SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનની ભૂમિકા [ ૧૮૧ વગેરેને કેવા ધમકાવે છે ? એમાં, પૂજામાં ચિત્તની એકાગ્રતા આવે જ શી રીતે ? મંત્રીશ્વર જોઇતુ પુષ્પ લેવાને માટે જ્યાં પેાતાનું મુખ ફેરવે છે, ત્યાં પુષ્પ આપનાર માણસની જગ્યાએ રાજાને બેઠેલા જુએ છે. મંત્રીશ્વર તરત જ ઊભા થવા જાય છે, પણ રાજા તરત જ તેમને પકડીને એ જ જગ્યાએ બેસાડી દે છે. મંત્રીશ્વરને આવી ઉમદા રીતે પૂજા કરતા જોઈને, રાજાનું હૈયું દૃષ્ટ અને તુષ્ટ થઈ ગયુ છે. એટલે રાજા મત્રીશ્વરને કહે છે કે તું સાચે જ ધન્ય છે! ! ભગવાન ઉપરની તારી આ ભક્તિ જોઇને લાગે છે કે–સાચે જ, તારા જન્મ પ્રશંસાપાત્ર છે અને તારુ ધન પણ પ્રશ’સાપાત્ર છે.’ " મ`ત્રીશ્વરના ભગવાન ઉપરના ભક્તિભાવને લીધે અતિશય પ્રસન્ન થઈ ગયેલા રાજા, મંત્રીશ્વરને ત્યાં સુધી કહે છે કે તારા સિવાય આવી રીતે ભગવાનની પૂજા કરનારા ખીજો કાણુ છે ? માટે, રાજ્યનાં સા કાય હાય અને હું કદાચ તને તેડવાપણુ મોકલું, તા પણ તારે તારી પૂજાની વેળાએ હરિગજ આવવું નહિ ! હવે તું એકાગ્ર મને ભગવાનની પૂજા કર ! હું બેઠો છું !” આમ કહીને રાજા બહાર આવીને ચેાગ્ય આસને બેઠા અને મત્રીશ્વર ફીથી ભગવાનની પૂજામાં એકાગ્ર મનવાળા બની ગયા. બીજાની હૂ કે જીવવાની વૃત્તિ છેડીને ધની હૂંફે જીવનારા અને ! અહી' તમે વિચારો કે–મત્રીશ્વરને ભગવાનની પૂજામાં કાની હૂંકું હતી ? રાજાની હતી ? મંત્રીપણાની કે ધનાર્દિકની હતી ? પૂજામાં મનની એકાગ્રતા કોની હૂંફે હતી ? લાગે છે ને કે ધર્મ ઉપરની શ્રદ્ધા એ જ મેાટી હૂ ક્ હતી ? હવે તમે એ પણ વિચારો કે– અત્યારે તમે અહીં જે કાંઈ શાન્તિ અનુભવતા બેઠા છે, તે કાની હૂંફે બેઠા છે ? પેઢીની હૂં. ખરી ને ? ઘરની હૂંક ખરી ને ? તમારા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy