SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ સભ્યાનનો સૂર્યોદય [ sre પ્રકારથી નિષ્પક્ષપાતપણે હૃદયનું! જે દ્રવવું, તેને ભાવાનુકા કહેવાય છે; જ્યારે દુઃખનાં દુઃખને દુર કરવાને માટેની જે શકય અને ઉચિત એવી નિષ્પક્ષ પ્રવૃત્તિ, તેને દ્રવ્યાનુકા કહેવામાં આવે છે. દ્રવ્યાનુકમ્પા અને ભાવાનુકમ્પા—એ એ પ્રકારે ને! અન્ય પ્રકારે પણ અથ કરાય છે. વમાનમાં ઉત્પન્ન થઈ જવા પામેલાં દુખાને અંગે નિષ્પક્ષપાતપણે જે દયાભાવ પ્રગટે અને તે દુઃખાના નિવારણ માટે જે શકય અને ઉચિત પ્રવૃત્તિ કરાય, એને દ્રવ્યાનુકમ્પામાં ગણવામાં આવે છે; જ્યારે ભાવાનુકમ્પા એ કહેવાય છે કે જે પાપાચરણાને કારણે ઊપજેલી હાય. વમાનમાં દુઃખ હે! ચા ન હેા, પણ જે પાપાચરણાના ચેાગે ભવિષ્યમાં દુઃખી જ થવાના સ ́ભવ છે, તેવાં પાપાચરણાને જે કોઈ આચરતા હાય, તેમનેતેવા પ્રકારનાં આચરણાને આચરતા જોઈને દયાના જે ભાવ પ્રગટે તેમજ એ ભાવને આધીન ઉપદેશાદિની જે પ્રવૃત્તિ કરવામાં આવે, તેને પણ ભાવાનુકામાં ગણવામાં આવે છે. અનુકમ્પાભાવ સમ્યજ્ઞાનના ઉપાન તરફ અને સચારિત્રના પાલન તરફ દારી જાય છે અનુકમ્પાના મ કરતાં, એમ પણ કહેવામાં આવેલુ છે કેમારાથી કોઈ પણ નાના-મોટા, સૂક્ષ્મબાદર જીવને દુઃખ ઉપજે નહિ, એવી રીતે મારે વવું જોઈ એ.’–એવી મનમાં જે ભાવના પ્રગટે અને એને લઈ ને એ ભાવનાને અનુસસ્તું' જે કાંઈ પણ વન કરવાનું મન થાય ને વર્તન કરાય, એ પણ અનુકમ્પા છે. જીવને એમ થાય કે− આ જગતમાં એવા કયા જીવ છે, કે જે ઇચ્છી શકતા હાય, છતાં સુખને ન ઈચ્છતા હોય ? સર્વેય જીવા સુખના જ અથી છે અને કોઈ જીવ દુઃખને ઈચ્છતા નથી; તા મારે શુ કરવુ જોઈ એ ? કમસે કમ મારે એવી રીતે જીવવાના પ્રયત્ન કરવા જોઈ એ જે રીતે જીવતાં હું કોઈ પશુ જીવને ક અલ્પ માત્ર પણ દુઃખકાશ ન અનુ ! કોઈ પણ જીવના સુખમાં હુ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy