SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનનાં પ્રકીર્ણ કિરણા [ ૪૯૭ ઉપશમાદિભાવને ન પામ્યું હોય અને મળેલું જ્ઞાન પણ જો એના મિથ્યાત્વમાહનીય કર્મના નાશ કરવામાં સહાયક પણ ન થયુ હોય તા એ જ્ઞાની હાવા છતાં પણ સમ્યગ્દશ ન ગુણુને પ્રાપ્ત ન કરી શકે અને જેનું થાડુ' પણ જ્ઞાન, મિથ્યાત્વમેાહનીયને નાશ કરવામાં જો સહાયક બની જાય તેા તે અલ્પજ્ઞ હાવા છતાં સમ્યગ્દČન ગુણને પામી શકે છે. એથી થાડા જ્ઞાનવાળા આત્માના મિથ્યાત્વમાહનીય કર્મોના નાશ થવામાં કે તે કર્મોની મંદતા થવામાં કોઈ હરકત આવતી નથી. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે મિથ્યાત્વની મંદતા થવી કે એના ઉપશમ, ક્ષયાપશમ કે ક્ષય થવા, એ જ મુખ્ય સાધન છે; પરંતુ એ મઢતા કે ઉપશાદિ સાધવામાં સાચી શિક્ષા સહાયક બની શકે છે, એમ માનવામાં કોઈ જ ખાધ આવતા નથી. શ્રી તત્ત્વાર્થસૂત્રમાં પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ નિઃસથી અને અધિગમથી એમ ઉંભય રીતે વર્ણવી છે. અધિગમ પરીપદેશ રૂપ પણ છે. ઉપદેશ એ વચનરૂપ છે, જ્ઞાનરૂપ છે. પાપદેશના ભાવને સમજવા માટે પણ જ્ઞાન જરૂરી છે; માટે એ જ્ઞાન એ સમ્યક્ત્વની પ્રાપ્તિમાં અને મિથ્યાત્વના નાશમાં નિમિત્ત થયું કે નહિ ? થયું જ; અને નિમિત્ત પણ કારણ કહેવાતું હોઈ ને જ્ઞાનના પણ કાર્ય કારણભાવ સિદ્ધ થઈ જાય છે. પ્રત્યેક કાર્ય માટે પાંચેય કારણેાની જરૂર જ્ઞાનીઓએ સ્વીકારી છે, કાર્ય સાધવા માટે પાંચેય કારણે એકસરખાં જોરદાર હાય છે; પણ એમાં પ્રધાનતા કાઈ પણુ એકની હાય છે. એ રીતે સાપેક્ષ કાર્ય કારણભાવ પ્રત્યેકના હાવાથી જ્ઞાન પણ કારણ છે એમ કહી શકાય. આ રીતે જ્ઞાન પણ પાપના નાશનું કારણભૂત થઈ શકે છે. પરંતુ પૃા વિજ્ઞાનને મઢ સમ્યગજ્ઞાન તા કારણ છે જ સહાયક માનવાની શી જરૂર ? ઉ૦ પ્રશ્નકારનુ` કહેલું એમ છે કે આત્મજ્ઞાનને પણ માતામાં હરકત નથી, પણ દુનિયાના પદાર્થાના સાનો પ લ, માનન વાની જરૂર નથી.’ એના ખુલાસા એ છે કે મિથ્યાત્વની ગાઢ માસ સ. ૩૨ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy