SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ] સમ્યગદર્શન-૧ આવા જ ધર્મ સંસારથી ઝટ મુક્ત બનાવી દે. પણ આ ધને આચરી શકું એવું સામર્થ્ય મારામાં નથી પ્રગટયું. તા, એવા ધર્મ બતાવવાની કૃપા કરે કે-જે ધર્મને આચરતે આચરતે મારામાં સવવિરતિ ધર્માંને આચરવાનું સામર્થ્ય પ્રગટે.? આવા જીવની પાસે સાધુ દેશિવરત ધર્મ વવે. એ સાંભળીને જીવ જો દેશિવરતિ ધર્મ સ્વીકારવાને ઉત્સાહિત બને, તે એ દેશવરતિ ધર્મને સ્વીકારે; પણ જે જીવ દેશિવરતિ ધર્મને સ્વીકાર કરવાના સામર્થ્ય વાળેા પણ ન હાય, તે જીવને સાધુ શું બતાવે? એ જીવને સાધુ સમ્યક્ત્વના આચાર આદિ બતાવે. એવા જીવે પણ હાય કે જે જીવામાં એટલી ચેાગ્યતા પણ વિકસિત ન થઈ હાય, તેમને સાધુ માર્ગાનુસારિતાના આચાર બતાવે. માર્ગાનુસારિતાના આચાર પણ એવા છે, કે જે આચારાને પાળતાં પાળતાં જીવ, ધર્મની પ્રાપ્તિને યાગ્ય બને. સંસારના સુખના રાગ ઉપર અને એ રાગે જન્માવેલા દ્વેષ ઉપર દ્વેષ પ્રગટવા જોઈ એ : જીવ ધર્માંની પ્રાપ્તિને ચે!ગ્ય અને ત્યાં સુધી શુદ્ધ યથાપ્રવૃત્તિકરણુ ગણાય. ધર્મ પામવાની ઈચ્છા થઈ ત્યાં સુધીમાં તે એણે ઘણી ઘણી નિર્જરા સાધી હોય, પણ ધર્મ પામવાને માટે સૌથી પહેલાં ગ્રન્થિભેદ કરવા પડે. ગાઢ રાગ-દ્વેષની ગાંઠને ભેદવી પડે. અપૂર્વકરણ વિના એ ભેઢાય નહિ. એ અપૂર્વકરણને પેદા કરવાને માટે, જીવે સંસારના સુખના રાગ ઉપર અને એ રાગે જન્માવેલા દ્વેષ ઉપર ખૂબ ખૂબ દ્વેષ કેળવવા પડે. સંસારના સુખના રાગ ઉપર અને એ રાગે જન્માવેલા દ્વેષ ઉપર કેવા દ્વેષ કેળવવા પડે ? તે ૬ પત્તે સમળે ત્ય ને લીવે, ને તે' મિન્દર, अस्थि गे जीवे जे नो મિન્ત્ર ) तत्थ णं जे से भिन्दर अपुग्वकरणेणं भिन्दर | Jain Educationa International —સમરાઈચ કહા પા. ૫૯. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy