SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વના ગાઢ અંધકાર [ ૧૧, અભણ જેવાં માબાપ પણ છેકરાંઓને શક્તિની ઉપરવટ થઈનેય. ભણાવવાને મથે છે. વ્યવહારમાં તા છેાકરું જરાક મેટુ' થયું એટલે એ અજ્ઞાન ન રહે તેની કાળજી રખાય છે. ભણાવવાની મહેનત કરવા છતાં પણ, છેકરા જો અજ્ઞાન રહે છે, તેા એમ થાય છે કે આ રઝળી. મરશે; આને મારે પાળ્યા કરવા પડશે એથી, વહાલા પણ છેકરાને વાતવાતમાં એ વિષે એ ટાણા માર્યાં કરે છે. આવું, તમને, તમારું છે!કરુ તત્ત્વજ્ઞાન વગરનું રહે તે થાય છે ? સંતાનની એકલી વ્યવહારની જોખમદારીને સમજો અને આ જોખમદારીને સમો નહિ, તે શુ કહેવુ' ? જેએ ભગવાનને, ગુરુને અને ભગવાને કહેલા ધર્મને નથી માનતા, તેઓની વાત જુદી છે; એવાએ પેાતાના અને પેાતાનાં સંતાનેાના પરલેાકના હિતની ચિતા ન કરે, તેમાં નવાઈ નથી; પરન્તુ તમે તેા શુદ્ધ દેવાદિને માનતા હાવાના દાવા કરનારા છે! અને તેમ છતાં પશુ તમારુ' છેાકરુ દેવગુરુ-ધર્મના સ્વરૂપના સંબંધમાં અજ્ઞાન રહે તેની તમને કશી જ ચિન્તા નહિ, તે તમારામાં ધર્મ શાના આવ્યેા છે, એમ તે થાય ને? કેટલાંક ગામડાં એવાં હતાં કે—જ્યાં અંગ્રેજી ભાષા સંબંધી કેળવણીની અને વ્યવહારુ કેળવણીની સરકારી વ્યવસ્થા નહોતી, તા ત્યાં ગામના લેાકેાએ પૈસા ભેગા કરીને પણ વ્યવસ્થા ઊભી કરી. ગામની સ્થિતિ પહોંચતી નહેાતી, તે બહારગામથી પણ પૈસા ભેગા કરી લાવ્યા, પણ કેળવણીની જોગવાઈ કરી ! કેમ ? એને ખપ લાગ્યા છે. એના વિના ચાલે નહિ, એમ માન્યું છે ! તેમ, છોકરી ૨૦ વર્ષના થાય, તે છતાં પણ તેને પ્રતિક્રમણાદિ પણ ન આવડે, તા એ કેમ બન્યું એમ થાય ખરું ? કુટુંબમાં ખાઇને રસાઈ ન આવડે તેા વાંધા, પણ ધર્મ ન આવડે તેા વાંધા ખરા ? કા વ્યવહારની બાબતમાં ભાઠ રહે તે કાળજું કપે અને ધર્મ ની સામૈય જીએ નહિ. તા પણુ, બહુ તા એનું કર્મ ભારે છે.’–એમ કહીને પતાવી જ લે ને ? મિથ્યાત્વ એક રૂપે નહિ, પણ અનેક રૂપે, નાચે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy