SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪] સમ્યગુદશન-૧ શ્રી અરિહન્ત થનારનું સમ્યગ્દર્શનઃ આ શ્રી ધના સાર્થવાહને આત્મા એ શ્રી અરિહન્ત થનારો આત્મા હતા. શ્રી અરિહન્ત થનારા આત્માઓ જે પ્રથમ સમ્યગ્દર્શન પામે, તે અન્ય આત્માઓના સમ્યગ્દર્શન કરતાં ઉચ્ચ કેટિનું હોય છે, અને માટે તેમના તે પ્રથમ સમ્યગ્દર્શનને વરાધિ કહેવાય છે. - અહીં કેઈએમ પૂછે કે-“શું શ્રી અરિહન્ત થનારા આત્માઓ પ્રથમ સમ્યગ્દર્શનને પામે ત્યારે દર્શન મેહનીયની પાંચ પ્રકૃતિઓના ક્ષપશમાદિને બદલે વધારે પ્રકૃતિઓના ક્ષયે પશમાદિને સાધતા હશે ? ના, એવું કાંઈ નથી, પણ એ પરમ તારકેના આત્માઓમાં પ્રગટતું સમ્યગ્દર્શન જે ભવ્ય પરિણામ નીપજાવે છે, તેવું ભવ્ય પરિણામ અન્ય કઈ પણ આત્મામાં પ્રગટેલા સમ્યગ્દર્શન દ્વારા નીપજી શિકતું નથી. બહાદુરના હાથમાં ગયેલું નાનું પણ હથિયાર મેટા હથિયારની ગરજ સારે અને નિર્બળના હાથમાં ગયેલું સારામાં સારું પણ હથિયાર બુટ્ટા હથિયાર જેવું કામ કરે. શ્રી અરિહન્ત થનારા -આત્માઓમાં જે સમ્યગ્દર્શન પ્રગટે છે, તે સમ્યગ્દર્શન શ્રી અરિહન્તપણનું નિવતક નીવડે છે. એ સમ્યગ્દર્શન શ્રી અરિહન્તપણાને ખેંચી લાવે છે. અન્ય આત્માઓમાં પ્રગટતા સમ્યગ્દર્શનમાં એવી તાકાત હઈ શકતી નથી. સમ્યક્ત્વ ઉચ્ચારતાં આવું મનમાં થયેલું ? આત્મામાં સમ્યગ્દર્શન ગુણ પ્રગટે, એટલે એ ગુણ પામ એ કેટલું બધું દુર્લભ છે, એ એને સમજાયા વિના રહેતું નથી. એ ગુણને મહિમા એના ખ્યાલમાં આવ્યા વિના રહેતું નથી. એ ગુણના પ્રતાપે આત્મા ઉપર કે અને કેટલે અનુપમ કેટિને અનન્તકાલીન ઉપકાર થશે, એ એના ધ્યાનમાં આવી જાય છે. અને એ બધી વાતે ચાલમાં આવે એટલે જેમના સુયોગે એ ગુણ પ્રાપ્ત થયે હેય, તે પરમ ઉપકારીના ચરણે સર્વસ્વ સમર્પિત કરી દેવાને ભાવ પ્રગટ્યા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy