SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વના ગાઢ અંધકાર [310 ખીજા કાઈ દેવની પૂજા કરીએ નહિ અને એ દેવની પૂજા કર્યાં વિના આપણે રહી શકીએ નહિ ? જો તમને તત્ત્વજ્ઞાન હાત, તા તમે કહી શકત કે સંસારમાં રખડતાં રખડતાં અનન્તા કાળ વહી ગયા. તેમાં ઉપકારીએ તા ઘણા મળ્યા છે, પણ બધા ઉપકારી કરતાં તીથ કર પરમાત્માના ઉપકાર વધી જાય. એ પરમતારકના જેવા કાઈ ઉપકારી નહિ. કારણ કે તેમણે મને મારા સ્વરૂપનું ભાન કરાવ્યુ અને મારા સ્વરૂપને હું કેમ પ્રગટાવી શકુ એના રસ્તા પણ બતાવ્યા. કના યોગથી હું સંસારમાં ભમ્યા કરું છું; કના ચેાગે અનન્તા કાળ સ'સારમાં પરિભ્રમણ કરતાં વહી ગયા; આ તીર્થંકર પરમાત્મા મળ્યા, એટલે મારું અનંત કાળનુ એ દુઃખ ટળી ગયું. ભગવાનની પૂજા કરતાં, આવા કાઈ ભાવ, કેઈ વાર પણ આવે ખરા ? સ૦ આવી સમજ મેળવી હોય, તા આવે! ભાવ આવે ને ? ભગવાન શ્રી જિનેશ્વરદેવા મેાક્ષમાના દાતાર છે, આવુ તમે કદી પણ સાંભળેલું કે નહિ ? સ॰ એમ તા સાંભળેલુ', પણ તે સાંભળેલુ એટલું જ. જ કેમ દર્શાવ્યેા ? ત્યારે, તમને એટલે વિચાર પણ નહિ સમર્થ અને સર્વજ્ઞ ભગવાને, જગતના જીવાના કોઈ જ માર્ગ નહિ દર્શાવતાં, એક માત્ર મેાક્ષમા આવા વીતરાગ અને સર્વજ્ઞ ભગવાને, જ્યારે જીવાના ભલામે માટે એક માત્ર મેાક્ષમાગ જ દર્શાવ્યા, ત્યારે એટલું તે નક્કી જ કે મેાક્ષમાગ સિવાયના માર્ગે કાઈ પણ જીવનું' વાસ્તવિક કોટિનું ભલુ થાય નહિ ! ' જો તમને આવેા વિચાર પણ આવ્યા હાત, તેા પશુ તમને તત્ત્વાના સ્વરૂપને સમજવાનું મન થાત અને એ માટે તમે પ્રયત્નેય કર્યાં હાત. * નર્સે ૨ મોક્ષમાાંત, ફિલોવોડ તરગતિ ત્તેસ્મિન્ ! ××× l[૩૧] તત્ત્વાર્થ સૂત્ર-આદ્ય સબંધ કારિકા Jain Educationa International આવેલા કે—આવા ભલાને માટે બીજે For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy