SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય [૩૩૩ મેહનીય કર્મના ઉદયથી થવા લાગે, તે અનંતજ્ઞાનીઓએ બતાવેલા ઉપાય દ્વારા તેને વર્જવાના પ્રયત્નમાં લાગી જવું જોઈએ. ૧. શંકા કેવલજ્ઞાને કરીને કાલકને જાણનાર, રાગ, દ્વેષ અને મેહને . સર્વથા નાશ કરનાર અને સદ્દભૂત અર્થને કહેનાર શુદ્ધ દેવ : પાંચ મહાવ્રતને ધરનાર, શત્રુ અને મિત્ર પ્રત્યે સમાનવૃત્તિને સેવનારા અને સદ્ધર્મનો ઉપદેશ આપનાર ધર્માચાર્ય રૂપ શુદ્ધ ગુરૂઃ તથા જીવ, અજીવ આદિ નવે પદાર્થોના નિરૂપણ કરનાર, સઘળાય સુનને પોતામાં સમાવેશ કરનાર શ્રી અરિહંત દેવોએ ફરમાવેલા ધર્મરૂપ તત્વમાં “અતિ ” છે–ચા “નાતિ”—નથી, એ પ્રકારે સંદેહને. વહન કરનારી જે બુદ્ધિ તેનું નામ શંકા. ૨. કાંક્ષા દયાદિક ગુણના લેશના દર્શનથી કુમતની અભિલાષા તેનું નામ કાંક્ષાર.” ૩. વિચિકિત્સા શ્રી જિનેશ્વર દેવના વચનની આરાધનાના ફલ પ્રત્યે સંદેહ તેનું નામ વિચિકિત્સા અથવા મુનિજન વિષેની જુગુપ્સા એટલે કે આ મુનિએ આવા મલમલિન રહે છે, એના કરતાં અચિત્ત જલથી સ્નાન કરે તે શું દોષ લાગી જાય? એવી જે વિચારણ, તેનું નામ વિચિકિત્સા. ૪. મિથ્યાદષ્ટિની પ્રશંસા મિચ્છાદષ્ટિ આત્માઓને જ્ઞાનાદિક ગુણનું કીર્તન, તેનું નામ 'મિથ્યાદષ્ટિ પ્રશંસા !” १ " देवे गुरूमि तत्ते, अत्थि नवत्यि त्ति संसओ सका" २ “ कंखा कुमयाभिलासा, दयादिगुणलेसदसणओ" ३ " विचिगिच्छा सफल पइ संदेहों मुणिजणम्मि उ दुगुंछा" છે “ગુપત્તાં ઘર” Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy