SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગદર્શન-૧ આવડે છે? એ બોલવામાં ખલન કે અશુદ્ધિ નથી થતી, એવું તમે કહી શકે તેમ છે ? મંદિરમાં જઈને ભગવાનની પાસે શું બોલવું અને જે બેલવું તે કેવા ભાવે બેલવું, એ તમે જાણો છો? કદાચ કિ શીખ્યા છે તે અર્થ આવડતું ન હોય અને અર્થ આવડત હોય તો તેનું ચિંતન ન હોય, એવું મેટે ભાગે ખરું?.અને ભગવાનની ભકિત માટેની તમારી સામગ્રી પણ કેવી ? તમારી સામગ્રી તમને તેષ પમાડે એવી ખરી? ભગવાનની ભકિત માટે આવી સુંદર સામગ્રી હું એકઠી કરી શકે એ મારું અહોભાગ્ય, એમ તમને તમારી ભગવાનની ભકિતની સામગ્રીને જોતાં થાય એવું છે ખરું?” રાવણ તે ભગવાનને સાચા ભકતેમાંના એક હતા. એ તે એવું ભયંકર પાપ ઉપાજીને આવેલા કે જેથી એ વિરતિ તે કરી શકે નહિ, પણ મરીને એમને નરકે જવું પડે એવું આયુષ્ય એ ઉપાજે ! એમના પૂર્વકત કર્મના દોષે એમનું સમ્યકત્વ જતું રહે અને એમની દુર્ગતિ થાય એવું કર્મ એમને બંધાય, એવું એમને માટે નિયત થયેલું હતું બાકી એ નરકે જાત નહિ! એમના પિતાના નિવાસસ્થાનમાંનું એમનું શ્રી જિનમંદિર એવું ભવ્ય હતું કે-રામ જેવા પણ જ્યારે લંકામાં ગયા અને રાવણના નિવાસસ્થાને પહોંચતાં એમણે જ્યારે રાવણનું શ્રી જિનમંદિર જોયું, ત્યારે એ ખુશ ખુશ થઈ ગયા હતા. આવે છે કે અને સ્તવના કેવી? અહીં તે આપણે એ પ્રસંગ જોવે છે, કે જે પ્રસંગથી રાવણ ભગવાનની ભક્તિ શા હેતુથી કરતા હતા, અને તમને ખ્યાલ આવે અને તે સાથે તમને એ વાતને ખ્યાલ પણ આવે કે–આવા વિષય અને કષાયના સંગમાં રગદોળાયેલા હોવા છતાં પણ રાવણના હવામાં મેક્ષ એવે વસી ગયે હતું કે ભગવાનની ભક્તિના ફળ તરીકે મેક્ષ સિવાયનું કશું જ એ ઈચ્છતા નહતા એક વાર એક કન્યાને પણ લાવવાને માટે પરિવાર સહિત રાવણ વિમાનમાં નીકળ્યા હતા. માગે વિમાન ખલના પામ્યું અને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy