SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દનનાં પ્રકીર્ણ કિરણે [૪૯૧. ખેંચી લાવે તેવા કિલ્લામાં બેસીને મહાધને પણ ત્યાગી બનાવ્યા. સંસારથી ડરેલા આ ત્યાગીએ સંસારમાં રાચેલાઓને સંસારથી ડરાવવાની ક્રિયા કરે છે. ધર્માત્મા જ્યારે ધર્મને ભદ્રકર તથા ભવને ભયંકર ગણે છે, ત્યારે ભાવાભિનંદીએ ભવને ભદ્રંકર તથા ધર્મને ભયંકર ગણે છે; સાચે તત્વજ્ઞાની તે જ છે કે જે ભવને ભયંકર માની. ધર્મને ભદ્રંકર માને. શ્રી સિદ્ધસેન દિવાકરજી પ્રભાવના ક્યારે કરી શક્યા ? " શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા કેણ ન લોપે ? તરત જ કહ્યું કે આશ્રવ લેપે. પિતે આશ્રવને રોપે નહીં, પિતાના સહવાસમાં આવે. તેને આશ્રવથી ખસેડે, અને છેલ્લે કહ્યું કે-“નવિ કેપે કદી કદી કેપ. ન કરે. તપનું અજીર્ણ કેપ છે પણ આવા ગુણવાન પ્રભાવક તપસ્વી કદી કેપ કરતા નથી. છઠ્ઠા પ્રભાવક વિદ્યાવાન, સાતમાં પ્રભાવક સિદ્ધ અને આઠમા પ્રભાવક કવિ છે. એ કવિ કેવા ? શ્રી સિદ્ધસેન દિવાકર જેવા જેમના એક એક લેકને સાંભળીને રાજાએ તે તે દિશાના રાજ્યનું દાન કર્યું હતું. તે વખતે એ પરમપ્રભાવક મહાપુરુષ કહે છે—કે અમને. રાજ્ય ન ખપે. જે તે વખતે એ મહર્ષિ સિંહાસન પર બેસી ગયા હોત તે ધર્મની પ્રભાવના થાત ખરી? જ્યાં એ મહર્ષિએ રાજાનેકહ્યું કે-રાજન્ ! રાજ્યનું અમારે કાંઈ પ્રજન નથી, કે તરત જ રાજા વિક્રમાદિત્યને પણ ખાતરી થઈ કે–આ કોઈ પરમ નિસ્પૃહી મહાત્મા છે. મહર્ષિ શ્રી સિદ્ધસેન દિવાકરજીએ કહ્યું કે –“રાજન તારા હૃદયમાં શ્રી જિનેશ્વરદેવના શાસનની સ્થાપના કર !” શ્રી સિદ્ધસેન દિવાકરજીના યોગે શ્રી જિનેશ્વરદેવનું શાસન પામીને મહારાજા વિક્રમાદિત્યે શાસનની પ્રભાવના કરવામાં કમીના રાખી નહોતી. વિક્રમરાજાએ જ્યારે શ્રી સિદ્ધગિરિજીને સંઘ કાઢી ત્યારે એ સંઘમાં સીત્તેર લાખ તે શ્રાવકોનાં કુટુંબે હતાં અને પાંચ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy