SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય [૩૪૧ જીવવાને છે, પણ આત્મા ભટક્યા કરે અને જીવે, એ આપણને ગમતી વાત નહિ ને ? એટલે, આપણે સંસારથી છૂટવાને અને મેક્ષને પામવાને પુરુષાર્થ આદર્યો છે, એમ પણ ખરું ને! જેમણે એ પુરુષાર્થ આદર્યો નથી, તેમને પણ હવે એ પુરુષાર્થ આદરવાનું મન છે, એમ ખરું ને? આપણે સંસારથી છૂટવું છે અને મેક્ષ પામો છે–એ આપણું લક્ષ્ય છે અને એ માટે આપણે જે પુરુષાર્થ આચર પડે તેમ છે, તેમાં સમ્યકત્વ ગુણની પહેલી આવશ્યકતા છે. સમ્યકત્વ ગુણ પ્રગટયા વિના, કઈ પણ આત્માની કેઈ પણ કાળે મુક્તિ થાય નહિ; અને, સમ્યફવ ગુણ જેનામાં પ્રગટે, તેને માટે નરકગતિનાં અને તિર્યંચગતિનાં દ્વાર બંધ થઈ જાય છે, એટલું જ નહિ, પણ દેવતાઈ સુખ પણ એને વાધીન બને છે, માનષિક સુખે પણ એને સ્વાધીન બને છે અને મુક્તિસુખ પણ એને વાધીન બને છે. જે ભવમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય એ જ ભવમાં મુક્તિની પ્રાપ્તિ પણ થાય, એવા જીવ થોડા. મુક્તિ પામતાં પહેલાં જેમને કેટલેક કાળ સંસારમાં કાઢવાને હેય એવા છે, સમ્યક્ત્વને પામનારા છમાં મેટી સંખ્યામાં હાય. એવા છે મુક્તિ પામે ત્યાં સુધી ક્યાં રહે? સંસારમાં તે ખરા, પણ સંસારમાં કેવા સ્થાને ? સમ્યકત્વને અને એ જીવને સંબંધ છે - બરાબર બજે રહે, તે એ જીવ કદી પણ દુર્ગતિમાં જાય જ નહિ. સમ્યક્ત્વ પામતાં પૂર્વે આયુષ્ય બાંધ્યું હોય તે વાત જુદી, બાકી સમ્યકત્વની હાજરીમાં સમ્યગ્દષ્ટિ જીવને કદી પણ દુર્ગતિના આયુષ્યને બંધ પડે જ નહિ. એટલે, એ જીવ ન તે નરકગતિમાં જાય ને ન તે તિર્યંચગતિમાં જાય. બાકી રહી જે બે ગતિ, એમાં એ જીવ સુખવાળા સ્થાનને પામે. એમ કરતાં કરતાં, છેલ્લે છેલ્લે એ જીવ મનુષ્યગતિને નિયમ પામે અને મનુષ્યગતિ પામી, સર્વ કર્મને ક્ષય એસાધીને જીવ મુક્તિસુખને પામે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy