SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪] સમ્યગ્દર્શન-દ વસ્તુતઃ અનુકમ્પાના ભાવ દિલમાં પ્રગટે, તે તે કથારે પ્રગટે અનુકમ્પામાં વાત તા એ જ છે ને કે-દુઃખી દુઃખી મટા ? દુઃખીનુ દુઃખ ટળે, એ જ એક વાત છે કે બીજી કઈ વાત છે? એમાં, કોઈ સ્વાર્થ –સંબધની વાત નથી. શ્રી જૈનશાસનને પામેલામાં એ ભાવ તા અવશ્ય હોય ને કેકોઈ દુઃખી ન રહે અને સૌ સુખી બને તા સારુ? પાતે ભલે કેઇનેય માટે કાંઈ પણ કરી શકવાની હાલતમાં ન હાય, પણ મનમાં એટલું તે આવે ને કે—કોઈ જીવ દુઃખી ન રહે અને સર્વ જીવે સુખી અને તે સારુ ? હવે જેના મનમાં એવું હોય જ કે કોઈ પણ જીવ દુઃખી ન રહેવા અથવા દુઃખી ન થાય તેા સારું.”—તેને કોઈને પણુ દુઃખી થતા કે દુઃખી બનતા જોઇને શુ થાય? આનું દુઃખ ટળે તે સારું.’–એટલું પણ એનુ ઉંચું દ્રવે કે નહિ ? જેને આવા વિચાર આવે, તેને એ વિચારથી પાપ લાગે એવું તા, મૂઢ સિવાય બીજો કાણુ કહે? વિચાર કરો કે–એ શુભ ભાવમાં ખેાટાપણાના અંશ પણુ કયા છે, કે જે કારણે ‘ એ જીવને પાપને! બંધ થાય.’–એવું કહી શકાય ? એમાં કાઈ દુન્યવી સ્વાના ભાવ નથી, મમત્ત્વ નથી, પક્ષપાત નથી, પણ કેવળ દુઃખી જીવનું દુઃખ ટળેા.’ એવા જ ભાવ છે; છતાં એ ભાવને પાપનુ કારણ મનાય ? 6 જે જીવ દુઃખી છે, તે તેના પાપના કારણે દુઃખી છે-એમ પણ માન્યું અને એ જીવ મિથ્યાત્વ, અજ્ઞાન આદિના ચેાગે પાપને આચરે છે અને આચરશે—એ પણ માન્યું, પણ ‘એ જીવનું દુઃખ ટળે..'—એવા ભાવમાં દૂષિતપશું કર્યુ` છે? કે જેથી એ ભાવના યેાગે પાપ બધાય ? હવે જ્યારે એવા ભાવ પેદા થવા પામે કે આ દુઃખી જીવનું દુઃખ ટળે તે સારુ' ત્યારે એ ભાવ, એ ભાવને અનુરૂપ એવી શકય પ્રવૃત્તિ કરવાને પ્રેરે નહિ, એ મને ? સહેજે મન થાય કે મારાથી અને તે! આ દુઃખી જીવના દુઃખને ટાળવાના હું પ્રયત્ન કર્!' આવું મન થાય, એમાંય કયા ખોટા ભાવ છે, કે જેથી પાપ લાગે? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy