SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનના સૂર્યોદય [ ૩૩૫ છે, તેઓના વચનમાં શંકા કરવી; ધર્મક્રિયાના ફળમાં શકારૂપ અથવા તા સાધુએની જીગુપ્સા રૂપ વિચિકિત્સા કરવી; પાખડીઓના પરિચય કરવા અને પાખ’ડીઆની પ્રશંસા કરવી એ જેમ સમ્યક્ત્વની મુદ્રાને લંધાવે છે, તેમ કાંક્ષા પણ સમ્યક્ત્વની મુદ્રાને લંઘાવે છે. આ ‘કાંક્ષા ’ નામના અતિચારનુ સ્વરૂપ જે ખરાબર સમજાઈ જાય, તેા લેાકેાત્તર મિથ્યાત્વની અને લૌકિક મિથ્યાત્વની મૂ'અવણુ આપેાઆપ ટળી જાય એવી છે. આ કાંક્ષા " નામના અતિચાર ઉપર જોઈ તે ખ્યાલ નહિ આપવાથી લેાકેાત્તર મિથ્યાત્વને કાં નાખવુ', એને સમાવેશ કયા અતિચારમાં કરવા, એની કેટલાકને મૂંઝવણ થાય છે. આ મૂંઝવણના પ્રતાપે તેઓ એમ માને છે કે“ આ લેાકના પૌલિક સુખ માટે શ્રી વીતરાગદેવ અને સદ્ગુરુની તથા ધર્મની ઉપાસના કરવી, એ લેાકેાત્તર મિથ્યાત્વ છે એમ માનીએ તે શ્રી આચાર્ય ભગવાન આદિ ધર્મની રક્ષા માટે કાયાત્સ " આદિ કરે છે, તેને પણ લેાકેાત્તર મિથ્યાત્વ માનવું પડે અને એતા મનાય નહિ, માટે એવી ક્રિયાઓને દ્રવ્યક્રિયા માનવી પણ લોકોત્તર મિથ્યાત્વ નહિં માનવું.” આવી આવી અનેક કલ્પના કરી, અનેક વસ્તુમાં નહિ લખવાનુ` અને નહિ ખેલવાનું એવાઓ દ્વારા લખાય છે અને ખેલાય છે અને એથી અનેક ભદ્રિક આત્માએ મુ`ઝાય છે, એ માટે કાંક્ષા નામના અતિચારને બરાબર સમજી લેવા જેવા છે. નયાભાસથી પ્રવર્તેલાં અને એ જ કારણે કુત્સિત બની ગયેલાં એવાં પરદÖનામાંના એકને કે સને, શ્રી જિનેશ્વરદેવાનુ દર્શાન કે જે સઘળાય સુનયાના પેાતામાં સમાવેશ કરે છે, તેની સમાન માનવાની વૃત્તિ, એ જેમ ‘ કાંક્ષા ’નામના અતિચારમાં જ સમાય છે એ રીતે અનંત ઉપકારીએ ફરમાવે છે કે— * આલાક સંબંધી અને પરલેાક સંબંધી સુખાદિ અર્થાની આકાંક્ષા ऐहिकामुमिकान् सुखादीनर्थान् कांक्षतः कांक्षा मन्तव्या इयमपि सम्यकूत्वाति-चाररूपैव तीर्थ करप्रतिषिद्धाचरणस्वरूपेन तन्मालिन्य हेतुत्वात् " ** Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy