SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ] સભ્યશ્રૃદન-૧ આપવાનુ મન છે, પણ તે સીધુ કહેવાય તેમ નહિ હોવાથી, ધરણેન્દ્ર બહુ વિવેકપૂર્વક વાત કરે છે. ધરણેન્દ્ર રાવણને કહે છે કે તમે શ્રી અરિહંત ભગવાનના ગુણ્ણાની સ્તુતિથી ભરપૂર એવું સુંદર ગીત તમારા ભાવને અનુરૂપપણે ગાયુ, એથી હું તુષ્ટ થઈ ગયા છું. ધરણેન્દ્ર આવું કહે છે, છતાં રાવણના મુખ ઉપર અથી પણાના કાઈ જ ભાવ જણાતા નથી, એટલે ધરણેન્દ્ર આગળ વધીને કહે છે કે– શ્રી અરિહતના ગુણાની સ્તુતિનુ મુખ્ય કુલ તે માક્ષ જ છે. છતાં પણ તમે મને એ કહેા કે-ઈંદ્ર એવા હું તમને આપું શું?” રાવણના વિચાર : આ રીતે ધરણેન્દ્ર જેવા દેવેન્દ્ર જાતે જ તુષ્ટ થઈને માગવાનું કહે છે, છતાં પશુ રાવણુ જરાય ચલ-વિચલ થતા નથી. આવા પણ વખતે રાવણના મુખમાંથી જે શબ્દો નીકળ્યા છે, તે સૂચવે છે કે–ભગવાનની ભકિતએ મેાક્ષ માટે જ કરતા હતા ! ભગવાનની ભક્તિ એ કાઇને દેખાડવા માટેય કરતા નહાતા અને કાઈ દુન્યવી ફળ મેળવવાને માટે ય કરતા નહેાતા ! તમે એ વિચારે કે રાવણની જગ્યાએ આપણે હોઈએ, તા આપણે શે! જવાબ દઇએ ?” આપણે આપણાં બણગાં ફૂંકવાને નીકળી પડીએ કે નહિ ? એ વાત પણ તમે વિચારો ! રાવણને એમ થાય છે કે–‘ભગવાનની ઉત્તમ પ્રકારની ભક્તિ જોઈને ભગવાનના ભક્તને તે!ષ થાય એ સ્વાભાવિક છે:’ પેાતે જેમને ભક્ત છે, તેમની સુંદર ભક્તિ કાઈપણ કરતા હાય તો એ જોઈ ને એ ભક્તને આનંદ જ થાય ને ? એટલે રાવણને થાય છે કે— ધરણેન્દ્ર જેવા ભગવાનના ભક્ત ભગવાનની ભક્તિ જોઈ ને તુષ્ટ થાય એમાં આશ્ચર્ય પામવા જેવુ કાંઈ નથી. * પણ ધરણેન્દ્રે પોતાનો તોષ વ્યક્ત કરીને તેનુ' શુ' ? એમાંય રાવણને થાય છે કે " માગે તે ભગવાનના આપુ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy