SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૦] સમ્યગદર્શન-૧ સમ્યગ્દર્શનના ચાર સહણ આદિ ૬૭ ભેદે: - શાસ્ત્રોમાં અનેક ભેદો દ્વારા સમ્યગ્દર્શનને નિરૂપ્યું છે. ચાર સિહણ, ત્રણ લિંગ, દશ પ્રકારને વિનય, ત્રણ શુદ્ધિ, પાંચ દુષણ, આઠ પ્રભાવક, પાંચ ભૂષણ, પાંચ લક્ષણ, છ જયણ, છ આગાર, છ ભાવના અને છ સ્થાન એમ સડસઠ ભેદે પણ સમ્યગ્દર્શનને ઉપકારીઓએ વર્ણવ્યું છે. અતિશયોક્તિ વિનાની વાત આમ અનેક રીતે વર્ણવાયેલા સમ્યગ્દર્શન ગુણને પામ્યા વિના શ્રી અરિહંતદેવના આત્માએ શ્રી અરિહતપણું વગેરેને પણ પામી શક્યા નથી. આ ગુણની પ્રાપ્તિ વિના સંસારસાગરના નિસ્તારની આશા કઈ પણ રીતે કેઈની ફળી શકે તેમ નથી. આથી જ-શ્રી જૈનદર્શનને પામ્યા વિના કેઈ પણ આત્મા મુક્તિપદને પામે જ નહિ” એમ કહેવામાં અચકાવાને કાંઈ જ કારણ નથી. કારણ કે– શ્રી જનદશને નિરૂપલે મુકિતને માગ એક જ અને અજોડ હેઈ, એ માગે આવ્યા વિના કેઈ પણ આત્માની મુકિત શક્ય જ નથી. આ વાત કોઈ પણ સાચા વિચારક આત્માને અતિશકિત ભરેલી લાગે તેમ નથી. અને તેમ છતાં મિથ્યાભિનિવેશવાળાને રુચે તેમ પણ નથી. સમ્યગ્દશન એ આત્મસ્વભાવ : સમ્યગદર્શનાદિને વેગ એ જ વસ્તુતઃ આત્માની અંતરદશા છે, અને બાહ્ય પદાર્થોમાં પિતાપણાની કલ્પના એ જ વસ્તુતઃ બાહ્ય દશા છે. એટલે એક વાર આત્માની બહિરાત્મદશા મટી જાય અને અંતરાત્મદશા પ્રગટી જાય, પછી માર્ગ બહુ સીધે છે. કુદરતી રીતે પોતાના આત્મા અને આત્માના ગુણે તથા તેને પ્રગટાવનારી સામગ્રી ઉપર રાગ અને પર વસ્તુ પ્રત્યે અરુચિભાવ જન્મી જ, એ જ સમ્યગદર્શનનું કાર્ય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy