SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [ ૮૭ આમ આચાર્ય ભગવાને આપેલી સાત વિદ્યાઓને તેમ જ આચાર્ય ભગવાને આપેલા રજોહરણને ગ્રહણ કરીને, રાહગુપ્ત મુનિ વાદ કરવાને માટે રાજસભામાં ગયા. વાદમાં વ્યાજી પ્રકારના આગ્રહ : સ૦ આચાર્ય મહારાજ પાતે આટલા બધા વિદ્યાવિશારદ હતા, તો પછી એ પરિવ્રાજકના પટહુને તેઓશ્રીએ પેાતે જ કેમ નિવાચે નહિ ? એમાં કાઈ ખાસ હેતુ હશે ? શ્રી જૈનરાસન, સમ્યવાદમાં માનનારું છે. શુષ્કવાદ અને વિવાદ એ બન્નેય પ્રકારના વાદે અનર્થકારી છે અને એક ધર્મવાદ જ કલ્યાણકારી છે—એમ સૂચવીને, મહાપુરુષે:એ, જ્યાં સુધી શકય હોય ત્યાં સુધી શુષ્કવાદને! અને વિવાદને ત્યાગ કરવા, એવા ઉપદેશ આપ્યા છે. શ્રી જૈનશાસનના મહાપુરૂષ, જ્યાં સુધી ચાલે તેમ હાય ત્યાં સુધી તેા, ધર્મવાદથી પર એવા કોઈ પણ વાદમાં ઊતરવાનુ પસંદ કરે જ નહિ. શ્રી જૈનશાસનના મને પામેલા મહાપુરુષોને, જો અનિવાર્ય કારણે કેકની સાથે કુવાદમાં ઊતરવું જ પડે, તેય તે તેમને ગમે તેા નહિ જ. બીજી વાત એ પણ છે કે એવા જ કાઈ અવસર આવી લાગે અને પેાતાની તાકાત હાય, તેા શ્રી જૈન શાસનના મહાપુરુષો, વાદમાં ઊતરીને સામાને પરાજિત કરે, એ પણ શકય છે; પરન્તુ ‘મારે અમુકને પરાજિત કરવા છે’-એવા કાઈ પ્રકારનું ધ્યેય શ્રી જૈનશાસનને પામેલા મહાપુરુષનું હોય જ નહિ. શ્રી જૈનશસનની અપભ્રાજના થવા પામે નહિ અને શ્રી જૈનશાસનની અવસરેાચિત પ્રભાવના થવા પામે, એ તરફ જ શ્રી જૈનશાસનના મહાપુરુષાનું લક્ષ્ય હાય. આથી, ઇતરવાદીને જીતવાની જરૂર ઊભી થવા પામી હાય, તેય તેને વ્યાજબી પ્રકારે જ જીતવા જોઇએ, આવુ' મન્તવ્ય શ્રી જૈનશાસનના મહાપુરુષાનુ હાય છે, એટલે, જ્યાં સુધી ફરજિયાત રીતે વાદના ગેરવ્યાજબી પ્રકારમાં ઊતરવુ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy