SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનના સૂર્યોદય [ ૩૪૯ શાસ્ત્ર કહે છે કે નરક અને તિય ́ચ ગતિનાં દ્વાર એ જીવાને માટે અંધ અને દેવતાઈ સુખા, માર્ષિક સુખે તથા મુક્તિસુખ એ જીવાને સ્વાધીન !’ ત્યારે વિચાર કરવા જોઈએ કે એમ થાય છે, તા એમ થવાનું કારણ શું છે ? હિ'સાદિ ચાલુ છે, વિરતિ છે નહિ, છતાં. પણ આવું બને છે, તે એ શેાધવુ જોઇએ કે—એ જીવા કેવા મનેભાવના સ્વામી હાય ! કરણીમાં તા કાંઈ ભલીવાર નથી, કરણી તા પાપકરણી જ છે, તેા પછી એ કરણી છતાં સમ્યગ્દષ્ટિ જીવાને દુર્ગતિથી ઉગારી લેનારી ચીજ કયી છે ? અને, એમને દેવતાઈ વગેરે સુખને સ્વાધીન બનાવનારી ચીજ કયી છે? ત્યાં, મનેાભાવના વિચાર કર્યો. વિના નહિ ચાલે અને એ વિચાર પણ યોગ્ય સ્વરૂપમાં કરવા પડશે. મનેાભાવનુ ફળ આ વિષયમાં આપણે જેમ જેમ વિચાર કરીએ, તેમ તેમ આપણને દર્શનમાહનીયના ક્ષયાપશમની કે ઉપશમની મહત્તા સમજાય, એ ક્ષયાપશમ કે ઉપશમ ભાવ જ, સમ્યગ્દષ્ટિ જીવ દ્વારા થતી પાપ કરણીઓમાંથી પાપના રસને નીચેાવી નાખે છે; એ ક્ષયાપશમ ભાવ જ, સમ્યગ્દષ્ટિ જીવને પુણ્યમ ધમાં સહાયક બને છે; અને, એ ક્ષયા પશમ ભાવ દ્વારા જ સમ્યગ્દષ્ટિ જીવ નિર્જરાને સાધનારા બને છે.. એ પાપ કરે તે ન છૂટકે કરે કે પાપ કરવા માટે કરે? તેવા પ્રકારના કર્માંના ઉદયને કારણે એને હિંસાદિક જે પાપ કરવું પડે, તેમાં રસતેા એને હેાય જ નહિ ને ? એટલે, એના ‘આ પાપ ન કરવુ પડે તા સારું.'–એવા મનાભાવ જેમ બન્યા રહે, તેમ પાપ કરવુ પડે તે તે ઓછામાં ઓછુ કરવુ પડે તે સારુ.’–એવા મનાભાવ પણ બન્યા રહે; અને તે સાથે આ પાપથી કચારે છુટાય ? એવા મનેાભાવ પણ બન્યા રહે. જેમ પાપકરણીનુ ફળ હોય, તેમ આ મનાભાવનું ફળ પણ હાય ને ? અને, આ મનાભાવનુ ફળ ઘણું" વધી જાય એવુ પણ બને ને? પાપકરણી કરતે કરતે પણ આ મના ભાવને લીધે એ જીવ ચારિત્રમાહનીયના ક્ષાપશમ સાધનારી અને એવું પણ બને ને આવી રીતે તમે વિચાર કય, તે તમને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy