SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનના સૂર્યોદય [ 353. જીવાને કુશલાનુબંધી કહ્યા છે, એમને જે કર્મ બંધાય તે પ્રાયઃ પુન્યાનુબંધી અંધાય અને પાપ બંધાય તે પુણ્યાનુબન્ધી બંધાય. એથી એ જીવા થાડા જ કાળમાં મુક્તિ પામી જાય; કારણ કે પુણ્યાનુબંધી કમ એવુ હાય છે કે એ એના સ્વામીના વિરાગભાવમાં વિક્ષેપ ઉપજાવનારૂં બનતું નથી પણ સહાયક બને છે. તમારે ઉત્તમમાં આવવું છે કે ઉત્તમમાં આવેલા છે ? સાધુ અને શ્રાવક ધ્યેય ઉત્તમમાં ગણાય છે. મધ્યમ જીવે! કરતાંય શ્રાવકા વિશિષ્ટ મતિવાળા અને વિદ્વાન ગણાય છે, કારણ કે–સ...સારી હાવા છતાં પણ એમને સિવાય મે!ક્ષ ખીજું કાંઈ પણ જોઈતુ હાતું નથી. ઉત્તમ કક્ષામાં તમે નહિ આવી શકે, તો પછી કયી કક્ષામાં ગણાશેા ? ઉત્તમાત્તમની કક્ષામાં તે વિશિષ્ટ તથાભવ્યવાદ્ધિ ભાવવાળા તે આત્માઓ ગણાય છે, કે જે આત્માએ શ્રી અરિહતપણાને પામીને વિચરી રહ્યા છે. જેટલા વિચરતા શ્રી તીર્થંકર ભગવાન, તે બધા ઉત્તમાત્તમમાં ગણાય. એ શ્રી અરિહતના જે સાચા અનુયાયી, તે સાધુ હેય કે શ્રાવક હાય, પણ તે બધા ઉત્તમમાં ગાય. રાવણનું મેાનુ' અથી પણુ' સમ્યગ્દષ્ટિ ભાગમાં બેઠેલા હાય અને ભાગને માટે કને વશ થઈ ને મથી રહેલા હોય એવું પણ બને, પણ એના અન્તઃકરણમાં મેાક્ષ એવા તે વસેલા હાય કે એને દેવતા પણ પૂછે તેાય એ કહે કેમારે તા એક માત્ર મેક્ષ જ જોઈ એ છે.’ બીજાને એમ પણ લાગે. કે–આને તે! કંઈ કંઈ જોઈ એ છે, પણ એના દિલને જાણી શકનાર કહી શકે કે આ તા કના ચેાગે જ જન્મેલા ઉધમાત છે, બાકી આ જીવને ખરેખર તા એક મેાક્ષ જ જોઈ એ છે. અહી આપણને રાવણના પ્રસંગ ચાદ આવે એવા છે. રાવણને તે! તમે એળખાને ? ત્રણ ખંડના રાજા છે. સંસારી છે. એક વાર એ એક કન્યાને પરણવા નિમિત્તે નીકળ્યા છે તે વખતના આ પ્રસ`ગ છે અને આ પ્રસ’ગથી ખાતરી થાય છે કે—મહાભાગમાં પડેલા પણ એ જીવ મેાક્ષને જ અથી હતા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy