SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગૃષ્ટિની અવસ્થા [૩૮૪ પ્રાપ્તિમાં અને એના ભેગવટામાં આનંદ આવે, એ કેના ઘરની વરતુ, એને વિચાર કરવો જોઈએ. એનો વિચાર કરવાની જરૂર નથી એમ લાગે છે? જ્ઞાની જેને દુઃખરૂપ કહે, તે આપણને સુખરૂપ લાગે, તે એને વિચાર કર જોઈએને ? સભા, વિચાર તે કરવો જોઈએ. એ જ ચાલે છે. અહીં તે અપેક્ષાએ વાત થાય. સૌના આત્માનું સૌ જાણે. દરેકે પોતાના આત્માને વિચાર પતે કરવું જોઈએ કેમારી કયી દશા છે ? ઘણું કાળથી ધર્મ કિયા કરવા છતાં જોઈતું પરિણામ નથી આવતું એનું કારણ શ્રી જિનેશ્વરદેવે જે કહ્યું તે જ સાચું ને નિઃશંક છે એમ કહેવું અને એથી ઊંધું ચાલી રહ્યું હોય તેની ચિન્તા પણ નહિ, એ શું ? ઘણા કાળથી ધર્મની ક્રિયા કરતા રહેતા હોવા છતાં પણ જોઈતું પરિણામ નથી આવતું, એનું કારણ કદી વિચાર્યું છે? સંસાર દુખમય, દુઃખફલક અને દુખપરંપરક છે, સાચું સુખ મેક્ષ વિના બીજે નથી, માટે સંસારને કાપવા અને મોક્ષને મેળવવા હું આ ધર્મક્રિયા કરું છું, એમ કદી વિચાર્યું છે ? આટલે લાંબે વખત અને આટલી આટલી ધર્મક્રિયા કરવા છતાં મારી સંસારની વાસના કેમ ઘટી નહિ ?, એવી કદી પણ ચિન્તા થઈ છે? એ વિચાર હોય, એ ચિતા હોય, એ ધ્યેય હાય અને શ્રી જિનેટવરદેએ ઉપદેશેલી કિયા યથાવિધિ અથવા વિધિબહુમાનપૂર્વક કરાતી હોય, તે આ દશામાં કેઈસુન્દર પરિણામ આવ્યા વિના ન રહે. પૌગલિક સંગ મળે કે ન મળે, અનુકૂળતા મળે કે ન મળે, પણ આત્માની સમાધિ જાય નહિ, એ દશા ઘર્મક્રિયા કરતાં આવી જવી જોઈએ. પારકાને પેતાનું - માનવું તે મિથ્યાત્વ : બેસમેન સર નિë ગિળેëિ વૈદ્ય—એ બેલવામાં વધે નથી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy