SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪] સમ્યગુદશન લેવાના લક્ષ્યવાળે જ હવે જોઈએ અને જ્યાં સુધી સમ્યફ વને. પરિણામ નિર્મળ હોય, ત્યાં સુધી એનું એ લક્ષ્ય હોય જ. એ કારણે, એ ચારિત્ર મેહનીયાઆદિન ઉદયને પણ એવા વિરાગભાવે ભેગવી લે, કે જેથી ચારિત્ર મેહનીયાદિને ક્ષયે પશમાદિ સુલભ બનતું જાય. | ચારિત્ર મેહનીયાઆદિને ઉદય, સમ્યક્ત્વને પામેલાને માટે પણ ભય રૂ૫ છે, એટલે સમ્યકત્વને પામેલા આત્માઓએ પણ પિતામાં વિરતિના પરિણામને પેદા કરવાના હેતુથી પણ શકય એટલી વિરતિ કરવા તરફ જ લક્ષ્ય રાખવું જોઈએ. પહેલાં જે વાત કહેવાઈ, તે તે એટલા માટે કહેવાઈ કે–“અણસમજથી પણ તમે, અવિરતિ એવા પણ સમ્યગ્દષ્ટિ આત્માની આશાતન કરવાના અને એથી શ્રી જિનવચનની પણ આશાતને કરવાના પાપમાં પડી જાવ નહિ!” . ચાર ગતિઓમાં એકેય ગતિ એવી નથી છે. કે જે ગતિમાં દુખનો સર્વથા અભાવ હેય " સંવેગને જેમ મોક્ષની અભિલાષા સ્વરૂપે વર્ણવેલ છે. તેમ સંવેગ ને અર્થ “સંસારથી ભય” એ પણ થાય છે. કેટલીક વાર સમજુ બનેલા જીવને એ ખ્યાલ પણ આવે છે કે–“વસ્તુતક આ સંસારમાં સુખ જેવું કાંઈ છે જ નહિ. સંસારમાં જીવને પરિભ્રમણ કરવાની ગતિએ ચાર અને તેમાંની એક ગતિ એવી નથી, - કે જે ગતિમાં દુઃખને સર્વથા અભાવ હોય ! કેઈ ગતિમાં મરણ તે ન હોય, એવું તે છે જ નહિ. જીવને ક્યાંક રહેવાનું બહુ બહુ મન થઈ ગયું હોય, છતાં પણ એને એ સ્થાન ફરજીયાત છેડી જ જવું પડે, એ તે નિશ્ચિત જ છે. - a વળી એ જીવ એમ પણ વિચારે કે-નરકગતિમાં જીવને, અતિ શીતલતાથી ઉત્પન્ન થયેલી અને અતિ ઉષ્ણતાથી ઉત્પન્ન થયેલી. આદિ ક્ષેત્રવેદનાને ભેગવવી પડે છે, પરમાધામી અસુરોએ ઉત્પન્ન કરેલી વિવિધ વેદના ભેગવવી પડે છે, અને નાકે પિતે પણ પરસ્પર પ્રત્યેના પરસ્પરના વેરભાવાદિ ચુક્ત વર્તાવથી પરસ્પરને વેદના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy