SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૮] સમ્યગૂદન-૧ જેઓ અપલાપ કરે છે, તેઓ તે અજ્ઞાનીઓ જ છે. સમ્મગૂજ્ઞાન કે સમ્યફચારિત્રની પ્રાપ્તિ વિના, મુકિતની સાધનામાં સમ્યગ્દર્શન પંગુ જ છે. સમ્યગ્દર્શન જરૂર મુકિતએ પહોંચાડનાર ગુણ છે, પણ તે સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર્ય પમાડવા દ્વારા જ. સ્વતંત્રપણે મુક્તિએ પહોંચાડવાની એનામાં તાકાત જ નથી. જેઓ સમ્યગ્દર્શનને મહિમા ગાવામાં જ્ઞાની છતાં અજ્ઞાની જેવા બને છે, તેઓ જ એમ કહી શકે છે કે-“પ્રથમ સમ્યગ્દર્શનને પામતાં આત્મા જેટલી નિર્જરા કરે છે, તેટલી નિર્જરા ચોથ, પાંચમે અને છઠું રહેલા આત્માઓ પણ નથી કરતા.” આવું વર્ણન કરનાર તે વ્યવહારમાં જેઓ વિવાહની વરસી કરનારા કહેવાય છે, તેના જેવા જ છે. એવામાં જેને મહિમા ગાય તેનું જ નુકશાન કરનારા બને છે. સમ્યગ્દર્શન પોતે પણ પોતાને સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રનું બીજ જ માને છે. બીજને મહિમા પણ ફૂલને લઈને જ હેય છે. જેનું ફલ ઓછી કિંમતનું, તેના બીજની કિંમત પણ ઓછી જ હોય છે. ફલ હંમેશાં પિષક આદિ હોય છે. જે બીજમાં તાકાત અપૂર્વ નિર્જરા કરવાની હોય, તેના ફલમાં તેના કરતાં પણ અજબ જાતની અપૂર્વ નિર્જરી કરાવવાની તાકાત હોય, એ શંકા વિનાની જ વાત છે. શ્રી શ્રેણિક મહારાજા અથી તો હતા જ : વળી “શ્રી શ્રેણિક મહારાજા જ્ઞાન–ચારિત્રહીન હતા,”એને અર્થ એ નહીં કે–તે પુણ્યાત્મા જ્ઞાન–ચારિત્રને અર્થી ન હતા.” ક્ષાયિક સમ્યક્ત્વના સ્વામી એવા એ પુણ્યાત્મા તત્વના જ્ઞાતા હેઈપરમ વિશુદ્ધ તત્ત્વજ્ઞાનની અને શુદ્ધ ચારિત્રની લાલસામાં જ રમનારા હતા. અનંત ઉપકારી શ્રી અરિહન્ત પરમાત્માઓ અને એ પરમ તારકની આજ્ઞા મુજબ વિચરતા પરમર્ષિઓના તેઓ પરમ ભક્ત હતા. શ્રી * અરિહંત પરમાત્માની તેઓએ જે આરાધના કરી છે તે પણ અનુપમ છે. આથી સમ્યગ્દર્શનના મહિમાને જાણુનાશ એવું નથી જ માનતા કે -રાજ્યની આત્માઓ ચારિત્રમે અમે શાનને પામ્યા વિના જ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy