SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ] સમ્યગ્દર્શન-૧ આટલું કહ્યા પછી, મનારમાના સંબંધમાં ખુલાસા કરતાં પણ શ્રી વખાહુએ કહ્યું છે કે—તમારી બેન જો કુલીન હશે તેા તે પણ દીક્ષા ગ્રહણ કરશે અને જો તે અકુલીન હેાય તે તેના માર્ગ કલ્યાણકારી થાએ એમ હું... ઇચ્છુક છે...! પણ, મારે તે હવે ભાગનુ કાંઈ જ કામ નથી.' સમજાય છે આ બધી વાત? શ્રી વબાહુએ મનુષ્યજન્મના સુન્દર ફળની વાત કરી અને ચારિત્રને મનુષ્યજન્મના સુન્દર ફળ તરીકે ઓળખાવ્યું, ત્યારે વિચાર કરે! કે-એ કુટુમ્બમાં કેવા સંસ્કાર પોષાતા હશે ? કેવા આચાર-વિચારમાં એમનું ઘડતર થયું હશે ? સાધુ થવાય તે સારું–એવા ભાવ પણ એમના મનમાં તે હશે જ ને ? અને, મરતાં પહેલાં સાધુ થવુ' જ છે—એવુ પણ એમના મનમાં રઘુ જ હશે ને ? એટલે જ, શ્રી વખાહુએ મશ્કરીને પણ પરમ અર્થની સાધક તરીકે ખતવી ને? અને, મને રમાની બાબતમાં શું કહ્યુ` ? અને કેવું પૂછી નાખ્યું ? મનેારમાની હાજરીમાં સાળાને આવુ પુછાય ? આ રીતે શ્રી વખાહુએ મનેરમાને પણ માગ ચીધી દીધા ને ? મનોરમા કુલીન હતી, માટે જ કુલીન હશે તે દીક્ષા લેશે, નહિ તે તેણીને માગ કલ્યાણકારી હૈ! ! ’–એવાં વચન એ શાન્તિથી સાંભળી શકી ને ? તેણીએ તે નિર્ગુ ય એ જ કરી લીધેલા છે, પણ તેણીમાં જરાક જો કુલીનતા ાત તા એ શેા નિર્ણય કરત ? 6 તમને ભાગના રાગ વળગ્યા હાય તાય તમે પત્ની તરીકે કુલીનને જ પસદ કરે ને ? કદાચ ખબર ન હાય ને પરણ્યા પછી માલૂમ પડે કે આ તા અકુલીન છે.' તા તમે અકુલીનને તજવાને તૈયાર થાવ ખરા ? પાપવશ ભાગ ભાગવવા પડે તાય તેમાં પણ અમુક અમુક નીતિનિયમોના પાલનના આગ્રહ તા ખરા ને? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy