SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૦ ] સમ્યગ્દન-૧ વાત નથી. શ્રદ્ધાને ડહેાળી નાખવાના આજે એવા પ્રયત્ના થઈ રહ્યા છે કે એમાં જે શ્રદ્ધા ટકાવી રાખે તે પણ મહાતપસ્વી છે. સ`સારની અસારતા સમજાય તા શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ઉપર વાસ્તવિક રુચિ જાગે. જ્યાં ભવની ભીતિ નહીં ત્યાં ધર્મની પ્રીતિ થાય કચાંથી ? શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા સંસારમાં રહેવા માટેની છે કે મેાક્ષમાં જવા માટેની છે ? મેાક્ષમાં જવા માટેની આજ્ઞા જચે, એ કયારે અને સ'સારથી છૂટવાની અને મેાક્ષમાં જવાની ઇચ્છા હાય ત્યારે ને ? આથી જ મહામહાપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજા ફરમાવે છે કે— જો સ’સારથી ભય પામતા હોય અને મેક્ષપ્રાપ્તિની ઇચ્છા રાખતા હાય, તા ઇન્દ્રિયાના જય કરવામાં પ્રબળ પુરુષાર્થીને ફેારવ ! ઇંદ્રિયાના જય કરવા માટે, આ આંખેાથી દુનિયાની આસક્તિ વધે તેવા રૂપરંગ ન જોવા; ઇંદ્રિયા વિવશ બને તેવાં ખાનપાન આ જિવાથી ન લેવા; વિકારમાં લીન થવાય તેવાં ગાનતાન શ્રોત્રે દ્રિયથી ન સાંભળવાં, ઘ્રાણે ંદ્રિયને સૂંઘવાના પાર્ઘાથી ન બહેકાવવી; આત્મા પાગલ ખની જાય એ રીતે સ્પર્શેન્દ્રિયને છૂટી ન મૂકવી અને મનને વિષયામાં ન દોડવા દેવું. અજ્ઞાનમાં રહેવુ ખાટુ' છે—એમ મનાય તે જ્ઞાન પ્રત્યે પ્રેમ જાગે; પણ અજ્ઞાન જ વહાલું લાગતું હાય તે ? ત્યાગનું બળ ન હાય. તા એને પહેાંચી વળાય પણ ત્યાગની ભાવના પણ ન હેાય તે શુ થાય ? સંસારથી ભય પામવે! એ ખાયલાઓનુ` કે નામર્દીનું કામ નથી; એ તા સાચા તત્ત્વજ્ઞાનીનું કામ છે. જેને સંસારના ભય નથી લાગતા તે બહાદુર કે પુરુષાર્થ નથી, પણ નિર્માલ્ય અને અજ્ઞાનીના શિરામણિ છે. સભા॰ સંસારથી ડરે કે સ`સારને ડરાવે ? પહેલાં સ`સારથી ડરે, પછી સ’સારને ડરાવે. સ`સારમાં રાચેલા સંસારને શું ડરાવે ? શ્રી જિનેશ્વરદેવાએ અપૂર્વ ત્યાગ સેન્યા, ધાર તપશ્ચર્યાં કરી, ઉપસર્ગી સહ્યા, પછી ભાવતી 'કર બન્યા એટલે માહને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy