SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ ] સમ્યકૃદર્શન-૧ કે અભવ્ય જવા અને દુબ્ધ જીવા પણ ગ્રન્થિદેશ સુધી પહેાંચી શકે છે. વળી ગ્રન્થિદેશને પામેલા જીવેા પશુ, પુનઃ ક સ્થિતિની ગુરુતાને પામતા જ નથી, એવું પણ નથી. આટલી ક લઘુતા પણ મહત્ત્વની : ગ્રન્થિદેશે પહેાંચવા જોગી કસ્થિતિની લઘુતાને જેમ ભવ્ય જીવા પામી શકે છે, તેમ દુષ્ય જીવેા પણ પામી શકે છે અને અભવ્ય જીવે પણ પામી શકે છે; છતાં પણ, કર્માસ્થિતિની એટલી લઘુતા થવી, એ પણ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. કારણ કે–ભવ્ય જીવા પણ ગ્રન્થિને ભેવાના પુરુષાથ કમસ્થિતિની લઘુતાને પામ્યા વિના કરી શકતા નથી. બીજી વાત એ પશુ છે કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ ફરમાવેલા જે શ્રુતમ છે અને ચારિત્રધર્મ છે, તે ધર્મને દ્રવ્યથી પણ તે જ આત્માએ પામી શકે છે, કે જે આત્માએ ગ્રન્થિદેશે પહોંચવા જોગી કમસ્થિતિની લઘુતાને પામેલા હાય. શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રુતધર્મની અને ચારિત્રધમ ની આંશિક પણ આચરણા કરી રહેલા જીવાને માટે, એટલુ તા નિશ્ચિત જ કે—એક આયુષ્યકમ સિવાયનાં તે જીવાનાં જ્ઞાનાવરણીયાદિ સાતેય કર્મીની સ્થિતિ ઘણી જ ક્ષીણ થઈ જવા પામેલી છે અને એક પડ્યેાપમના અસ`ખ્યાતમા ભાગે ઊણુ એવી એક કોટાકાટ સાગરોપમ પ્રમાણ કાળની સ્થિતિથી અધિક સ્થિતિ તે જીવાના કાઈ પણ કની નથી. એટલુ' જ નહિ, પરન્તુ જ્યાં સુધી જે જીવ શ્રી જિનશાસને ફરમાવેલા શ્રુતધર્મને અને ચારિત્રધર્મને અંગે પણ આચરી શકે છે, ત્યાં સુધી તે જીવ જ્ઞાનાવરણીયાદિ જે કર્મોને સચિત કરે છે, તે કર્મીની સ્થિતિ પણ એથી અધિક હાઈ શકતી નથી. અર્થાત્~એક પદ્માપમના અસ ંખ્યાતમા ભાગે ઊણુ એવી એક કોટાકેટિ સાગરોપમ પ્રમાણ કાળની સ્થિતિથી જરા પણ અધિક સ્થિતિવાળા કોઈપણ કને ઉપાર્જનારા એ જીવ બનતા નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy