SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ 382] સમ્યગદર્શન-૧ આત્માઓ પણ હોય અને દેશિવરત આત્માઓ પણ હોય, તેમ અવિરત આત્માએ પણ હાય. પાપકરણી ચાલુ હાવા છતાં પણ દુર્ગંતિથી ઉગારી લે એવી ચીજ કયી છે ? સમ્યગ્દર્શન ગુણને પામેલા આત્માએમાં સર્વવિરતિ આત્માએ જેટલા હાય, તેના કરતાં દેશિવરતિ આત્માએ અને અવિરતિ આત્માએ ઘણી માટી સખ્યામાં હાય. દેશિવરિત આત્માઓ અને અવિરતિ આત્માએ, એ બધા તે ગૃહસ્થ જ હોય ને ? એ બધા વિષયાનું સેવન ન જ કરતા હાય, એમ કહેવાશે નહિ; અને એ બધા પરિગ્રહ રાખતા ન હેાય, મેળવતા ન હાય, સંઘરતા ન હોય, એવું પણ કહેવાશે નહિ; ત્યારે વિષયાનુ સેવન કરનારા અને પરિગ્રહના સોંગ કરનારા ષટ્કાયની હિ'સાદિથી બચી શકતા હોય, એ પણ શકય છે ? હજી સ્થૂલ હિંસા, સ્થૂલ અસત્ય અને સ્થૂલ અદ્યત્તાદાનથી એ આધા રહેતા હાય તા એ બનવાજોગ છે : કેમ કે-કેટલાક જીવે એવા પણ હોય છે કે− અત્યારે આપણને પૈસા વગર ચાલતું નથી, “કેમ કે–સંસારમાં બેઠા છીએ; અને, સંસાર તે હિ સામય છે; એટલે હિ'સાદિથી પણ સર્વથા ખચી શકાતુ' નથી; પણ આપણે ભેગ માટે ને પરિગ્રહ માટે અસત્ય ખેલવુ નહિ અને ચારી કરવી નહિ.’–એવા પ્રકારની વૃત્તિવાળા હાય ! તમે જો એમ કહા કે- અમે લાચાર છીએ કે અમને ભાગ વિના ચાલતું નથી, ભેગ વિના ચાલતું નથી એટલે પરિગ્રહ વિના ચાલતું નથી અને ભાગ તથા પરિગ્રહ વિના ચાલતુ નથી એટલે અમે ષટ્કાયની હિંસાદિથી સર્વથા ખચી શકતા નથી, પણ અમે ગમે તેવી સ્થિતિમાં મુકાઈ જઈ એ તૈય અસત્ય એલીએ નહિ અને ચારી કરીએ નહિ.’–તા એ સાંભળીને અમે રાજી થઈ એ ! પણું, આ સંસારમાં એવા પણ જીવે! હાય ને કે જેમણે હિંસા આદિ પાંચ મહાપાપાના ત્યાગ સ્થૂલપણે પણ કરેલા હાય નહિ ? એવા બધા જે જીવા, તેમાંના જે જીવા સમ્યગ્દન ગુણુને પામેલા હાય, એ જીવાને માટે પણુ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy