SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્શનને સૂર્યોદય [૨૬૩ ધનાદિક વસ્તુઓને જ સુરસુંદરીએ કેમ ગણાવી? સુરસુંદરીએ જે વસ્તુઓ ગણવી, તે વસ્તુઓની પ્રાપ્તિ જ સુરસુંદરીને અભીષ્ટ છે, એમ એથી જણાઈ આવે છે. સુરસુંદરીને પુણ્યદય ગમે છે, પણ તે એટલા માટે ગમે છે કે-એ ધનાદિકની પ્રાપ્તિમાં નિમિત્ત છે, એમ એથી જણાઈ આવે છે. એટલે, સુરસુંદરીને જવાબ છે સાચે, પણ તે સારે નથી. એ સાચે પણ જવાબ, મિથ્યાત્વના સંસ્કારની અસરવાળે છે. સુરસુંદરીની નજર કેવળ આ લોકેના સાંસારિક સુખ ઉપર જ કેન્દ્રિત થયેલી જણાઈ આવે છે, અને, “પુણ્યદયના યોગે એ બધું મળી ગયા પછીથી, એનું પરિણામ શું ?”—એને તે એને વિચાર જ નથી, એમ પણ જણાઈ આવે છે. પુણ્યને માને અને તેમ છતાં પણ પરલેક તરફ નજર રાખવાનું મન થાય નહિ તથા આ લેકના ભેગસુખમાં જ નિમગ્ન બનવાનું મન થાય, એ મિથ્યાત્વની અસર નથી તે કેની અસર છે? નહિ તે, એમ થાય કે–પુણ્યદયના યોગે આ બધું મળી તે ગયું, પણ એ પુણ્ય ગયું અને નવું પુણ્ય બંધાયું નહિ, તે થશે શું? કેવળ પુણ્ય તરફ નજર હોય અને મેક્ષ તરફ નજર ન પણ હેય, તે પણ આ વિચાર તે આવો જોઈએ ને? પુણ્યદયે પ્રાપ્ત થતી વસ્તુઓ ગમે અને પુણ્યને આચરવા તરફ બેદરકારી આવે, તે તો પુણ્ય ખવાય અને પાપ બંધાય, એ જ બને ને ? પુણ્યોદયના ચોગે મળેલી એ બધી સામગ્રીથી સુખ અ૯૫ અને તે પણ અલપ કાળને માટે, જ્યારે એ સુખના રસમય ભેગવટાને પરિણામે દુઃખ ઘણું અને તે પણ ઘણું કાળને માટે સુરસુંદરીએ પોતાના જવાબમાં એવી એક પણ વસ્તુ જણાવી નથી, કે જે વસ્તુના ગે પુગે પ્રાપ્ત ધનાદિકને સદ્વ્યય કરવાનું સૂઝે! અને, એમાં આત્મિક કલ્યાણ સધાય, એવી તે કેંઈ વાત જ નથી. - તમે પણ જે જે વસ્તુઓના મકામાં તમારી ભાગી જતા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy