SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ] સમ્યગ્ગદશન-૧ મન-વચન કે કાયાની કઈ જ ક્રિયા ચાલુ ન હોય એ સમય સંસારમાં સંસારના અંતને પામવાના સમયે વિના મળે એ શક્ય જ નથી. એ વર્ગ જાણે છે કે-ક્રિયા વિના તે ચાલે તેમ છે જ નહિ એટલે એ વર્ગ એમ કહે છે કે–આ કિયા હું કરું છું અથવા આ કિયા મેં કરી એમ માનવું એ મિથ્યાત્વ છે. આત્મા કેઈ ક્રિયા કરતે જ નથી.” આત્મા જે કઈ ક્રિયા કરતે નથી અને ક્રિયા તે ચાલુ જ છે, તે શું જડ પદાર્થ ક્રિયા કરે છે? જેની અંદર ચેતન રહેલે ન હોય તેવી કોઈ પણ વસ્તુ “આ કિયા હું કરું છું અગર આ ક્રિયા મેં કરી” એવું વિચારી શકશે ખરા ? તે એ જે વિચાર થાય છે તે આત્માએ જ કરેલ થાય છે ને? વળી કોઈ ક્રિયા આત્મા કરતે જ નથી એમ માનવા છતાં પણ જે બીજી ક્રિયા ચાલુ રાખી છે તે ધર્મક્રિયાઓને પણ કેમ ચાલુ રાખી નહિ ? જે રીતિએ બીજી ક્રિયાઓ ચાલુ રાખી છે તે જ રીતિએ ધર્મક્રિયાઓને પણ ચાલુ રાખવી હતી ને ? એ લેકે કહે છે કે કિયા જડ છે અને આત્માને તે જડની અસર થતી જ નથી. જે આ વાત તેઓ જે રીતિએ કહે છે તે રીતિએ સાચી હોય તે તે એ બધા સંસારમાં કેમ છે અને મુક્તિમાં કેમ નથી ગયા? આત્માને જે જડની કઈ પણ પ્રકારની અસર જ થતી નથી તે પછી તમે જે ગ્રંથ વાંચે છે તે જડ છે. કે નહિ? તમે જે વાણું બોલે છે તે જડ છે કે નહિ? તેની આત્મા ઉપર અસર થાય છે કે નહિ? બીજાને અસર નિપજાવવાને માટે જ તમે જે ઉપદેશાદિ કરો છો, એ જ સૂચવે છે કે-જડની અસર આત્મા ઉપર થાય છે. વળી એ લેકે ધર્મક્રિયાઓને નિષેધ એમ કહીને પણ કરે છે કે-એનાથી પુણ્ય બંધાય છે અને પુણ્ય એ પણ કર્મ હાઈને સંસારમાં રઝળાવનારું છે.” “તુગતુ હુનઃ”—એ ન્યાયથી કદાચ તેમની આ વાત કબૂલ કરવામાં આવે છેપણ તેમને કહી શકાય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy