SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનના સૂર્યોદય [૨૩ એ માટે હીરાકણી જોઈએ ને ? તેમ, આત્માના પરિણામના ભેદ પણ, આત્માના પરિણામ વિના થઈ શકતા નથી. બીજી વાત આપણે એ નક્કી કરી કે આત્માના જે પરિણામથી કર્મ ગ્રન્થિ રૂપી પરિણામને લેવાના છે, તે પરિણામ ક ગ્રન્થિ રૂપી આત્મપરિણામથી તદ્ન વિપરીત પ્રકારના હોવા જોઈએ. અને ત્રીજી વાત આપણે નક્કી કરી કે–કગ્રન્થિ રૂપી આત્મપરિણામ જેટલા તીત્ર હાય, તેના કરતાં પણ એ આત્મપરિણામને ભેદનારા જે પરિણામ, તે વધારે તીવ્ર હાવા જોઇએ; અને તે જ, એ પરિણામથી ગ્રન્થિભેદ થાય. પરિણામથી જ પરિણામના ભેદને અનુભવ આ માટે જ, તમને, કગ્રન્થિ રૂપી જે આત્મપરિણામ છે, તે કેવા સ્વરૂપના છે, એના ખ્યાલ પહેલાં આપવામાં આવે છે. સ૦ આત્માને પરિણામ, આત્માના પરિણામથી જ ભેઢાય ? આત્માના પરિણામ, આત્માના પરિણામ દ્વારાએ ભેદાતા હાવાને! તા, તમે પણ કદાચ અનેક વાર અનુભવ કર્યાં હશે. રાગના ભાવ દ્વેષના ભાવથી ભેદાય છે, અને તમને અનુભવ નથી ? એક વાર જેના ઉપર તમને રાગ હતા, તેના ઉપર તમને કદી પણ દ્વેષ પેદા થયેા છે કે નહિ ? અને, એક વાર જેના ઉપર તમને દ્વેષ હાય, તેના ઉપર તમને કઢી પણ રાગ થયા છે કે નહિ ? આવું તે ઘણું થયું હશે અને થયા કરતું હશે પણ મનને પલટા કથારે કારે અને કેવી કેવી રીતે થાય છે, એના વિચાર તમે કદી કર્યો છે ખરા ? તમને ઝટ સમજાય એવું ઉદાહરણ લે. કોઈ કોઈ વાર તમને દાન દેવાનુ મન થઈ ગયું હોય, એવુ' નથી ખનતું? પણ, દાન દેતાં પહેલાં દાન દેવાના વિચાર પલટાઈ ગયેા હાય, એવું પણ બન્યું છે કે નહિ ? લક્ષ્મીના લેાભના ભાવે, દાનના ભાવને ભેદી નાખ્યા હોય, એવું બન્યું છે કે નહિ ?ત્યારે, જે ભાવ મનમાં પ્રગટયો હાય, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy