SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનના સૂર્યોદય [ ૩૫૧ અણુસમજથી કાઈ ને ખાટી રીતે દંભી માનવાની ભૂલ કરી નિહ અને ગુણુની અશાતના કરેા નહિ, તાય ઘણું છે. તમે પેલા વેપારીનેય દંભી કહેશે! ? એ વેપારી તમારી સાથે આનંદથી ચહા પીતા જણુાતા હાય, પણ એના હૈયામાં ઊંડે ઊંડે શું હાય ? એના હૈયાનું દુઃખ એ તમને જણાવા દે નહિ અથવા તે તમે એના હૈયામાં રહેલા સુંઃખને જાણી શકે નહિ, એટલા માત્રથી તમે એને દંભી માની લેશે ? આ વાત પ્રમાણિક ને આબરૂદાર વેપારીની છે. જેને આબરૂની કિજંમત બધાથી વધુ હોય અને આખરૂ ન જાય તેની ચિન્તા હેાય, એવા વેપારીની આ વાત છે, આજના મેટા ભાગના વેપારીઓના જેવા વેપારીની આ વાત નથી. પારકા પૈસા દેવાની જેને ચિન્તા નથી, એવાની આ વાત નથી. ‘ અપાશે તા ઠીક છે, નહિ તા બુધવારિયા કોર્ટમાં જઈશું'.' એવી ગાંઠ મનમાં વાળી બેઠેલા વેપારીની આ વાત નથી. તમે સમજી ગયા ને કેનફૂટની તા આ વાત જ નથી ? જેને કાઈ- પણ હિસાબે કેાઈનુંય ધન પાતાથી ન ડૂબે એની અને આખરૂની ચિન્તા છે, એવા વેપારીની વાત છે. તમે એમ માનશે! કે-એ દંભી છે ? ચાથું અને પાંચમું ગુણુઠાણું ગૃહસ્થ માટે છે. સમ્યગ્દર્શનને નહિ પામેલા પણ માર્ગાનુસારી આત્માઓને પણ જ્યારે જ્યારે પેાતાને અણછાજતું કરવું પડે, ત્યારે ત્યારે તેથી તેમનું મન દુભાતું હાય છે; તેા પછી, સમ્યગ્દર્શન ગુણને પામેલા આત્માને કોઈ પણ પાપ આચરવુ એ ગમે, એ મનવાજોગ છે? અને, પાપ આચરવું નહિ ગમતુ હાવા છતાં પણ જે પાપ આચરે, તે દ ંભી છે ? તમે અસત્ય ખાલા, તા તે તમે લહેરથી બાલા છે, એમ માનવુ' ? તમે વિષયસેવન કરો, તા તે તમે લહેરથી કરા છે, એમ માનવુ* ? અસત્ય ખેલવું તમને ગમતુ ન હેાય, વિષયસેવન કરવુ' તમને ગમતું ન હોય, એવુ બને જ નહિ ? એટલા માટે જ, આબરૂના ખપી પ્રમાણિક વેપારીના દાખલા મૂકયો. એ એવા હોય છે કે એને ઘરે બીજા બળાકારે પૈસા મૂકી ગયા હોય, તેના પૈસા ડૂ નહિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy