SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ ] ઇચ્છતા હેાય, તેને હાય, તે તે તેને ઈચ્છા હાય, ત્યાં નિર્ણાયક વિના ખુમારીથી જ વાદ કરવાને જે રીતે ? વળી, જેનામાં દુરાગ્રહ માનવાના પ્રસ`ગ આવી લાગે તાય, તેનાથી જો ઉધમાત મચાવ્યા વિના રહે નહિ. આથી, વાદના પ્રસંગ આવી લાગે તે, સુયેાગ્ય નિર્ણય કરી શકે—એવા મધ્યસ્થના સ્વીકાર કરવાકરાવવાની જરૂર પડે જ; અને કાઈ કોઈ વાર તા, હારેલાને પોતાની હાર ફરજિયાત કબૂલ રાખવી જ પડે એ દૃષ્ટિને પણ લક્ષ્યમાં રાખીને, મધ્યસ્થના સ્વીકાર કરવા-કરાવવા પડે. રાજાએ ની પાસે નિર્ણય કરાવવાને માટે જવામાં, એ લક્ષ્ય પણ હાય. દુરાગ્રહીને એમ ને એમ સમજાવી શકાય, એ પ્રાયઃ શકય જ નથી. મૂળ વાત તા એ છે કે-જ્યાં સુધી બની શકે ત્યાં સુધી તા, એવા દુરાગ્રહીની સાથે વાદમાં ઊતરવું જ ન જોઇએ; અને જે એવાની સાથે વાઢમાં ઊતર્યાં વિના છૂટકે થાય તેમ ન હોય, વાદ કરવાની ના પાડવાથી શાસનને હાનિ થવા જેવું લાગતું હોય, તા એવાની સાથે એવા નિર્ણાયકની રૂબરૂમાં વાદમાં ઊતરવું, કે જેના નિ ચને માન્યા વિના એને ચાલે નહિ. સમ્યગ્દર્શન-૧ ચાલે કેમ ? વિદ્વાન તરીકેની Jain Educationa International સ॰ છતાં ન માને તે ? એ તા નિરૂપાય દશા થઈ. આચાર્ય ભગવાન શ્રીમદ્ વૃદ્ધવાદીસૂરિજી મહારાજાએ જ્યારે પૂછ્યુ` કે અહીં ચતુરંગી સભા નથી, એટલે એ વિના જય-પરા જયને કેમ જાણી શકાશે ? ’–ત્યારે સિદ્ધસેન કહે છે કે આ ગાવાળિયાએ જ આપણુ!વાદના સાક્ષીએ બને !' એટલે કેઆપણે એ, આ ગેાવાળિયાએ સમક્ષ વાદ કરીએ અને આપણે જે કાંઈ એટલીએ તેને સાંભળી લઈને, તે ઉપરથી આ ગાવાળિયાઓ આપણા જય અને પરાજયના જે કાંઈ નિર્ણય આપે, તે આપણે બન્નેએ કબૂલ રાખવા.’ સમજાવાય શી ફરજિયાત હાર શકય હાય તે, For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy