SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનના સૂર્યોદય [ ૨૪૫ કાંઈ અર્થ નથી. આમાંથી તા, દિલના ઢાળ નક્કી કરવાના છે. માટે જ વિચારવુ જોઈએ કે-અપેક્ષાએ સુરસુન્દરીના જવાબ પણ સાચા છે અને શ્રીમતી મયણાસુન્દરીના જવાબ પણ સાચા છે, પરન્તુ એ એય જવાએામાં સારા જવાબ, તાત્ત્વિક જવાબ, શિષ્ટ જનાના મનને પ્રમાદ ઉપજાવે એવા જવાબ કાના છે ? ધનાદિક ગમે છે પણ ધનાદિક કરતાંય વિનયાદિક વધારે ગમે છે—એમ તમે કહી શકશેા ? શુ? ધન તમે એ વિચાર કરો કે–તમને ખરેખર ગમે છે ગમે છે કે વિનય ગમે છે? તમારા પ્રત્યે ખીજાએ વિનય આચરેએ તા તમને ગમે છે, પણ તમે પાતે ખીજાઓના પ્રત્યે ચાગ્ય રીતે વિનયને આચરનારા અનેા, એ તમને ગમે છે કે નહિ ? તમે વિનયના સ્થાને વિનય કરી શકા, તા એ તમને વધારે ગમે કે ધન તમને વધારે ગમે ? તમે પાતે ધનવાન હા-એ તમને ગમે છે ? કે, તમે પાતે વિનયવાન હા–એ તમને ગમે છે ? તમે કદાચ એમ કહેશે કે અમને તા ધન પણ ગમે છે અને વિનય પણ ગમે છે.’ પણ જો તમારે ધન અને વિનય–એ બેમાંથી એકની જ પસ દૂંગી કરવાની હાય, તેા તમે ધનની પસંદગી કરે કે વિનયની પસ`દગી કરા ? એ જ રીતે, યૌવન અને વિવેક-એ બેમાંથી, તમે યૌવનને પસંદ કરી કે વિવેકને પસંદ કરા ? ચતુરાઈ અને મનની પ્રસન્નતામાંથી તમે ચતુરાઈ ને પસંદ કરી કે મનની પ્રસન્નતાને પસંદ કરે ? દેહનું રાગરહિતપણુ અને દેહનુ. સુનિલ એવા શીલે સહિતપણું—એ બેમાંથી, તમે ઈંહના રાગરહિતપણાને પસંદ કરો કે જૈહ સુનિલ શીલે કરીને સહિત અન્યા રહે, એને તમે પસંદ કરો ? અને, મનગમતાના મેળાપ તથા મોક્ષમાર્ગના મેળાપ–એ બેમાંથી, તમે, મનગમતાના મેળાપને પસ'દ કરી કે માક્ષમાના મેળાપને પસદ કરી ? તમે યથાવાદી બનીને એવું પણ કહી શકશે ખરા કે મને ધન ગમે છે ખરું, પણ મને ધન એટલું ગમતું નથી, કે જેટલેા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy