SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ ] સમ્યગૂન-૧ હાય છે કે જગતનાં પ્રધાં શાસનાની સામે ઊભા રહેવાની અને ધર્મ શાસન તરીકેની પરિપૂર્ણ યાગ્યતા પેાતામાં હાવાના નિશ્ચય કરાવી આપવાની શક્તિ, એક માત્ર શ્રી વીતરાગ પરમાત્માના શાસનમાં જ છે. દુનિયામાં શાસન ઘણાં છે અને તેમાં ધર્મ શાસન તરીકે પેાતાને ઓળખાવનાર શાસના પણું સંખ્યાબંધ છે, તેમાં, એક શ્રી વીતરાગ પરમાત્માના શાસન સિવાયનાં જે શાસના છે; તેમાંના કેટલાંક વાસ્તવિક રીતે ધર્મ શાસન ન હોય એવાં છે અને કેટલાંક ધર્મ શાસન તરીકે ગણાય એવાં હોવા છતાં પણ આંશિક રીતે ધર્મશાસન ગણાય એવાં છે; પણુ, અસલમાં તે તે દનેાની સઘળી વાતા નિરપેક્ષ હાઈ ને, એ કુદ ના છે; જ્યારે શ્રી વીતરાગ પરમાત્માનું શાસન, એ સર્વદેશીય શાસન છે. શ્રી વીતરાગ પરમાત્માના શાસનમાં, આત્માના સ્વરૂપનું વર્ણન એવી રીતે કરવામાં આવ્યું છે, કે જે કયાંય બાધિત થતું નથી. આત્મા અનાદિકાળથી કેવા છે, આત્માના જડ સાથેના સબધ કેવા છે, આત્મા શાથી બદ્ધ છે અને આત્મા શાથી મુક્ત ખની શકે, એ વગેરેનુ શ્રી વીતરાગ પરમાત્માના શાસનમાં પરસ્પર વિરુદ્ધભાવ આવવા પામે નહિ એ પ્રકારે વર્ણન કરાયેલું છે. સમ્યગ્દર્શન ગુણ આત્મ્યા એટલે દુર્ગાતિનાં દ્વાર બંધ અને સુખા સ્વાધીન : છે. જેવા આપણે આત્મા છીએ, તેવા અનન્તાનન્ત આત્માએ આ વિશ્વમાં અનાદિકાળથી વિદ્યમાન અને અનન્તાનન્ત કાળેય આ જગતમાં વિદ્યમાન રહેવાના છે. આપણુ અનન્તાનન્ત આત્માએ સ્તિત્વ, એટલે કે આત્મા માત્રનું અસ્તિત્વ કદી પણ સર્વથા સીટી નથી, પણ આપણને આપણા આત્મા આ રીતે ભટકતા જીવે એ પસ ંદ નથી. છાત્મા જીવવાના તા છે જ, સદા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy