SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ ] સમ્યગદશન-૧ આવે કઈ વિચાર કરીને, એ આચાર્યભગવાને રેહગુપ્ત મુનિને એવી સાત વિદ્યાએ આપી, કે જે વિદ્યાઓ તેને, પાઠ કરવા માત્રથી જ સિદ્ધ થાય તેવી હતી અને જે વિદ્યાઓના બળે અનુક્રમે મેર, નાળિયે, બિલાડે, વાઘ, સિંહ, ઘુવડ અને ચેન પક્ષીને વિમુવી શકાતાં હતાં. પટ્ટશાલ પરિવ્રાજક જે વીંછીને વિકુને ઉપદ્રવ કરે, તે રેહગુપ્ત મુનિ મેરને વિકુવને વીંછીના ઉપદ્રવને ટાળી શકે, પટ્ટશાલ પરિવ્રાજક જે સપને વિમુવીને ઉપદ્રવ કરે, તે રોહગુપ્ત મુનિ નેળિયાને વિકુવીને સર્પના ઉપદ્રવને ટાળી શકે, પિટ્ટશલ પરિવ્રાજક જે ઉંદરને વિમુવીને ઉપદ્રવ કરે, તે હગુપ્ત મુનિ બિલાડાને વિકુવીને ઉંદરના ઉપદ્રવને ટાળી શકે; પિટ્ટશાલ પરિવ્રાજક જે મૃગલાને વિકુવને ઉપદ્રવ કરે, તે હગુપ્ત મુનિ વાઘને વિકુવને મંગલાના ઉપદ્રવને ટાળી શકે, પટ્ટશાલ પરિવ્રાજક જે શૂકરને વિકુવીને ઉપદ્રવ કરે, તે રેહગુપ્ત મુનિ સિંહને વિકુવને શૂકરના ઉપદ્રવને ટાળી શકે, પટ્ટશલ પરિવ્રાજક જે કાગડાને વિકને ઉપદ્રવ કરે, તે રેહગુપ્ત મુનિ ઘુવડને વિકુવને કાગડાને ઉપદ્રવને ટાળી શકે, અને પિટ્ટશાલ પરિવ્રાજક જે શકુંતિકા પક્ષીને વિકુવીને ઉપદ્રવ કરે, તે • રહગુપ્ત મુનિ ન પક્ષીને વિકુવને શકુંતિકા પક્ષીના ઉપદ્રવને ટાળી શકે. આચાર્યભગવાને આવી સાત વિદ્યાએ રેહગુપ્ત મુનિને આપી તે ઉપરાંત, આચાર્યભગવાને એક એવાને મંત્રીને, તે એ રોહગુપ્ત મુનિને આપતાં કહ્યું કે–“એ પરિવ્રાજક પાસે જે સાત વિદ્યાઓ હોવાનું હું જાણું છું, તે સાત વિદ્યાઓની પ્રતિપક્ષી સાત વિદ્યાઓ મેં તને આપી, પણ એ પરિવ્રાજક કદાચ એથી પણ વધારે કાંઈક ઉપદ્રવ કરે, એ શક્ય છે. એ કઈ વખત આવી લાગે, તે તું આ મંત્રેલે રહરણ ચારેય તરફ ફેરવજે, એટલે એ પરિવ્રાજક તરફથી કરાએલા કઈ પણ પ્રકારના ઉપદ્રવથી તારે પરાભવ થશે નહિ.” Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy