SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ ]. સમ્યગદર્શન-૧ દદીને જેટલી કુપથ્યની બીક લાગે છે, - તેટલી પણ તમને સંસારની બીક લાગે છે? કૃપશ્ય દર્દીને ખરાબ લાગતું નથી. એને તે ગમે છે. પણ વૈદ ના પાડી હેય, કુપચ્ય સેવતાં રોગ વધી જશે એમ કહ્યું હોય, તે કદાચ ન રહેવાય ને ખાવા જાય તેય દદી ખાતાં ખાતાં ફફડે છે. એના હૈયામાં ભીતિ બેઠી છે કે રખે રેગ વધી જશે તે? કુપચ્ય ખાતાં ખાતાં પણ આ નુકસાનકારક છે, વૈદ્ય આને કુપથ્ય કહ્યું છે, એ વાતને દર્દી ભૂલે નહિ. ઘણું દદ તે એવા કે-મનને ફેકી શકાય નહિ, એટલે કુપથ્ય લે અને લીધા પછી પાછો પેલે નુકસાનને ખ્યાલ આવતાં મૂકી દે. એમ કહે કે-આ ઘરમાંથી કુપચ્ચ લઈ જાવ, કદાચ મારી જીભ કાબૂમાં નહિ રહે, હું ખાઈ જઈશ, તે વધુ બીમાર થઈ જઈશ. એમ સમ્યગ્દષ્ટિને પણ સંસાર માટે લાગવું જોઈએ ને ? આપણે કહીએ કે- શ્રી જિનેશ્વરદેવે કહ્યું તે જ સાચું અને નિઃશંક” એ માન્યતા અમારી દઢ છે, એમાં જરા પણ ફેરફાર નથી, એ વાત પર પૂરેપૂરો વિશ્વાસ છે, આપણે એમ કહીએ ત્યારે શ્રી જિનેશ્વરદેવે સંસારને દુખમય કહ્યો, દુખફલક કહો, દુખપરંપરક કર્યો, તે સંસારમાં રહેતાં આપણને પેલા દદી જેવું કાંઈક તે થવું જોઈએને? જીવનમાં કદી એ વિચાર આવ્યું છે? આત્માની સાથે વિચાર કરી જોજે, દર્દીને જેટલી ઉપથ્યની બીક લાગે છે, તેટલી પણ તમને સંસારની બીક લાગી છે? દુન્યવી વસ્તુઓ હૃદયપૂર્વક ગમે એ જ રોગ : * સભા પણ રંગ દેખાવે જોઈએ ને? રોગ દેખાતું નથી, કારણ કે-આ બેખા ઉપર, શરીર ઉપર શ્રેમ છે અને આત્મા ઉપર વાસ્તવિક પ્રેમ નથી. આત્મિક સુખની વાતે થાય છે, મેઢેથી બેલાય છે, પણ આત્માની સ્થિતિ શી છે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy