SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દનના સૂર્યોદય [ aa પતિત ખનાવી શકતા નથી, પણ ચારિત્રમેહનીયાદિનું જેર તે સંસારમાં ભમાવનારાં કર્મોને જ પેદા કરે છે. સમ્યક્ત્વના પરિણામની એ તાકાત છે કે એ ચારિત્રમાહનીયાદિના જોરની સામે પણ ટક્કર ઝીલી શકે અને ચારિત્રમાહીંયાદિના ઉત્ક્રય, એનું પેાતાનું કામ ભલે કર્યા કરે, છતાં એનાથી પેાતાની તાકાતને હળવી પડવા દે નહિ; પરન્તુ જેએના સમ્યક્ત્વના પરિણામ ગમે તે કારણે મંદ બની જાય છે અને કષાયના જોરમાં જો તે સપડાઈ જાય છે, તે તે સમ્યક્ત્વના પરિણામને વમનારા પણુ અની જાય છે. આવું જે મને છે તે ક્ષાયિક સમ્યફત્વના ભાવને પામેલાઓને માટે બનતું જ નથી, પણ ક્ષાાપશમિકાદિ ભાવને પામેલાને માટે તે આવું બનવુ. એ સંભિવત પણ છે. આથી, જે “ મારે તા અવિરતિના ઉચ છે.’–એમ માનીને નિરાશ અને પુરૂષાથ - હીન બની જાય, તે પાતાને પ્રાપ્ત થયેલા અતિ દુર્લ`ભ એવા ચિન્તામણિ રત્નને ગુમાવી દેનારા બની જાય, તા એ ખૂબ જ શક છે. આ કારણે, સમ્યકૂને પામેલા જીવાએ પોતાના વિરાગમાં સુદૃઢ બની રહેવા સાથે, પેાતાના વિરાગને જોરદાર બનાવ્યા કરવેા જોઇએ અને ચારિત્રમેહનીયાદિ કર્મીના ઉદયથી ઉત્પન્ન થયેલી અસરને જેમ બને તેમ નિષ્ફળ બનાવવાના પ્રયાસ કર્યો કરવા જોઇએ. મેાક્ષસુખ એ જ એક સાચુ` સુખ છે, એ જ એક મેળવવા યોગ્ય સુખ છે અને એથી મેાક્ષસુખને મેળવી આપનારા ઉપાય જ સેવવા ચેાગ્ય છે, પણ મેાક્ષસુખની પ્રાપ્તિમાં અન્તરાય કરે એવે સંસારના સુખના કોઈ જ ઉપાય સેવવા ચેગ્ય નથી’-આવું સમ્યક્ત્વને પામેલા આત્માનું માનવુ હોય જ, એટલે, એની નજર તેા ચારિત્રમાહનીયાદિના ઉદય તરફ વારવાર કરડી બન્યા કરે, કારણ કે એ ઉદ્ભયને લીધે જ, એને જે વસ્તુતઃ ગમે છે તેમાં તેની પ્રવૃત્તિ થ શકતી નથી; અને એ ઉસને લીધે જ, એને જે વસ્તુત ગમતુ તેમાં તેની પ્રવૃત્તિ થઈ જવા પામે છે. સમ્યક્ત્વને પામેલા આત્માનેા પુરૂષાર્થ Jain Educationa International For Personal and Private Use Only * જી સામિહનીસિન www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy