SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૩ ] સમ્યગદશન-૧ આત્માનું શું થઈ રહ્યું છે તેની જેલી દરકાર નથી. પૌદગલિક સંયે હયપૂર્વક ગમે એ જ રંગ, દુન્યવી વસ્તુઓ હદયને ઉપાદેય બુદ્ધિએ ગમે એ જ રોગ. જેને સંસારમાં ન રહેવું હોય તેને જ સંસારથી છેડાવનાર શ્રી જિનેશ્વરદેવ ગમે : - સભા એ ન ગમે તે દુનિયામાં રહેવાય કેમ? દુનિયામાં રહેવું નથી માટે તે આપણે શ્રી જિનેશ્વરદેવના શરણે આવ્યા છીએ. શ્રી જિનેશ્વરદેવ તે દુનિયાથી છોડાવનાર છે. શ્રી જિનેશ્વરદેવના શરણને પામીને રાજાઓ ત્યાગી બની ગયા, છે ખંડના માલિકોએ એ સાહ્યબીને લાત મારી, અપૂર્વ ઋદ્ધિસિદ્ધિવાળી, સુખસાહ્યબીવાળી સ્થિતિ છતાં ઈન્દ્રો બેચેન બની ગયા. શ્રી જિનેશ્વરદેવના શરણને પામીને એમને પણ એમ થઈ ગયું કે અમે અહીં ક્યાં આવ્યા? મનુષ્યભવમાં હતા તે આવું શરણ પામી, સંયમ લઈ, મુક્તિએ જઈ શકત! ચકવતિઓને, વાસુદેવને, રાજામહારાજાઓને, મેટા ધનાઢયોને, સુખસાહાબમાં પડેલાઓને પણ એ બધું છોડાવનાર, છોડવા જેવું લગાડનાર શ્રી જિનેશ્વરદેવ છે. જેને સંસારમાં જ રહેવું હોય તેને શ્રી જિનેશ્વરદેવ ગમે. જનથી સંસાર કદાચ છૂટે નહિ એમ બને, પણ સંસાર છૂટી જાય તે એ નારાજ હોય એમ ન બને, કારણ કે-સંસાર છેડવાની ભાવના તે એ સદાય કરતો જ હોય. જ્ઞાની જેને સંસારમાં ભમાવનાર કહે તેમાં આનંદ આવે તો કારણ વિચારવું જોઈએ : મુક્તિસુખની અભિલાષા નહિ અને પદગલિક સુખની અભિલાષા, એ રોગ છે. પરને પિતાનું માનવું, એ મહારોગ છે. હેય છે એ જાણ્યા પછી ઉપાદેયબુદ્ધિ કાયમ રહેવી, એ કારમે રોગ. આ બધું મળતું જાય એમ આનંદ વધતું જાય કે આફત વધતી લાગે? જેને જ્ઞાની ભારભૂત કહે, ઉપાધિરૂપ કહે, સંસારમાં ભમાવનાર કહે, એની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy