SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [ ૮૧ વાદમાં ઊતરે ને મનમાં એમ રાખે કે– જીતીશ તા જયના આનંદ ભાગવીશ, નહિ તા ગાળ દેતાં તા આવડે જ છે. –તા એ વાદનુ' પરિણામ પણ કેવું આવે ? જેમ આજે કેટલાક સટોડિયાઓ એવા હાય છે કે આવે તેા લેવા છે, નહિ તે! મારી પાસે શું છે કે લઈ જશે ?’ ઘર, ઘરેણાં, વાસણ વગેરે પહેલેથી ખરી છેાકરાંના નામે ચઢાવી દીધેલ હાય. આ તેા એક દાવ ખેલવાની દાનવી રીત છે. એમાં દાવ સીધા પડયો તે ધણી થઈ બેસે અને જો દાવ ઊંધા પડે તા રળેલાને રેાવડાવે. જનતાના કમનસીબે આજે એવા પાછા પહેાંચેલા કહેવાય છે. નીતિને ચાવી ખાઇને કમાનારને હાશિયાર કહેવાય કે લખાડ કહેવાય ? જે વાદમાં, વાદ કરનારની નજર કેવળ પેાતાની જીત તરફ હાય, તે જીતવાને માટે કાંઈ કાંઈ ઊથલપાથલ કરે અને એટલુ છતાંય એ હારે, ત્યારે જીતનારનું આવી બને. એવા જોડે જ્યાં સુધી વાદમાં ન ઊતરાય ત્યાં સુધી સારું અને વાદ્યમાં ઊતરવું જ પડે, તા સમજી લેવુ' કે–એ જીતવાને માટે થશે તેટલી ગડમથલ કર્યાં વિના નહિ રહે; એનું ચાલતું હાય, તે એ શાસ્ત્રાને પણ ઉથલાવી દે; પણ જીતવાની બધી મહેનત ફેાગટ જાય ને હારે, તા શુ કરે ? ગાળાગાળી ને મારામારી જ કે બીજું કાંઈ ? એની સામે સજ્જનથી * અત્યત્તમાનિના સાથે, વિત્તન ૨ ટટમ્ । धर्मद्विष्टेन मूढेन, शुष्कवादस्तपस्विनः ॥२॥ विजयेऽस्यातिपातादि, लाघवं तत्पराजयात् । धर्मस्येति द्विधाप्येष तत्त्वतोऽनर्थवर्धनः ||३|| लब्धिख्यात्यर्थिना तु स्याद्युःस्थितेनाऽमहात्मना । छलजातिप्रधानो यः स विवाद इति स्मृतः || ४ || विजयो ह्यत्र सन्नत्या दुर्लभस्तत्त्ववादिनः । तद्भावेऽप्यन्तरायादिदोषोऽदृष्टविघातकृत् ||५|| परलोकप्रधानेन, मध्यस्थेन तु धीमता । स्वशास्त्रज्ञाततत्त्वेन धर्मवाद उदाहृतः ॥ ६॥ સ. ૬ Jain Educationa International For Personal and Private Use Only અષ્ટક પ્રકરણ ૧૨ www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy