SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ] સમ્યગ્રદૃશન-૧ અધિગમથી પણ પ્રગટે છે. મિથ્યાત્વ માહનીયના ક્ષયાપશાિ થવા, એ જ સમ્યકત્વની પ્રાપ્તિનું કારણ છે, પરન્તુ એ મિથ્યાત્વ માહનીયના ક્ષયાપશમાદ્વિ ને નિસગથી થાય તે તે જુદી વાત છે, બાકી તા મિથ્યાત્વ મેહનીયને ક્ષયાપશમાદિ એ પ્રયત્નસાધ્ય વસ્તુ પણ છે. જીવાદિ તત્ત્વાના સ્વરૂપનું સાચું જ્ઞાન મેળવવાના પ્રયત્ન, એ સમ્યગ્દર્શન ગુણને પ્રગટાવવાનું સાધન છે. જેઓને સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ થઈ છે, તે પણ તત્ત્વજ્ઞાન દ્વારા પેાતાના સમ્યગ્દર્શન ગુણની નિર્મળતાને સાધી શકે છે. તત્ત્વાના સ્વરૂપનુ. સાચું અને નિશ્ચયાત્મક જ્ઞાન, વિરતિના પરિણામા પેદા કરવામાં પણ ઘણું સહાયક નીવડે છે. જ્ઞાનીને સમ્યક ચાત્રિની પ્રાપ્તિ પણ સુલભ છે, અને સમ્યક્ ચારિત્રનુ નિરતિચાર પાલન પણ સુલભ છે, આથી જ, આપણે ત્યાં એમ પણ કહ્યું છે કેપઢમં નાળ તો ચા । દયાને પેદા કરવામાં અને યાને પાળવામાં, તત્ત્વજ્ઞાન બહુ સહાયક નીવડે છે. આવું જાણવા છતાં પણ, આપણામાં તત્ત્વાના સ્વરૂપને જાણવાની ઈચ્છા કેટલી ? તત્ત્વાના સ્વરૂપને જાણવાની તમે મહેનત કરેલી, પણ જ્ઞાનાવરણીય કર્માંના દોષે જ તમે તત્ત્વજ્ઞાનને પામી શકયા નથી, એવું તમે કહી શકે! તેમ છે ? અવસરે, જેટલી સમજવાની શક્તિ છે, તેટલું સમજવાને માટે ઉંચું ખુલ્લું રહે છે ? કે પછી, જે કરીએ છીએ તે બરાબર છે, એમ હૈયે રાખી મૂકયુ છે ? એકલા અજ્ઞાન છે. કે અજ્ઞાન હાવા સાથે આગ્રહી પણ છે ? છવાદિતત્ત્વાના સ્વરૂપને નથી જાણતા, તેમ છતાં પણુ, જીવાદિ તત્ત્વાના સ્વરૂપને કાઈ જણાવે, તે જેટલી બુદ્ધિ છે, તેટલુ' સમજવાની તૈયારી છે કે जायते तन्निसर्गेण गुरोरधिग्रमेन वा ॥ १७ ॥ પ્રકાશ ૧, શ્રી યાગશાસ્ત્ર. જિન પિળમાદ્રા ।। શ્રી તત્ત્વાર્થ સૂત્ર અ. ૧, સૂ. ૩. *** Jain Educationa International For Personal and Private Use Only • www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy