SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગદશન-૧ સંસારથી છૂટવાની અને મોક્ષને પામવાની અભિલાષા પ્રગટી છેએવી જીવોમાંય સમ્યક્ત્વ ન હોય, તો એ શક્ય છે. મોક્ષની રુચિવાળી જ સમ્યફવને પામવાના જ—એ નિશ્ચિત છે, પણ સમ્યકત્વ એ મેક્ષની રુચિ માત્રથી જ પેદા થનારી વસ્તુ નથી. મિથ્યાત્વની હાજરીમાં પણ મેક્ષની રુચિ પ્રગટી શકે છે. સમ્યક્ત્વ તે મેક્ષના ઉપાયને અંગે હૈિયાનું વ્યાજબી સુનિશ્ચિતપણું માગે છે. સંસારથી છૂટવાની અને મોક્ષને પામવાની ઈચ્છા છે? જે એ ન હોય, તે સમ્યક્ત્વ નથી જે, એમ નકકી થઈ જાય છે ? અને એ હોય તે, મેક્ષના ઉપાય વિષે તમારી માન્યતા કેવી છે ?”—તે જાણ્યા પછી, સમ્યકત્વ છે કે નહિ, તે નક્કી થઈ શકે. - મિથ્યાત્વના બે અને પાંચ પ્રકારે : સમિથ્યાત્વ કેને કહેવાય અને સમ્યકત્વ કોને કહેવાય ? * જીવાદિ પદાર્થોને વિષે નિશ્ચયાત્મક તત્વબુદ્ધિ, એનું નામ છે– સભ્યફવ; અને જીવાદિ પદાર્થોને વિષે તેવા પ્રકારની તબુદ્ધિની અભાવ, એ છે–મિથ્યાત્વ. મિથ્યાત્વના મુખ્ય ભેદો બે છે. વિપર્યાસાત્મક અને અનધિગમાત્મક. વિપર્યાસાત્મક મિથ્યાત્વ, એટલે જીવાદિ પદાર્થોને તત્વ તરીકે માનવાં નહિ તે અને અનધિગમાત્મક મિથ્યાત્વ, એટલે જીવાદિ પદાર્થો તત્ત્વ છે–એવા પ્રકારના નિશ્ચયના અભાવરૂપ જે અજ્ઞાન તે. જીવ, અજીવ આદિ પઢાર્થોનું અસ્તિત્વ હોવા છતાં પણ, એના અસ્તિત્વને સ્વીકારવું નહિ, એ પણ મિથ્યાત્વ છે; અને જીવ, અજીવ આદિ પદાર્થોના અસ્તિત્વને સ્વીકારવા છતાં પણ જીવાદિ પદાર્થો જેવા સ્વરૂપે છે તેવા જ સ્વરૂપે તે પદાર્થોને નહિ માનવા અને નહિ જાણવા રૂપ જે અજ્ઞાન–એ પણ મિથ્યાત્વ છે. શાસ્ત્રોમાં જેમ વિપયામક અને અનધિગમાત્મક–એમ બે ભેદથી મિથ્યાત્વનું વર્ણન કરાએલું છે, તેમ મિથ્યાત્વના પાંચ પ્રકારનું પણ શામાં x यद्यपि' जीधादिपदार्थोषु तत्त्वमिति निश्चयात्मकस्य सम्यक्त्वस्य प्रतिपक्षभूतं मिथ्यात्व द्विविधमेव पर्यवस्यति-जीवादयो न तत्त्वमिति विपर्यासात्मक जीवादयस्तत्त्वमिति निश्चशमावख्यानधिगमात्मक च । तदाह वाचकमुख्य (प्रशमरती २२४. श्लोके) “ચંન્નધામ વિવથી સિંધ્ધારવF” રૂત્તિ XxX | ૨૦ | ધર્મપરીક્ષા.ક ૮ ની ટીકા. आभिग्गहिअमणभिगह च, तह अभिनिवेसिय चेक । રફઅમળામif, પિત્ત વઘા ga I ૮૬ પંચસંગ્રહ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy