SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનની ભૂમિકા [ ૧૭૫ સસારિક સખના અસાજ શું કરાવે ? એ જ માણસ દુનિયામાં ગમે તેટલું મળે તાય આટલામાં શું થાય ?’–એમ માન્યા કરે અને વધુ ને વધુ મેળવવાની ચાજના ઘડવા કરે, મહેનત કર્યાં કરે અને તક શાધ્યા કરે. આ અસ તાષ છે કે બીજુ કાંઈ ? આ અસતાષ તા એવા છે કે જ્યારે મેસમને સમય આવે ત્યારે ચાલુ ધમનેય છેડી દેતાં વાર લગાડે નહિ. માસમ આ સાધુઓને કહી દે કે—હવે નહિ અવાય ! ધર્માંની તક સુંદરમાં સુંદર મળી હાય, સારા સાધુના ચૈાગ મળી ગયા હોય, તાય તક મળ્યે ધન માટે બધાને મૂકીને દોડે, એમાં જો કોઈ હાથ ઝાલનારા મળી જાય, કમાણી કરાવી આપનારા મળી જાય, તા એની પૂઠે પડી જતાં વાર નહિ ! એ ઘર છેડવાનુ કહે તેા ઘર છોડવા ને ગામ છોડવાનુ` કહે તેા ગામ છોડવા પણ તૈયાર થાય. એ કહે કે—કલકત્તા જવાનું છે તે એમાંય વાંધા નિહ. પરદેશ લઈ જનાર મળે તા પરદેશ જવાનેય તૈયાર હાય. કહે કે ધમ તા ગમે ત્યારે થશે, પાછલી અવસ્થામાં થશે, અરે બીજા ભવમાં થશે, પણ આવી સારી તક ફરી ફ્રીને નહિ મળે, માટે જાઉં છું! સ॰ પરદેશ જઈ કમાઈ આવે એટલે ધમ સારા કરે ને ? Jain Educationa International પછી તા એના પ્રાયઃ પત્તોય લાગે નહિ. એવી જ જાળમાં અને એવા કામમાં એ પરાવાય કે પ્રાયઃ એ સાધુ પાસે આવી શકે નહિ. કેમ આમ બને છે ? કહા કે—ત્યાં ધન વગેરેની ખાખતમાં અસ તાષ બેઠેલા છે. એવા અસતેષ જેમને ધર્મની બાબતમાં હોય એવા જીવ આજે શય્યા પણ ભાગ્યે જ જડે, કારણ કે-જગતના મોટા ભાગના જીવા એવા છે કે સુખમય સંસાર તરફ એમનું હૈયું અને આંખ મીઠાં છે 6 For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy