SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શન-૧ ઉપાઈ શકે છે અને એ પુણ્યના ય ાગે તેઓ દેવલાકનાં સુખાને પણ પામી શકે છે. એ જીવામાંના કેટલાક જીવા તા એટલા બધા પુણ્યને ઉપાજી શકે છે, કે જે પુણ્યના બળે તેઓ દેવગતિમાં પણ મિથ્યાપ્રિ જીવ પામી શકે ત્યાં સુધીના અમિન્દ્રપણાનેય પામી શકે છે, અર્થાત્ તેઓ છેક નવમા ત્રૈવેયક સુધી પણ પહેાંચી શકે છે. શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રુત-ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણ માત્રથી પણ, દેવગતિનાં એટલી હદ સુધીનાં સુખા પણ જીવને પ્રાપ્ત થઈ જાય—એ શકય છે; પણ, એ પ્રાપ્તિ વિવેકી જીવને લલચાવી શકતી નથી. મેાક્ષને માટે જ ઉપદેશાયેલાં એ અનુષ્ઠાનાનુ, એટલી હદ સુધી આચરણ કરવા છતાં પણુ, એ આચરણ કરનારા જીવમાં મેાક્ષની ઇચ્છા જન્મે નહિ, એ નાની સૂની વાત છે ? એમ બને, ત્યારે સમજવું જોઈ એ કે મિથ્યાત્વમેહનીયના ગાઢપણાના એ પ્રતાપ છે; તેમ જ, માક્ષની ઇચ્છા નહિ હાવાથી અને સ`સારના સુખની જ ઇચ્છા હોવાથી, એ ધર્માચરણ કરતી વેળાએ પણ એ જીવાનુ મિથ્યાત્વમાહનીય કમ ગાઢ બનતું જાય છે. : સુખમાં પણ બેચેની આમ થતુ. હાવાથી, એ જીવા, પેાતાને મળેલાં દેવગતિનાં સુખાને પણ સુખે ભોગવી શકતા નથી. અસતાષ અને ઇર્ષ્યા આદિથી તે બેચેની અનુભવ્યા કરે છે. એ જીવાના સંસારના સુખના રાગ કેવા ગાઢ હાય છે, એ જાણા છે ? એ જીવાને, ખુદ ભગવાન શ્રી જિનેશ્વરદેવા આદિ મહાપુરુષોના યાગ થઈ જાય અને એ જીવાને એ પરમ તારકો આદિની દેશના સાંભળવાને પશુ મળે, તે પણ એ વાના સંસારના રાગ જાય નહિ અને એ વેમાં મેાક્ષના રાગ પ્રગટે નહિ. શ્રી તીથ કરાદિની ઋદ્ધિ-સિદ્ધિને નેઈને એ ઋદ્ધિ-સિદ્ધિને પામવાનું અમને મન થાય અને ચી તીય કરત વાને તત્પર અને લાખ થમનાં અનુષ્ઠાન સં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy