SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ મિશ્રાવેશિક 8િ વિદ્યમાં [ રહે મિથ્યાત્વને ગાઢ અંધકાર - આભિનિવેશિક મિથ્યાત્વવાળાઓએ, એટલે નિદ્ભવ આદિએ ચલાવેલા મતે પણ આજે વિદ્યમાન છે ને? એ મતેના મૂળ પ્રરૂપકોને આભિનિવેશિક મિથ્યાત્વ, પણ એ મતને માનનારાં કુલેમાં જન્મેલા અને એટલા માત્રથી જ એ મતની બેટી પણ વાતને આગ્રહ ધરનારાને માટે શું કહેવાય ? એવા જે શ્રી જિનાગમને. વળગીને વિચાર કરે અને શ્રી જિનાગમના કથન દ્વારા નિર્ણય કરે, તે સાચી માન્યતાને પામી જાય ને ? પણ શ્રી જિનાગમની વાત તમે કહો અને એની સામે જે એ પોતાના કુલાચારને જ આગ્રહ સેવે, તે શું મનાય ? જે વસ્તુની શ્રદ્ધા બેસી ગઈ તેમાં કઈ સમજાવવા માંગે તે પણ સમજવાને અવકાશ ન હોય, તે શું કહેવાય ? સમજવાની શક્તિ ન હોય તે ગીતાર્થને શોધવા જોઈએ. પણ આગ્રહ તે રાખ ન જ જોઈએ અને, સમજવાની શક્તિવાળાએ. તે સમજવાની તક મળે, તેને જતી ન કરવી જોઈએ. આ તત્વાર્થ ભગવાન શ્રી જિનેશ્વરદેએ કહેલું છે અને ભગવાન શ્રી જિનેશ્વરદેવે કદી પણ છેટું કહે નહિ, એવી સમજથી પિતે માનેલા અર્થને જેનો આગ્રહ સેવે છે. એમાં, આ તત્વાર્થ ભગવાન શ્રી જિનેશ્વરએ કહેલો નથીએમ કઈ કહે, તે શ્રી જિનાગમ મૌજૂદ છે, એને પ્રમાણુ રાખીને વાતને નિર્ણય કરે. જેનામાં એવી શક્તિ ન હોય, તે ગીતાર્થ ગુની નિશ્રાને શોધીને સ્વીકારે. તમે શામાં છે ? તુંગિયા નગરીના શ્રાવકે ઈન્દ્રોથી પણ છળ્યા છળાય નહિ એવા હતા. જીવાજીવાદિ તને એમને એ બંધ હતો કે ઇતર દશનવાળાની સાથે પણ તેઓ ધર્મવાદ કરી શકે. જેમનામાં એ શક્તિ ન હોય, તે સામાને ગીતાર્થની પાસે લઈ આવે, પરંતુ જે અજ્ઞાન પણ હોય અને ગીતાર્થનિશ્રિત પણ ન. હોય, તેનું શું થાય ? તત્ત્વજ્ઞાન, એ સમ્યક્ત્વની. પ્રાપ્તિનું સાધન છે : તના સ્વરૂપનું જ્ઞાન પણ સમ્યકત્વને પામવાનું સાધન છે. આત્મામાં સમ્યગ્દર્શન ગુણ નિસર્ગથી પણ પ્રગટે છે અને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy