SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય [૨૫૩ જાતિભવ્ય જેની તે વાત જ કરવી નકામી છે, કારણ કે તે જીવોમાં મેક્ષની ઈરછા પ્રગટી શકે એવી સ્વાભાવિક ગ્યતા જરૂર છે, છતાં પણ એ જે ક્યારેય, તેઓમાં મિક્ષની ઈચ્છા પ્રગટી શકે, એવી સામગ્રીને પામવાના જ નથી. ભવિતવ્યતાના પ્રાબલ્યની વાતમાં આ પણ એક અતિ મહત્વની વાત છે. સાથે સાથે, આ વાતમાં, ભવ્ય જીને સપુરુષાર્થની પ્રેરણું આપવાની પણ અજબ તાકાત રહેલી છે. કારણ કે–આવી સામગ્રીને ભવ્ય અને સુગ થાય, એ તેમની ભવિતવ્યતાની પણ અનુકૂળતા ગણાય. હવે તે એ પુરુષાર્થ કરે એટલી જ વાર. એ પુણ્યબંધ વખાણવા જેવું નથી આવી બધી વાતને, સર્વજ્ઞ સિવાય કોઈ સ્વતન્ત્રપણે સાચા રૂપમાં જણાવી શકે નહિ. કાળની પરિપકવતાને પામવા જેગી યોગ્યતા જ જેમાં સ્વાભાવિક રીતે હેઈ શકતી નથી અને એથી જેઓ કાળની પરિપક્વતાને પામ્યા નથી–એવા અભવ્ય છે, કાળની પરિપકવતાને પામવા જોગી સ્વાભાવિક ગ્યતા જેઓમાં છે અને એથી જેઓ કાળની પરિપકવતાને નિયમે પામવાના છે, પણ હજુ જેઓ કાળની પરિપકવતાને પામ્યા નથી–એવા દુર્ભવ્ય છે, અને કાળની પરિપકવતાને પામવા છતાં પણ જે છ હજુ મેક્ષની ઈચ્છાને પામ્યા નથી એવા ભવ્ય છે, એ જીને યથાપ્રવૃત્તિકરણ નામના આત્મપરિણામ દ્વારાએ, ગ્રન્થિશે આવવા જેગી કર્મસ્થિતિની લઘુતા પ્રાપ્ત થઈ શકે છે અને એ છે, શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રત–ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણને પણ પામી શકે છે. એમાંના ભવ્ય છે, કે જેઓ મિક્ષની ઈચ્છાને પામી જાય છે, તેઓની વાત જુદી છે; પરંતુ એ સિવાયના જે અભવ્યાદિ છે, તે જે ધર્માચરણ કરે છે, એથી તેઓને પુણ્યને બંધ જરૂર થાય છે, પણ એ પુણ્યબધેય વખાણવાને પાત્ર નથી હોતું. એ પુણ્યને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy