે કે- આપણે આપણા પુણ્યના ચાગે બહુ ઊંચે આવી ગયા છીએ. આપણને એવા દેશમાં r અને એવા કુળમાં જન્મ મળી ગયા છે, કે જેથી આપણે ખાસ પુરુષાર્થ કરવા પડતા નથી અને શ્રી જિનેશ્વરદેવે કહેલા સમ્યકત્યાદિ ધર્મની વાત આપણને સાંભળવાને મળી જાય છે. હવે તે આપણે બહુ સારુ` મેળવી શકીએ અને બહુ સારું કરી શકીએ એ માટે જેટલા પુરુષાર્થ કરીએ એ બધા લેખે લાગી જાય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy