SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વની મંદતા [ ૧૩. આત્માઓને જે કંઈ સુગ મળી જાય છે અને એ દ્વારા સુવાદિને સેવવાની પ્રેરણું મળી જાય છે તે તેઓ ઝટ સુવાદિને સેવનારા બની જાય છે જ. એવા આત્માઓને એ વાત સાચતાં પણ બહુ વાર લાગતી નથી કે–ખરેખર ભગવાન શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલ મોક્ષમાર્ગ એ જ એક વાસ્તવિક કેટિને મેક્ષમાર્ગ છે, એ સિવાયને કેઈ મોક્ષમાર્ગ છે જ નહિ અને એથી એ સિવાયની દુનિયામાં જેટલા ધર્મો કહેવાય છે તે કુધર્મો જ છે. આ પ્રકારે કુવાદિને ત્યાગ અને સુવાદિને સ્વીકાર કરે, એ એવા આત્માઓને માટે બહુ સુલભ છે, પણ જ્યાં સુધી જીવને સંસારકાલ અર્ધ પુદ્ગલ પરાવર્તકાળથી અધિક હોય છે ત્યાં સુધી જીવમાં એ પ્રકારની ભગવાન શ્રી જિનેશ્વરદેવ એ ફરમાવેલા મોક્ષમાર્ગની રુચિ પ્રગટી શકતી જ નથી. સંસારકાળ જ્યારે અર્ધ પુદ્ગલપરાવર્ત કાળથી અતિ હેતે નથી, તેવા જ સમયમાં દર્શન મેહનીય કર્મનો ઉપશમ અને ક્ષયોપશમ થઈ શકે છે અને દર્શન મેહનીય કર્મને ઉપશમ કે ક્ષયે પશમ થયેથી જ ભગવાન શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલા મેક્ષમાર્ગની એ પ્રકારની રુચિ જીવમાં પ્રગટી શકે છે. અહીં મુખ્ય મુદ્દો તે એ છે કે-જે આત્માઓમાં મેક્ષની રુચિ જન્મી છે, મોક્ષનું સાધન ધર્મ છે એવી જે આત્માઓની માન્યતા છે અને એથી, જે આત્માઓ મેક્ષના હેતુથી ધર્મને આચરવાની વૃત્તિવાળા બન્યા છે, તે આત્માઓને દર્શનમોહનીય કર્મને ક્ષયે પશમાદિ સુલભ છે, એટલું જ નહિ પણ એ પ્રકારની એ આત્માઓની મનોદશા પણ દર્શન મેહનીય કર્મને ક્ષયે પશમાદિ થવામાં સહાયક બને છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ ફરમાવેલા મોક્ષમાર્ગને દર્શાવનારને સુગ પ્રાપ્ત થતાં એ આત્માઓ ઘણું જ સહેલાઈથી ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા ધર્મને કરવાના અભિલાષાવાભ બની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy