SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વની મંદતા [ ૧૫૩ એવું છે. સમ્યકત્વ એ તત્વભૂત પદાર્થોની સાચી શ્રદ્ધા સ્વરૂપ છે. તવભૂત પદાર્થો છે જીવાજીવાદિ અને એનું સાચું સ્વરૂપ દર્શાવ્યું છે. શ્રી જિનેશ્વરદેવે અને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને અનુસરનારા મહાપુરુષોએ! એટલે, સમ્યફવને ખપ જેમને હેય, તેમણે તત્વભૂત પદાર્થોના શ્રી જિનેશ્વરદેવે કહેલા સ્વરૂપને અભ્યાસ તે કરવું જોઈએ ને ? સમત્વાદિ ધર્મને સાચે ખપ ક્યારે લાગે? એ અભ્યાસ સાચા સ્વરૂપે ક્યારે થાય? સમ્યક્ત્વાદિ ધર્મને જેમને ખરે ખપ પડયે હોય, તેઓ સમ્યક્ત્વાદિ ધર્મને માટે, પ્રાપ્ત થયેલા એ ધર્મને નિર્મળ બનાવવાને માટે અને પ્રાપ્ત થયેલા એ ધર્મના રક્ષણને માટે શ્રી જિનેશ્વરદેવે કહેલ તત્વભૂત પદાર્થોના સ્વરૂપને અભ્યાસ કરવા માંડે, તે જ એ અભ્યાસ સાચા વરૂપને કહેવાય. સમ્યકત્વાદિ ધર્મને સાચે ખપ જીવોને ક્યારે લાગે? જે જીવોને સુખમય એવા પણ સંસારના યુગમાં ખરેખર ફાવટ જેવું ન લાગે, એ જીવને જ સમ્યક્ત્વાદિ ધર્મને સાચો ખપ લાગેને? સંસારમાં જે ફાવટ જેવું લાગતું હોય, તે સંસારથી છોડાવનાર ધર્મ અપને લાગે શાને? આ તો જીવને જ્યારે એમ થઈ જાય કે-આ સંસારમાં ગમે તેવી સુખમય અવસ્થા જીવને પ્રાપ્ત થઈ જાય તે પણ તે અવસ્થામાં જીવને એકાનતે સુખ જ પ્રાપ્ત થાય તેવું નથી. એમાં કઈને કઈ અંશે દુઃખ તે હેય જ. વળી એ સુખ કઈ પણ જીવની પાસે કાયમ માટે રહે નહિ. કાં એ સુખ ચાલ્યું જાય, કાં જીવને એ સુખને છોડીને જવું પડે. કેમ કે-બેય-પરાધીન. સુખ પુણ્યને આધીન અને જીવ કમને આધીન ! ત્યારે જીવને આનાથી અન્ય પ્રકારના સુખનો અને એ સુખના સાધનરૂપ ધર્મને વિચાર આવવાને અવકાશ પ્રાપ્ત થાય ને? વળી જીવને એમ પણ થાય કે–પુણ્યદયે સુખ મળ્યું, ભગવાયું પણ ખરું, પણ પછી શું? પરિણામે શું? પાછું દુઃખ ભેગવવું પડે. ને કયારે ફાવટ જેવું ન લાખમય એવા પણ સસ", Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy