SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ] સમ્યગ્દર્શન-૧ છે અને નચવે છે. મિથ્યાત્વ હઠે ને સમ્યકૃત્વ પ્રગટે, એટલે તા ઘણા ગુણા પ્રગટવા માંડે, તમે ધી હાત તે છેારા આવા ન પ્રાતઃ મિથ્યાત્વને હઠાવવાને માટે જીવાદિ તત્ત્વાના સ્વરૂપના જ્ઞાતા બનવાના પ્રયત્ન કરવા જોઈએ; અને જીવાદિ તત્ત્વાના નિશ્ચયના અભાવરૂપ જે અનિષગમ રૂપ મિથ્યાત્વ છે, તેને ટાળવુ જોઇએ. આમ ને આમ અજ્ઞાન રહેવું અને મિથ્યાત્વ ટળી જશે—એમ માનવું, એ ચેગ્ય નથી. સ॰ પહેલાં આવા ખ્યાલ આવ્યો નહિ. ઠીક છે, પણ જ્યારથી આવે! ખ્યાલ આવ્યા, ત્યારથી તા એની અસર થવી જોઈએ ને ? તમને લાગ્યુ ને કે આપણે આમ અભણ રહ્યા, તે મોટી ભૂલ કરી ? આટલાં વર્ષ વીત્યે તમે એ જાણ્યુ કે આપણી તે! ભૂલ થઈ અને હવે ઉંમરે પહેાંચ્યા, પણ કરાને ભણાવવાની ચિંતા થવા માંડી છે ? હું રહી ગયા તેમ આ ાકરાએ પણ રહી જાય નહિ, એમ થાય છે? વ્યવહારમાં થાય છે ! અ'ગ્રેજી નહિ ભણેલા બાપ, કરાને અગ્રેજી ભણાવે છે અને છેકરા ખરાખર ભણતા ન હોય, તેા કહે છે કે—આ હું અંગ્રેજી ભણ્યા નહિ, તેથી પેઢીને પત્રવ્યવહાર પારકા પાસે કરાવવા પડે છે, કાંઈ લખવાવાંચવાનુ હોય તે બીજાની રાહ જોવી પડે છે. ત્રીજા પાસે પેઢીની ખાનગી વાત ઉઘાડી થઈ જાય છે, માટે ધ્યાન દઈને ભણા, કે જેથી એવા વખત તમારે ન આવે? અમને તા ભણાવનાર ન મળ્યા તે ભેાઠ રહ્યા પણ તમને તે! આટલી સગવડ છે, છતાં આટલા બધા બેદરકાર કેમ રહેા છે ? ’ એવું તમને તત્ત્વજ્ઞાનના વિષયમાં થાય છે ? ત્યાં બાપને અંગ્રેજી ભણાયુ' નહિ તેનુ' જેટલ' દુઃખ છે, તેટલુ દુઃખ તમને તત્ત્વજ્ઞાન મળ્યું નથી-એનુ છે ખરું ? અને, ત્યાં અંગ્રેજીના ભણતરની જેટલી જરૂર લાગે છે, તેટલી જરૂર તમને તત્ત્વજ્ઞાનની લાગે છે ખરી ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy