SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ ] સમ્યગદર્શન-૧ દળિયાંના જે ત્રણ પુંજ કર્યાં હાય છે, તે ત્રણમાંથી કોઈ પણ એક પુંજનાં દળિયાં ઉયમાં આવી જાય છે. સમ્યકૃત્વમાહનીયનાં દળિયાંના ઉદયકાળ એ ક્ષાર્યા પમિક – સમ્યક્ત્વને કાળ આમ, ઔપશમિકસમ્યફત્વના અન્તર્મુહૂત ને અન્તે જીવને જો મિથ્યાત્વમેાહનીચના પુજમાંનાં દળિયાં ઉદયમાં આવી જાય છે, તે તે જીવ સમ્યફને વસી નાખે છે અને પ્રથમગુણુસ્થાનકવતી ખની જાય છે; પણ મિથ્યાત્વમે!હનીયના પુંજમાંનાં દળિયાં ઉયમાં આવવાને અઠ્ઠલે એ જીવને જે મિશ્રમેાહનીયના પુંજમાંનાં દળિયાં ઉદયમાં આવી જાય છે, તે તે જીવ ચતુ ગુણસ્થાનકવર્તી મટી જઈને તૃતીયગુણસ્થાનકવી બની જાય છે. એ તૃતીયગુણસ્થાનકવર્તી અનેલા જીવ, તે પછી પહેલે ગુણુઠાણું ચાલ્યા જાય એવું પણ બને અને ચેાથે ગુણુઠાણે પાછા આવે એવું પણ બને. હવે જે જીવને નથી તા ઉદયમાં આવતાં મિથ્યાત્વમાહનીયના પુંજમાંનાં દળિયાં અને નથી તે ઉદયમાં આવતાં મિશ્રાહનીયના પુંજમાંનાં દળિયાં, પણ જે જીવને સમ્યક્ત્વમાહનીયના પુંજમાંનાં દળિયાં ઉદયમાં આવે છે, તે જીવ ઔપમિકસમ્યક્ત્વમાંથી ક્ષાયેાપશમિકસમ્યક્ત્વને પામ્યા એમ કહેવાય છે. આ રીતે અનાદિ મિશ્પાદૃષ્ટિ એવા જે જીવ, પહેલી વાર જે સમ્યક્ત્વને પામે છે, તે ઔપશમિક-સમ્યક્ત્વ પામે છે અને એ પછી જ એ જીવ ક્ષાયેાપશમિક-સમ્યક્ત્વ એ વખતે પામે છે તે પામે છે, નહિ તેા કાળાન્તરે પામે છે, Jain Educationa International P આ સંબંધમાં એક શાસ્ત્રીય મત એવા પણ છે કે—અનાદિ મિથ્યાષ્ટિ જીવ ઔપશમિક-સમ્યક્ત્વને પામ્યા વિના પણ સીધા જ ક્ષાયેાપશમિક-સમ્યક્ત્વને પામી શકે છે, એટલે કે—એ જીવ અપૂર્ણાંકરણ દ્વારા ગ્રંથિભેદ કરીને અપૂર્વકરણના કાળમાં જ ત્રણ પુંજ કરે છે, For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy